SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૬) રંગહું ન ચલત સંગ વિષ્ણુપેાખ્યા, મારગહંમે' ત્યાગે. આ૦ ૩ સછક છાક ગહેલ તજ વિરલા, ગુરૂ કિરયા કોઈ જાગે; તન થન નેહ નિવારી ચિદાન, ચલિયે તાકે સાગે આ ૪ અથ—આ ઘટ જે શરીર તેને વિષ્ણુસતાં ( વિનાશ પામતાં) વાર લાગે તેમ નથી. એ શરીરના સંગમાં રહીને હજી પણ હું મૂર્ખ'! તું કેમ ક્ષણે ક્ષણે પાગલ અને છે તેમાં આસક્ત થાય છે ? ૧. જેમ કાચા ઘડા કે કાચની શીશી ઢણુકા વાગતાંજ ભાંગી જાય છે તેમ સડણુ, પડછુ ને વિધ્વંસન ધમ છે જેને એવા આ શરીરથી નિપુણ જને તે નિરાગી બને છે. ૨. આ શરીરપરની આસક્તિથી આ ભવમાં તા ધિર વ્યાધિની વ્યથાનું દુઃખ પ્રાપ્ત થાય છે અને પરભવમાં નરકાક્રિષ્ના દુઃખ પ્રાપ્ત થાય છે. વળી તેનુ જે ખરાબર પાષણ કરવામાં ન આવે તા તે એક ડગલું પણ ચાલતુ નથી, માગમાંજ તજી દે છે. અર્થાત મરણાવસ્થાને પામે છે. ૩. · માટે હું ઘેલા ! જો કાંઈક ગુરૂમહારાજની કૃપા થાય તે તું મદ જે અહંકાર તેના છાક તજી દે અને તનધનનાશરીરના અને દ્રવ્યાક્રિકના સ્નેહ તજીને હું ચિદાનંદ આત્મા! ૧ ગાંડા-ઘેલા. ૨ મનની ચિંતા.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy