SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) તુમકું વન શીખા તુમ તે, ઓરકું સમજાવો. સા. ૩ વાકે વસવરતિ તુમ નાયક, જે જે વિધ દુઃખ પાવે; તે સહુ છાને નહીં કેઉ મેથી, કહેલું પ્રગટ કહાવે. સા૪ ચિદાનંદ સુમતાને વચન મુન, , ભેજે હે હરખ વધા; તુમ મંદિર આવત પ્રભુ પ્યારી, કરીએ ન મન પછતાવે. સા. ૫ અર્થ-સુમતા આત્માને કહે છે કે-“હે સાહેબ ! હે સ્વામી! તમે મારે મહેલે પધારે. મારી વિનતિ સ્વીકારે. હું મસ્તક નમાવી હાથ જેને કહું છું કે તમે મને વિરહાગ્નિથી બળતીને ન બાળે. તમે મારી સામું જોઈ જોઈને હસે છે, પણ હે નાથ ! એમ કરીને તમે બળતા ઉપર લુણ શા માટે લગાડે છે ? . - હે પ્રિય ! મને તજી દઈને તમે મારી શેક્ય કુમતાને ઘરે વગર બોલાવ્યા જાઓ છે, પણ જે કારણથી મારી ઉપર આપને મહેર (કૃપા) આવતી નથી એ મારે શું અપરાધ છે? શી ચૂક છે? તે બતાવે કે જેથી હું તે ભૂલ સુધારૂં. ૨ સાહેબ ! અતિ કુટિલ (પ્રપંચી) એવી કુમતાને વશ
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy