SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચિદાનંદજી મહારાજનુ ટુક જીવન. (શ્રી ચિદાનંદજી કૃત પ્રશ્નોત્તર સ્નમાળાની પ્રસ્તાવના ઉપરથી.) શ્રી કપૂરચંદજી અપરનામ શ્રી ચિદ્દાન ંદજી મહારાજ આ વીશમી સદીમાંજ વિદ્યમાન હતા, એમ તેમની અનેક કૃતિએથી જણાય છે. આનંદઘનજી મહારાજની પેઠે તેઓશ્રી પણ અધ્યાત્મ શાસ્ત્રના રસિક અને અધ્યાત્મ તત્ત્વમાં નિપુણુ હતા, એ વાતની તેમની કૃતિઓ સારી રીતે સાક્ષી પૂરે છે, તેમણે અનાવેલી કૃતિઓમાં ચિત્તાન'દ મહાતેરી, સ્વાદયજ્ઞાન, પુદ્દગળ ગીતા, છૂટક સરૈયા, હિતશિક્ષાના દુહા તેમજ પ્રશ્નોત્તરમાળા મુખ્ય છે. તેમની બધી કાવ્ય રચના સરલ અને અંગભાર જણાય છે. દરેક કૃતિમાં કાવ્યચમત્કૃતિ સાથે અ`ગોરવ અપૂર્વ હાવાથી તેમની સકળ કૃતિ હૃદયંગમ છે, તેમના પ્રત્યેક પદ્યમાં અધ્યાત્મ માર્ગના ઉપદેશ સમાયેલા છે. તેઓશ્રી અષ્ટાંગ ચેાગના સારા અભ્યાસી હતા, તેથી તેમનામાં ઉત્તમ પ્રકારનું ચેાગખળ હતું, તેમજ કોઈ અજબ પ્રકારની શક્તિ-સિદ્ધિ વિદ્યમાન હતી, એમ સભળાય છે. તે તીથ પ્રદેશમાં વિશેષવાસ કરતા હતા એમ અનુમાન થાય છે. શત્રુજય અને ગિરનારમાં તે અમુક ગુફા કે સ્થાન તેમના પવિત્ર નામથી અત્યારે ઓળખાય પણ છે. શ્રી સમેતશિખરજી ઉપર તેમના દેહાંત થયા છે, એવી દંતકથા સંભળાય છે. તે બહુ નિઃસ્પૃહી
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy