________________
(૨૪)
પ્રસ્તુત ગ્રંથના સ્વાધ્યાય દ્વારા ચતુર્વિધ સંઘમાં અધ્યાત્મભાવના ખૂબ વૃદ્ધિ થાય એજ શુભાભિલાષા. આવા નવા નવા અનેક ગ્રંથોના લેખન મુદ્રણપ્રકાશન વગેરેનો લાભ મળતો રહે તેવી શ્રુતાધિષ્ટાયિકા સરસ્વતીદેવીને પણ અમારી પુનઃપ્રાર્થના છે.
લિ.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
ટ્રસ્ટીઓ
૧. ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા ૩. નવિનચંદ્ર ભગવાનદાસ શાš
૨. લલિતભાઈ રતનચંદ કોઠારી ૪. પુંડરિકભાઈ અંબાલાલ શાહ