SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) પદ ૫ મું. (રાગ–કાફી.) અલખ લખ્યા કિમ જાવે છે, ઐસી કે જુગતિ. . બતાવે; અલખ લખ્યા કિમ જાવે. આંકણું' તનમનવચનાતીત ધ્યાન ધર, અજપા જાપ જપાવે; હેય અડેલ લોલતા ત્યાગી, - જ્ઞાનસરોવરે નહાવે છે. ઐસીઠ ૧ શુદ્ધ સ્વરૂપમેં શક્તિ સભારત, | મમતા દૂર વહાવે; કનકે ઉપલ મલ ભિન્નતા કાજે, - જોગાનળ સળગાવે છે. ઐસી૨ એક સમય સમય શ્રેણિ રેપી, ચિદાનંદ ઈમ ગાવે અલ ન રૂપ હેઈ અલખ સમાવે, ': અલખ ભેદ ઇમ પાવે છે. ઐસી. ૩ ' અર્થ–ચિદાનંદજી પૂછે છે કે-અલક્ષ એવા આત્માનું સ્વરૂપ શી રીતે લખ્યું–કહ્યું જાય એવી કોઈ યુક્તિ બતાવે છે? - આ આત્મા તે તન મન ને વચન એ ત્રણે રોગ વિના ગાતીત ધ્યાનને ધારણ કરીને અજપા જાપ-આત્માની અંદર ઉઠતા એહ પદને જાપ કરે છે. વળી અડેલ-સ્થિર થઈ,
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy