SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) ચિદાનંદજી કહે છે કે એવી આશામક મૂર્તિ એ શિવાલી માતાના પુત્ર નેમિનાથ૭ની છે. તેનું હે ભવ્ય છે ! અહેનિશ સ્મરણ, વંદન, પૂજન ને સ્તવન કરો. ૪. - સાર-પ્રભુના અંગ તથા ઉપાંગને આપેલી આ ઉપમા અતિશકિતવાળી તે સમજવાનીજ નથી, પરંતુ બીજા ઉપમા દેવા લાયક પદાર્થ જગતમાં ન હોવાથી આ વસ્તુઓની ઉપમા આપેલી છે, તે ખરી રીતે રહીનેપમા છે. પ્રભુના અોપાંગની શોભા તે અનુપમેય છે. શ્રી ભકતામર સ્તવમાં ૨ ગતિમિર પામી. એકાવ્યમાં પ્રભુના શરીરમાં રહેલા શાંતચિવાળા પરમાણુના રક જેવા બીજા પરમાણુઓ જ જગતમાં નથી એમ કહીને પ્રભુ સમાન અન્ય કેઈનું રૂપ આ જગતમાં નથી એમ સિદ્ધ કર્યું છે. પદ ૧૬ મું.. (રાગ ભૈરવ.). વિરથા જન્મ ગમાયે મૂરખ ! વિરથાએ આંકણુંરચકન સુપરસ વશ હોય ચેતન, અપને માલ નસા પાંચ મિથ્યાત ધાર તુ અજહું, સાચ ભેદ નવિ પા. મૂરખ૦ ૧ ૧ અ૫ ૨ હજી.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy