________________
(૧૧૪) છે. આ પદમાં તેનેજ વિસ્તાર કર્યો છે. આમાં તો પિતાના ઘરમાં (સ્વરૂપમાં) આવેલ આત્માને પાછા પરભાવમાં (પરઘરમાં) ન જાય તેમ કરવા માટે જે શુભ પ્રયત્ન કરવો ઘટે તે ટુંકામાં બતાવ્યો છે અને દરેક વસ્તુને જુદું જુદું રૂપ આપેલું છે. ભેદજ્ઞાનરૂપ કુંજ, શુદ્ધ શ્રદ્ધાનરૂપ પુખ્યમંડ૫, શુભભાવરૂપ ચંદનાદિકનું વિલેપન, અનુભવજ્ઞાનરૂપ પ્રેમરસ, સમતારૂપ મીઠાઈ ને મેવા–આ બધાં ઉત્તમ સાધન સહિત હારી ગાવાનું સૂચવ્યું છે.
પદ ૪૮ મું,
(રાગ–બંગલે કાશી) જગમેં ન તેરા કેઇ, નર દેખહું નિહચું જોઈ. આ, સુત માત તાત અરૂ નારી, સહુ સ્વારથકે હિતકારી; બિનસ્વારથ શગુ સેઇ, જગમેં ન તેરા કે ઈ. ૧ તું ક્રિત મહા મદમાતા, વિષયન સંગ મૂરખ રાતા; નિજ અંગકી સુધબુધ ખેઇ, જગમેં તેરા કેઈ. ૨ ઘટનાનકલા નવ જાકું, પર નિજ માનત સુન તા; આખર પછતાવા હેઈ, જગમેં ન તેરા કેઇ, ૩ નવિ અનુપમ નરભવ હારે, નિજ શુદ્ધ સ્વરૂપનિહારે અંતર મમતામલ ધઇ, જગમેં ન તેરા કેઇ. ૪ પ્રભુ ચિદાનંદકી વાણ, ધાર તુનિ જગ પ્રાણ; જિમ સફલ હેત ભવ દેઈ, જગમેં ન તેરા કઈ ૫