________________
(૧૯) પદ ૫ મું.
(રાગ–કાફી.) અલખ લખ્યા કિમ જાવે છે, ઐસી કે જુગતિ.
. બતાવે; અલખ લખ્યા કિમ જાવે. આંકણું' તનમનવચનાતીત ધ્યાન ધર, અજપા જાપ જપાવે; હેય અડેલ લોલતા ત્યાગી,
- જ્ઞાનસરોવરે નહાવે છે. ઐસીઠ ૧ શુદ્ધ સ્વરૂપમેં શક્તિ સભારત,
| મમતા દૂર વહાવે; કનકે ઉપલ મલ ભિન્નતા કાજે,
- જોગાનળ સળગાવે છે. ઐસી૨ એક સમય સમય શ્રેણિ રેપી,
ચિદાનંદ ઈમ ગાવે અલ ન રૂપ હેઈ અલખ સમાવે, ': અલખ ભેદ ઇમ પાવે છે. ઐસી. ૩ ' અર્થ–ચિદાનંદજી પૂછે છે કે-અલક્ષ એવા આત્માનું સ્વરૂપ શી રીતે લખ્યું–કહ્યું જાય એવી કોઈ યુક્તિ બતાવે છે? - આ આત્મા તે તન મન ને વચન એ ત્રણે રોગ વિના ગાતીત ધ્યાનને ધારણ કરીને અજપા જાપ-આત્માની અંદર ઉઠતા એહ પદને જાપ કરે છે. વળી અડેલ-સ્થિર થઈ,