________________
દત ત્રુટી જવાથી અધિક દુઃખ પામે છે. મનમાં દ્વેષ ધારણ કરે છે. ૨.
એક સસલાએ જઈને સિંહને કહ્યું કે આ વનમાં એક બીજો સિંહ આવ્યો છે. ” સિંહે તે વાત માની નહીં એટલે સસલે કહે-ચાલે, બતાવું.” એમ કહી એક કુવા પાસે લઇ જઈ તેમાં સિંહને જોવાનું કહેતાં તેને પડછાયે પડ્યો તે બતાવ્યો. સિંહે તાડુકે કર્યો એટલે સામે તેજ પડછ પડ્યો તેથી સિ છે તેને બીજે સિંહ ધારી તેની સાથે લડવા માટે ઝપાપાત ખાઈને કુવામાં પડશે. ૪
વળી બાળકે પિતાની છાયાનેજ વેતાળ (ભૂત) માનીને ડરે છે–ભય પામે છે, તેમજ કેટલાક મનુષ્યો રાત્રે રસ્તામાં પડેલા દેરડાને સર્પ માની લે છે. આ બધી વાત જ્યાં સુધી . ખરી વાત સમજાણી નથી ત્યાં સુધી બને છે. ૫
તેમજ કમળમાં પકડાયેલ જમર અને ઘડામાં નાખેલી મુઠીવાળો વાનર પણ જમના વંશથી-એટી માન્યતાથી અત્યંત દુ:ખ પામે છે. તે જ રીતે ચિદાનંદજી મહારાજ કહે છે કેઆ ચેતન ગુરૂગમવિના પરીવાત-સંસારનું ખરૂં સ્વરૂપ સમજતું નથી અને મૃગતૃષ્ણાની જેમ જ્યાં ત્યાં દોડે છે. ૬
સાર-આ પદમાં અજ્ઞાનવશ જે જે પ્રાણી મિથ્યા ભ્રમમાં પડી દુઃખી થાય છે તેના દષ્ટાંત આપ્યા છે. તેની જેમ આ જીવ પણ ગુરૂગમથી આત્માનું ખરું સ્વરૂપ સમજ્યા વિના- વસ્તુગતે વસ્તુનું સ્વરૂપ સમજ્યાવિના મૃગતૃષ્ણાની જેમ સાંસારિક-ઍહિક સુખ મેળવવા માટે ડાય કરે છે, પરંતુ પરમાર્થ બુતિએ