SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૮ ) કરતા કરતા બીજા મુગ્ધ જીવાને સહેજે જણાવે છે. છે. મુગ્ધ પ્રાણી ! તું વૃથા આ અમૂલ્ય માનવ ભવ હારી ગયા. તારૂં હવે શું થશે ? મધુષિંદુ સમાન લવલેશ વિષયસુખમાં લુબ્ધ થઈ જઈ તે આત્માનું ખરૂ સુખ ખેાયુ–ગુમાવ્યું, ને ફ્રી મેળવવું અશકય કે દુઃશકય કરી મૂકયું, કેમકે આત્માને ખરી ભેદવિવેક નહીં પામવાથી, અદ્યાપિ તું અજ્ઞાનાદિક વડે પાંચ પ્રકારના` મિથ્યાત્વ ( અશ્રદ્ધા કુશ્રદ્ધા ચા વિપરીત શ્રદ્ધા ) ને પોષે છે. ૧. તુ કનક ( સુવર્ણાદિક ધન ) અને કામિની ( સ્ત્રી) માંજ દિન રાત રચ્ચા પચ્ચા રહે છે. જાણે ધતુરાના ખીજ ખાઈને ગાંડા દીવાના થયા રાય એમ તેમજ મદિરાપાનીની જેમ તેની પાછળ ફર્યા કરે છે. ૨. જન્મ જરા અને મરણ સંબંધી અથવા આધિ વ્યાધિ કે ઉપાધિ સ ંબંધી અપાર દુઃખા સહન કરતાં કરતાં જેના તાગ ન આવે એટલે બંધા-અના કાળ વીતાવ્યે તે પણ જેમ અરટરેટની ઘડીએ ભણતી ને ઠલવાતી જાય તેમ અદ્યાપિ એની એજ દુ:ખની ઘડીઓના અંત નજ માન્યા. (મિથ્યાત્વાદિકાગે જીવને જન્મમરણના અંત આવતાજ નથી) ૩. ચારાશી લાખ ગહન છવાયેનિરૂપી નવા નવા વેશ પહેરીને નાટકીયાની પેરે નવી નવી ક્રાટિમાં પ્રવેશ કરી અનેક પ્રકારે તુ નાચ નામ્યા અને વિડ ંબના પામ્યા; પરંતુ શુદ્ધ મહાનરૂપ સમકિત—અમૃતનું ગાસ્વાદન કર્યાં વગર એ અનેકવિધ નાચ કરતાં સહેવા પડેલા અનતા કષ્ટ કંઇ લેખે ન આવ્યા. ૪. ૧ અભિપ્રતિક, અનભિમહિક, અભિનિવેશીક,ઞનાભાગ ને સાંશિય
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy