________________
(3)
અવ્યાબાદ સુખના ભેાકતા અનેા. કુમતિ--કુલટાના સંગ તજી સર્વથા સતત સમતાને સેવવાથીજ સાચી શાંતિ પ્રાસ થાય તેમ છે.
પદ ખીન્નું.
( રાગ—માર્ )
•
પિયા નિજ મહેલ પધારારે, કરી કરૂણા મહારાજ પિયા॰ તુમબિન સુ‘દર સાહિબા રે, મા મન અતિદુ:ખ થાય; મનકી વ્યથા મનહી મન જાનત, કેમ સુખથી કહેવાય. ૧ બાળભાવ અમ વિસરી રે, ગ્રહો ઉચિત મરજાદ; આતમ સુખ અનુભવ કરી પ્યારે, ભાંગે સાદિઅનાદ.૨ સેવકી લજ્જા સુધી રે, દાખી સાહેબ હાથ; તા થી કરા વિમાસણ પ્યારે, અમ ઘર આવતનાથ. ૩ મમ ચિત્ત ચાતક ઘન તુર્ભે રે, ઇંસ્યા ભાવ વિચાર; ચાચક દાની ઉભય મિલ્યા પ્યારે, શાલેનઢીલ લગાર, ૪ ચિદાનંદ પ્રભુ ચિત્ત ગમી રે, સુમતાકી અરદાસ; નિજ ઘરઘરણી' જાણુકે ત્યારે, સફળ કરી અન આસ. ૫
૩
ભાવા—સુકુલીન સમતા પેાતાના સ્વામીને સાદર વિનતિ કરે છે કે જે પ્રીતમ ! આપ કૃપા કરીને આપણા મહેલમાં ૧. મારા મનમાં ૩ અજ્ઞાનના ૩ બધી જ સ્ત્રી—ગૃહિણી ૪ સાદુ અન ત.