SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ નયના સર્વે અંગની સાધના જેમાં હોય તેજ સર્વિસ કથિત મત કહી શકાય. ચિદાનંદજી મહારાજ કહે છે કેએ તે એક જિનમાર્ગ જ છે, પણ તેને ખેજ-તપાસ કરનાર વિવેછે હેય તેજ પામી શકે, બીજા અલ્પમતિઓ કે એકાંતવાલીએ પામી શકે નહીં. (૫) - સાર–આ પદમાં જુદા જુદા દર્શનકારે શું કહે છે? પિતાના મતનું રહસ્ય શું બતાવે છે ? તે સ્પષ્ટ કરેલ છે. શુદ્ધ ચેતના કહે છે કે હે વીતરાગ પ્રભુ! સાચે માર્ગ કઈ બતાવતા નથી. એ બધા એક નયને અપેક્ષીને બનેલા દર્શને છે. તેથી તેમાં સ્વાદ્વાદપણું નથી. સર્વ નયને સાર લઈને બનેલ તે એક હે પ્રભુ ! તમારૂં જ દર્શન છે, પણ તે મળવું સહેલું નથી. જે ખરેખરા વિવેકપૂર્વક માર્ગ શોધનારા હોય છે તેજ પામી શકે છે. આપની કૃપાથી મને તેને કાંઈક ભાસ થયે છે. પદ ૩૪ મું. - (રાગ–આશાવરી) આબધુ બેલિ નયન અબ યે, પ્રિય મુદ્રિત કયા સેવે. અબધુ આકણ. એહ નિદ સેવત તુ ખેયા, સરવસ માલ અપાયું "પાંચ ચાર અજહુલેથ લુટત, - તાસ મરમ નંહિ જાણુ, અબધુત્ર ૧
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy