SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) પદ ૫૧ મું. (રાગ સેરઠ-ગિરનારી) પ્રભુ મેરે મનડે હટકયે ન માને. પ્રભુ આ બહુત ભાત સમજાયે યાકુ, ચેડે હુ અણુ છાને; પણ ઇય શિખામણ કછુ પંચક, ધારત નવિ નિજ કાને. પ્રભુ ૧ છિનમેં રૂછ તુષ્ટ હેય છિનમેં,રાય રંક છિનામાંહી; ચંચળ જેમ પતાકા અંચળ, નેહ વિગત ઇણમાંહી, પ્રભુત્ર ૨ વક તુરંગ જિમ સુલટી શિક્ષા, તજ ઉલટીહ કાને; વિષય ગતિ અતિ ચાકી સાહેબ, અતિશયધર કેઉ જાને. પ્રભુ ૩ અતિ ઉગતિએ કહ્યું હું તુમથી, તુમવિન કે ન સિયાને; ચિદાનંદ પ્રભુ એ વિનતિકી, અબ તે લાજ છે થાને, પ્રભુ ૪ અર્થહે પ્રભુ! મારું મન અટકયું છે, સંસારના વિષયમાર્ગમાં અટકીને ઉભું છે, તે કહ્યું માનતું નથી અને પિતાને સ્થાને આવતું નથી. | મેં તેને બહુ રીતે પ્રગટ તેમજ છાનું સમજાવ્યું, પણ તે તે એક માત્ર પણ શિખામણ કાને જ ધરતું નથીસાંભળતું જ નથી. (૧)
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy