________________
(૧૩૨) મેં તમારું શરણ ગ્રહણ કર્યું છે, મેં પૂર્વે અનંત કાળમાં અનંતા દુઃખ સહન કર્યા છે, પણ હવે પરદુઃખભંજન એવા તમે મળવાથી મારી એ ચિંતા દૂર થઈ છે અને અશુભ કમને ઉદય તે બાળી દીધે હેય-નષ્ટ કરી નાખે હેય એમ લાગે છે. પરમાત્માની ભક્તિમાં એકાગ્રતા થી એમ બનવા સંભવ છે. પરમાત્માને સાચે ભક્ત બે અશુભ ગતિ તે બાંધતેજ નથી અને બીજી અશુભ પ્રવૃતિઓને બંધ ન કરતાં શુભ પ્રકૃતિએજ બાંધે છે. માત્ર પરમાત્માની ભક્તિમાં તલ્લીન થવાની જ આવશ્યકતા છે. .
પદ પ૭ મું.
- ( રાગ-કેરો. ) સમજ પરી મેહે સમજ પરી, જગમાયા સબ જુઠી, મેહે સમજ પરી, એ આંકણું. કાલ કાલ તું ક્યા કરે મૂરખ, .
નાંહી ભરૂસા પલ એક ઘડી. જગ ૧ ગાફિલ છિન ભર નહી રહે તુમ,
શિરપર ઘુમે તેરે કાલ અરી. જગ ૨ ચિદાનંદ એ વાત હમારી પ્યારે,
જાણે મિત્ત મનમાંહે ખરી. જગ૦ ૩ અર્થ–હે પ્રભુ! હે જગદીશ્વર ! આ જગતની બધી માયા જુઠી છે, બેટી છે, વિનાશી છે, ફસાવનારી છે એમ