________________
(૧૬૫) સાત આઠ ભાવપૂરતેજ શેષ રહેલે જાણો. આ પર્વમાં સર્વ સમાં શિરમણિ એવું મહાસુખકારી કલ્પસૂત્ર ગુરૂમુખે સાંભળીને પિતાના મનુષ્ય જન્મને સફળ કરે. ૩.
આ પર્વમાં સર્વ સૈયો (જિનમંદિર) જુહારવા, સર્વ જીવોની સાથે ખમત ખામણા કરવા અને યથાશક્તિ સ્વામીવાત્સલ્ય કરવું. તેમજ અઠ્ઠાઈ મહોત્સવ કરે. એમ કરીને દુર્ગતિના દ્વાર તે બંધ જ કરી દેવા. ચિદાનંદજી મહારાજ કહે છે કે-મનના ભાવ પૂર્વક આ પ્રમાણે કરનારા શ્રી સંઘને શાસનદેવ જરૂર સહાય કરે. ૪.
નોંધ-આ ચાર સ્તુતિ પર્યુષણ પર્વમાં કરવાના કૃત્યો બતાવનારી છે. તે કઠે કરવા લાયક અને પર્યુષણમાં કહેવા લાયક છે. તેમાં બતાવેલા કૃત્યે યથાશક્તિ કરવા લાયક છે. પર્યું ષણ પર્વ આવે ત્યારે પ્રમાદ તજીને આ સ્તુતિમાં બતાવેલા કૃત્ય કરવા માટે સાવધાન થઈ જવાની આવશ્યકતા છે કે જે કુયે આત્માનું સંપૂર્ણ હિત કરનારા છે.
પદ ૭૧ મું.
( રાગ-સોરઠ ) કયા તેરા કયા મેરા,
પારે સહુ પડાઈ રહેગા, ક્યા તેરા આંકણું. પંછી આપ ફિરત ચિહું દિશથી, તરૂવર રેન વસેરા; સહુ આપણે આપણે મારગ,
તે હેત ભેરકી વેરા. પ્યારે. ૧ ૧ પક્ષી. ૨ રાત્રી. ૩ સવારે.