________________
(૧૬) તુમકું વન શીખા તુમ તે,
ઓરકું સમજાવો. સા. ૩ વાકે વસવરતિ તુમ નાયક,
જે જે વિધ દુઃખ પાવે; તે સહુ છાને નહીં કેઉ મેથી,
કહેલું પ્રગટ કહાવે. સા૪ ચિદાનંદ સુમતાને વચન મુન, ,
ભેજે હે હરખ વધા; તુમ મંદિર આવત પ્રભુ પ્યારી,
કરીએ ન મન પછતાવે. સા. ૫ અર્થ-સુમતા આત્માને કહે છે કે-“હે સાહેબ ! હે સ્વામી! તમે મારે મહેલે પધારે. મારી વિનતિ સ્વીકારે.
હું મસ્તક નમાવી હાથ જેને કહું છું કે તમે મને વિરહાગ્નિથી બળતીને ન બાળે. તમે મારી સામું જોઈ જોઈને હસે છે, પણ હે નાથ ! એમ કરીને તમે બળતા ઉપર લુણ શા માટે લગાડે છે ? . - હે પ્રિય ! મને તજી દઈને તમે મારી શેક્ય કુમતાને ઘરે વગર બોલાવ્યા જાઓ છે, પણ જે કારણથી મારી ઉપર આપને મહેર (કૃપા) આવતી નથી એ મારે શું અપરાધ છે? શી ચૂક છે? તે બતાવે કે જેથી હું તે ભૂલ સુધારૂં. ૨
સાહેબ ! અતિ કુટિલ (પ્રપંચી) એવી કુમતાને વશ