________________
(૧૨) પદ ૫૧ મું.
(રાગ સેરઠ-ગિરનારી) પ્રભુ મેરે મનડે હટકયે ન માને. પ્રભુ આ બહુત ભાત સમજાયે યાકુ, ચેડે હુ અણુ છાને; પણ ઇય શિખામણ કછુ પંચક,
ધારત નવિ નિજ કાને. પ્રભુ ૧ છિનમેં રૂછ તુષ્ટ હેય છિનમેં,રાય રંક છિનામાંહી; ચંચળ જેમ પતાકા અંચળ,
નેહ વિગત ઇણમાંહી, પ્રભુત્ર ૨ વક તુરંગ જિમ સુલટી શિક્ષા, તજ ઉલટીહ કાને; વિષય ગતિ અતિ ચાકી સાહેબ,
અતિશયધર કેઉ જાને. પ્રભુ ૩ અતિ ઉગતિએ કહ્યું હું તુમથી,
તુમવિન કે ન સિયાને; ચિદાનંદ પ્રભુ એ વિનતિકી,
અબ તે લાજ છે થાને, પ્રભુ ૪ અર્થહે પ્રભુ! મારું મન અટકયું છે, સંસારના વિષયમાર્ગમાં અટકીને ઉભું છે, તે કહ્યું માનતું નથી અને પિતાને સ્થાને આવતું નથી. | મેં તેને બહુ રીતે પ્રગટ તેમજ છાનું સમજાવ્યું, પણ તે તે એક માત્ર પણ શિખામણ કાને જ ધરતું નથીસાંભળતું જ નથી. (૧)