SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૯) અલિહારી છે. તેના વ્યાખ્યાન આ એક મુખે કરી શકાય તેમ નથી. ૭ સાર–આ સ્તવન રહસ્યપૂર્ણ છે. તેમાં જિનવાણીનું સ્વરૂપ અહુ સ્કુટ કર્યું છે. એ વર્ણન ખાસ લક્ષપૂર્વક વાંચવા લાયક છે. અને એ વાણી સાંભળવાને અવસર કેમ પ્રાપ્ત થાય ? એને માટે નિરંતર ચાહના (ઇરછા) રાખવાની છે. એ વાણીની વ્યાખ્યા કરવાની ચિદાનંદજી મહારાજ પણ અશક્તિ બતાવે છે. તે પછી આ સારમાં તે કયાંથીજ કરી શકાય? પદ ૬૯ મું. પુરવ પુન્ય ઉદયકર ચેતન ! નીકા નરભવ પાયારે. પુઆંકણી. દીનાનાથ દયાળ દયાનિધિ, દુર્લભ અધિક બતાયા રે; દશ દ્રષ્ટાંતે દેહિલ નરભવ, ઉત્તરાધ્યયને ગાયા રે. પુ. ૧, અવસર પાય વિષયરસ રાચત, - તે તે મૂઢ કહાયા રે; કાગ ઉઠાવણુ કાજ વિ. જિમ, હાર મણિ પછતાયા રે. પુ૨ ( ૧ સારા-શ્રેષ્ઠ.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy