________________
(૨૯) કરવા તેમજ સમતાને સંગ નહિ છાંડવા દઢ નિશ્ચય કરે છે.
છે દિનરાત પતિનું હિત ઈચ્છતી અને તેને મળવાની રાહ જોઈ રહેતી સમતાના ઘરમાં પતે પ્રવેશ કરી તેની સાથે હળી મળી બહુ સુખી થાય છે. એ પ્રમાણે હરકેઈ ભવ્યાત્મા સુખી થઈ શકે છે.
ઈતિશમ.
પદ ૧૩ મું.
(રાગ વિભાસ) જુઠી જગ માયા, નરકેરી કાયા,
ર્યું બાદરકી છાયા મારી; રાનીજન કર ખોલી નયન મમ, | સદગુરૂ ઈસુવિધ પ્રગટ લખાઇરી. ૧ મૂલ વિગત વિષવેલ પ્રગટી ઇક,
પવરહિત ત્રિભુવનમેં છાછરી; તાસયત્ર ચૂર્ણ ખાત મિરગલા,
મુખ વિન અચરિજ દેખું હું આઈરી. ૨ પુરૂષ એક નારી નિપજાઈ
તે તે નપુંસક ઘરમેં સમાઈરી; પુત્ર જુગલ જાયે તિહુ બાલા,
• તે જગમાંહે અધિક દુઃખદાઇરી. ૩ ૧ મૂળવિગત-મૂળવિનાની, ૨ મિરગલા--મૃગલા.