SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ (8) જીયો ચેતન !. હું આત્મા ! પૂપુન્યના ઉદયથી આ ગ્રેષ્ઠ નભવ ત પામ્યા છે. 11 દીનજનાના નાથ, પરમ દયાળુ અને યાસમુદ્ર એવા પરમાત્માએ ના મનુષ્યજન્મને અત્યંત દુર્લભ થતાન્યેા છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં તેની દુર્લભતાના દશ દ્રષ્ટાંતે કહીને આ વાતને સ્પષ્ટ કરેલી છે. ૧. હવે આ મનુષ્ય જન્મમાં આવા સુંદર અવસર પામ્યા છતાં જે પ્રાણી નિષયરસમાં રાચે છે, તેને શાસકાર મહામૂર્ખ હે છે અને તે પ્રાણી કાગડાને ઉડાડવાને ચિન્તામણિ ફૂંકી ઢનાર માાણની જેમ પાછળથી પસ્તાય છે. ૨. નદીમાં પડેલા પાષાણા અથડાતાં પીટાતાં જેમ ગાળ થઈ લય છે, તેમ મા પ્રાણી અનેક જાતિમાં અનેક ગતિમાં અનેક પ્રકારના દુ:ખ સહેતા સહેતે અામનિજાતિના અળવર્ડ અપ થે—સાત રાજ ઉપર તે આવ્યા છે, હુવે આગળ અરી વાટ (સ્રાંત રાજ જેટલી) રહી છે તે જેણે કાંઈપણ માહ ઘટાડ્યો હાય–દશનમેહનીના ક્ષય, ઉપશમ કે ક્ષયામ કીમ સમકિત પ્રાપ્ત કર્યું હાય તેને માટે સુગમ છે સ્હેલી છે. ૩. હું ચેતન ! દેવ, નારક, મનુષ્ય ને તિય સ—આ ચાર ગતિમાં માથાનું દ્વાર–જ્યાંથી મેાક્ષ જઈ શકાય તેવા માગતેવું સાધન તા આ મનુષ્યશરીરજ છે કે જેની ઈચ્છા-જેની પાસે અનગળ' ઋદ્ધિ છે એવા દેવા (ઇંદ્રો) પણ કરી રહ્યા છે. ૪ ૧ ૪થા નીચે આપી છે.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy