________________
(૧૨) ચિદાનંદજી કહે છે કે-જે જીવ આવી હરી ખેલે તેને બહાળતાએ તે ભવના ફેરા રહે નહીં. તે સ્વલ્પ ભવમાંજ સિદ્ધિસ્થાનને પામે. (૧-૨) 1 . સાર–આ નાના સરખા પદમાં જ્ઞાની આત્મા કેવી હારી ખેલે તેનું ટુંકું સ્વરૂપ બતાવ્યું છે. શીળરૂપ ફાગ, જ્ઞાનરૂપ ગુલાલ, પ્રેમરૂપ પીચકારી, તેમાં શુચિ શ્રદ્ધારૂપ રંગતે ફાગ રમતાં પહેરેલ સંવરરૂપ સુંદર વેશ અને તજેલ મિથ્યાત્વરૂપ માઠે વેશ. આ પ્રકારની હેરી રમનાર આત્મા અલ્પકાળમાંજ સિદ્ધિસુખને પામે એમાં આશ્ચર્ય નથી કર્તાએ ટુંકામાં ઘટના બહુ સુંદર કરી છે.
રહે તેનું કે
તેમાં શુ તલમિથ્યા
પદ ૪૭ મું.
(રાગ–કાફીની હેરી.) એરી મુખ હેરી ગરી,
સહજ શ્યામ ઘર આય સખી! આંકણી ભેદજ્ઞાનકી કુંજગલનમેં. રંગ રચાવેરી. સખી. ૧ શુદ્ધ શ્રદાન સુરંગ કુલકે, મંડપ છારી; એરી ઘરમંડપ છારી. સખી. ૨ વાસ ચંદન શુભભાવ અરગજા, અંગ લગારી; એરી પિયા અંગ લગાવેરી. સખી. ૩ અનુભવ પ્રેમ પીયાલે પ્યારી, ભરભર પારી; કંતકું ભરભર પાવેરી. સખી. ૪