SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૧ ) ૫૪ ૫૬ મુ. શ્રી ચદ્રપ્રભુનું સ્તવન. (રાગ—સાયણી) સરણ તિહારે ગહી છે, ચંદા પ્રભુજી ખે; સરણ તિહારે ગહી છે. એ આંકણી, જનમ જરા મરણાદિક કેરી, પીડા અહુત સહી છે. ચંદા પ્રભુ॰ ૧ પરદુઃખભંજન નાથ બિરૂદ તુમ, તાતેં તુમકુ` કહી છે. ચંદા પ્રભુ૦ ૨ ચિદાનંદ પ્રભુ તુમારે દરસથી, વેદના અશુભ દહી છે. ચંદા પ્રભુ૦ ૩ અથ—હે ચંદ્રપ્રભ-પ્રભુજી ! મેં તમારૂં શરણુ ગ્રહણ કર્યું છે. હૈ પ્રભુ ! મે* આજસુધીમા જન્મ જરા ને મરણુની પીડા અનતા ભવમાં બહુ સહન કરી છે: (૧) હે પ્રભુ ! તમે પરદુ:ખભંજન-બિરૂદ ધરાવા છે. તેથી મારી પીડાની વાત મેં તમને કહી છે. (૨) હૈ જ્ઞાનાનંદી પ્રભુ ! તમારા દર્શનથી મારી અશુભ વેદના માત્ર નાશ પામી ગઇ છે. આ પ્રમાણે ચિદાનંદૅજી મહારાજ કહે છે. (૩) ( આ ટુંકુ સ્તવન ભાવનગરમાં બીરાજતા ચંદ્રપ્રભુ સમક્ષ અનાવ્યું હશે એવા સંભવ રહે છે.) સાર—આ નાના સરખા સ્તવનમાં ભાવ સારા ભર્યાં છે. ચંદ્રપ્રભુજીને આ આત્મા વિનંતિ કરે છે કે-હે પ્રભુ!
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy