SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૯ ) સ્પતિ એ પર્વતપર ઉગેલી છે અને ૫થી જનને-મુસાફરને પ્યારા લાગે તેવા નિયળ નીર અને શીતળ વાયુ નિર ંતર વહ્યાજ કરે છે. ૧ એ ગિરિવરની ગુઢ્ઢામાં રહીને, શુદ્ધ સમાધિવાળા અને સ પ્રકારની ઉપાધિથી રહિત એવા ચેાગીશ્વર જે નેમિનાથ પરમાત્મા તેમને ચિત્તમાં ધારણ કરીને, મુમુક્ષુ એવા યેગી ગુરૂગÜથી પ્રાપ્ત થયેલા જ્ઞાનની વિચારણા કરે છે. ૨ હે જગદાધાર ! આ તી ઉપર જેના ત્રણ કલ્યાણક (દીક્ષા, જ્ઞાન અને નિર્વાણુ ) થયા છે એવા આપ Àાલી રહ્યા છે. ચિદાનૠજી મહારાજ કહે છે કે-હે પ્રભુ ! હવે તા જેમ તમે તમારી શ્રી રાજિમતીને તારી તેમ મને તારા-મારી વિનતિ સ્વીકારી. ૩ (આ પદ ચિદાનંદજી ઉર્દૂ કપૂરચંદ્રજી ભાવનથી સંઘ કાઢેલ તેમાં ગિરનાર પધાર્યા ત્યારે કર્યું" હોય એમ લાગે છે.) સાર–આ પદમાં ગિરનારપતની સુંદરતા વર્ણવવા સાથે નેમિનાથ પરમાત્માની સ્તુતિ કરી છે .અને પ્રાંતે પેાતાને તારવાની પ્રાથૅના કરી છે. આ નાના સરખા સ્તવનમાં પણ કર્તાની રચના તેના પર પ્રેમ ઉત્પન્ન કરે તેવી છે. • ૫૬ ૫૫ મુ ( રાગ—સાયણી ) અનુભવ જ્યાતિ જગી છે, હૈયે અમારે એ, અનુભવ જયાતિ જગી છે. એ આંણી. કુમતા કુટિલ કહા રિહા, સુમતા અમારી સગી છે. અ૦ ૧
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy