________________
(૩૬)
ચિદાનંદજી કહે છે કે એવી આશામક મૂર્તિ એ શિવાલી માતાના પુત્ર નેમિનાથ૭ની છે. તેનું હે ભવ્ય છે ! અહેનિશ સ્મરણ, વંદન, પૂજન ને સ્તવન કરો. ૪. - સાર-પ્રભુના અંગ તથા ઉપાંગને આપેલી આ ઉપમા
અતિશકિતવાળી તે સમજવાનીજ નથી, પરંતુ બીજા ઉપમા દેવા લાયક પદાર્થ જગતમાં ન હોવાથી આ વસ્તુઓની ઉપમા આપેલી છે, તે ખરી રીતે રહીનેપમા છે.
પ્રભુના અોપાંગની શોભા તે અનુપમેય છે. શ્રી ભકતામર સ્તવમાં ૨ ગતિમિર પામી. એકાવ્યમાં પ્રભુના શરીરમાં રહેલા શાંતચિવાળા પરમાણુના રક જેવા બીજા પરમાણુઓ જ જગતમાં નથી એમ કહીને પ્રભુ સમાન અન્ય કેઈનું રૂપ આ જગતમાં નથી એમ સિદ્ધ કર્યું છે.
પદ ૧૬ મું..
(રાગ ભૈરવ.). વિરથા જન્મ ગમાયે મૂરખ ! વિરથાએ આંકણુંરચકન સુપરસ વશ હોય ચેતન,
અપને માલ નસા પાંચ મિથ્યાત ધાર તુ અજહું,
સાચ ભેદ નવિ પા. મૂરખ૦ ૧
૧ અ૫ ૨ હજી.