SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) આટલાં આટલાં વીતકડાં વીત્યા છતાં–માથે દુખનાં ઝાડ ઉગ્યાં છતાં તારી શ્રદ્ધા-માન્યતા સુધરતી નથી–સુધરવા પ્રયત્ન કરતું નથી અને હજુ સુધી પૂર્વોક્ત મિથ્યાત્વને જ વળગી રહે છે, એથી મને મનમાં અચંભે થાય છે. આ વિશ્વમાં ધન્ય, કૃતપુન્ય, જ્ઞાની, સુશ્રદ્ધાળુ અને સદાચરણ સજજને તેજ છે કે જેમણે શુદ્ધ આત્મતત્વને યથાર્થ ઓળખી, તેના પુષ્ટ આલંબનવડે રાગ દ્વેષ ને મોહાદિક અનાદિ દેને ટાળવા પ્રબળ પુરૂષાર્થ ફેરવી, સમતાદિક આત્મગુણેને વિકસાવવામાં જ પૂરી પ્રીતિ ધારણ કરી છે. ૫. " - સારધ-અનાદિ મિથ્યાત્વાદિક દેષ માત્રને તજી સમક્તિાદિક સદ્દગુણનું પ્રેમોલ્લાસથી સેવન કરનારનેજ સાનવભવ લેખે થાય છે, તેથી વિમુખ રહેલાને મનુષ્ય જન્મ નિષ્ફળ જાય છે અને ફરીને મળ દુલ અય છે. 1 - પદ ૧૭ મું. (રાગ-ૌરવ) જગ સુપનેકી માયા રે નર! જંગ સુપકી માયા. એ આંકણી સુપને શજ પાય લેઉ રંક ર્યું, કરત કાજ મન ભાયા; ઉદ્યરત નયન હાથ લખ ખપ્પર', મન હું મન પછતાયા. રે નર - ૧ . સમળાર સમસ્કાર જિમ ચંચળ, નરભય સત્ર બતાયા ૧ હાલમાં ખપ્પર ભિક્ષાપાત્ર જોઈને. ૨ વીજળી.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy