________________
(૪)
વ્યાખ્યા—જગમાં સર્વત્ર હુઢી જોયું તેા જગતથી નિરાળા-નિઃસ્પૃહી સંત સાધુજના કાઈ વિરલાજ દીસે છે. જેમનુ અંતર સમતારસથી ભીનું રહે છે, તેથીજ જે ખડન મંડનની ધાંધલમાં પડતાજ નથી. દૃઢ વૈરાગ્યયેાગે એવી નિરૂપયાગી અથવા અલ્પ ઉપયેગી વાતથી પાતે ઉઢાસીન યા મધ્યસ્થ રહે છે. તેવા સંત સાધુજના જ અવિનાશી પરમાત્માના ઘરની વાતે જાણી શકે છે. તેવા સમભાવી મહાત્માજ પરમાત્માના સ્વરૂપને તથા તેમની પવિત્ર આજ્ઞાઓને યથાથ સમજવા, સદૃહવા ને આચરવા ખરા અધિકારી ( પાત્ર ) હાઇ શકે છે. (૧)
જે સંત જના રાજા તથા રકને પક્ષપાત રહિત સમાન ભાવથી જોવે છે, તેમના વચ્ચે ભેદભાવ (અંતર) રાખ્યા વગર તેમને થેાચિત હિતાપદેશ આપે છે, 'સાનાને અને પથ્થરને સમાન લેખવે છે, એટલે ગમે તેવી કિંમતી ચીજ ઉપર લલચાતા નથી પણ તેની ઉપેક્ષા કરે છે, તેમજ જે કાળી નાગ સમી વિષયવિકારથી ભરેલી નારીના સ`ગ-પ્રસંગ કે વિશ્વાસ કરતા નથી, તેવા ખડ્ગસમા કઠણુ વ્રતને પાળનારાજ મેાક્ષના અષિચારી અને છે, તેમનેજ અક્ષય સુખ મળી શકે છે. (૨)
સ્વનિ'દા કે સ્વસ્તુતિ થતી શ્રવણે સુણીને જે હ-શાકને પારતા નથી, પણ કેવળ નિજસ્વરૂપમાં રમણતા કર્યાં કરે છે. એવા સાચા યાગીશ્વરા સદા ચઢતા પરિણામે ગુણિમાં આગળ વધે છે. એવા સતનેજ સ્વપરને તારી શકે છે. (૩)
જેઓ ચંદ્ર સમી શીતળતાને પ્રસારે છે, સાગર સમી ગંભીરતાને ધારે છે, સંયમનું પાલન કરવામાં ભાર’ૐ સરખી