SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ (3) અવ્યાબાદ સુખના ભેાકતા અનેા. કુમતિ--કુલટાના સંગ તજી સર્વથા સતત સમતાને સેવવાથીજ સાચી શાંતિ પ્રાસ થાય તેમ છે. પદ ખીન્નું. ( રાગ—માર્ ) • પિયા નિજ મહેલ પધારારે, કરી કરૂણા મહારાજ પિયા॰ તુમબિન સુ‘દર સાહિબા રે, મા મન અતિદુ:ખ થાય; મનકી વ્યથા મનહી મન જાનત, કેમ સુખથી કહેવાય. ૧ બાળભાવ અમ વિસરી રે, ગ્રહો ઉચિત મરજાદ; આતમ સુખ અનુભવ કરી પ્યારે, ભાંગે સાદિઅનાદ.૨ સેવકી લજ્જા સુધી રે, દાખી સાહેબ હાથ; તા થી કરા વિમાસણ પ્યારે, અમ ઘર આવતનાથ. ૩ મમ ચિત્ત ચાતક ઘન તુર્ભે રે, ઇંસ્યા ભાવ વિચાર; ચાચક દાની ઉભય મિલ્યા પ્યારે, શાલેનઢીલ લગાર, ૪ ચિદાનંદ પ્રભુ ચિત્ત ગમી રે, સુમતાકી અરદાસ; નિજ ઘરઘરણી' જાણુકે ત્યારે, સફળ કરી અન આસ. ૫ ૩ ભાવા—સુકુલીન સમતા પેાતાના સ્વામીને સાદર વિનતિ કરે છે કે જે પ્રીતમ ! આપ કૃપા કરીને આપણા મહેલમાં ૧. મારા મનમાં ૩ અજ્ઞાનના ૩ બધી જ સ્ત્રી—ગૃહિણી ૪ સાદુ અન ત.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy