SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે. આત્મા જે કે કર્મવશ ઉલટપુલટ થાય છે પણ તેને યુવભાવ તે બધા જ રહે છે. એવા વિશુદ્ધ આત્માની શોભા કહી શકાય તેમ નથી. એ તે એક અનુપમજ છે. પદ ૪૦ મું. " (રાગ–પ્રભાતી) ઐસા જ્ઞાનવિચારે પ્રીતમ!ગુરૂગમ શેલી ધારી રે , સ્વામીકી શભા કરે સારી, તે તે બાળકુમારી રે; જે સ્વામી તે તાત તેહને, હો જગત હિતકારી રે. સા. ૧ અણ દીકરી જાઈ બાળા, * બ્રહ્મચારિણી ભરે રે, પરણાવી પૂરણુ ચદાથી, એક સેજ નવિ સેવે રે સા, ૨ અણ કન્યાકા સુત વળી જાયે, કે દ્વાદશ તે વળી સાઇ રે; તે જગ માહે અજન્મા કહીએ, , કરતા તાસ નહીં કેઇ રે. રીલા. ૩ માત તાત સુત એક દિન જનમે, છેટે બડે કહાવે રે
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy