________________
( ૧૫૪ )
હારે એ તે મુક્તાફળ સુઠી ભરી,
રચે ગહુની પરમ ઉદાર રે;
જિહાં વાણીયાજનગામીને
ઘન વરસે અખડિત ધાર રે. ચ ર
હાંરે જિહાં રજત કનક ને રત્નના,
*
સુરરચિત ત્રણ પ્રાકાર રે;
તમ મધ્ય મણિ સિહાસને,
શાલિત શ્રી જગદાધાર રે. ચં૦ ૩
હાંરે જિહાં નરપતિ ખગપતિ લખપતિ, સુરપતિયુત પરખદા બાર રે; લબ્ધિ નિધાન ગુણ આગરૂ,
જિતાં ગૌતમ છે ગણુધાર રે, ચ ૪
હાંરે જિહાં જીવાદિક નવતત્ત્વના,
ષદ્ધવ્ય ભેદ વિસ્તાર રે;
એ તેા શ્રવણ સુણી નિર્મળ કરે,
નિજ એધિબીજ સુખકાર રે. ૨૦ ૫ હાંરે જિહાં તીન છત્ર ત્રિભુવન ઉદિત,
સુર ઢાળત ચામર ચાર રે;
સુખી ચિદાનંદકી વંદના,
તસ હાજો વારંવાર રે. ચ દ