SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) થઈને તમે શા માટે લેકેને હસાવે છે? કે આપને હસે છે તે જુઓ. વળી તમને તમારી ફરજ કે શીખવે (સમજાવે કેમકે તમે તે બીજાઓને સમજાવે એવા વિચક્ષણ છે. ૩. હે નાયક ! એ મુમતાને વશવત્તિ થઈને તમે જે જે (અનેક પ્રકારના) દુઃખ પામ્યા છે તે મારાથી કાંઈપણ છાના નથી; શા માટે તે વાત મારી પાસે પ્રગટ કરે છે! કહેવરાવો છો?૪ આ પ્રમાણેના સુમતાના ખરી લાગણના વચને સાંભબનીને આત્માના ધ્યાનમાં તેની અરજ સાચી લાગી, તેથી તેમના મનને ભાવ જાણુને ચિદાનંદ મહારાજે સુમતાને વધામણી એકલી કે હે પ્રભુની.(સ્વામીની) પ્યારી! તારે ઘરે તારા સ્વામી પધારે છે, માટે હવે મનમાં પસ્તા (શેક) કરીશ નહીં. ૫. સાર-આ પદમાં સુમતાએ પિતાના સ્વામી આત્માને કુમતાને ત્યાં જતા બંધ કરવા અને પિતાને ત્યાં પધારવા વિનવ્યા છે પ્રસંગે મુમતાના આજસુધીના સંગથી થયેલી હાતિએ ગર્ભિત રીતે સૂચવી છે. તેના એવા અસરકારક કથને આત્માના હૃદયમાં અસર કરી તેથી તેને એ ભાવ સમજી જઈને ચિદાન દે સુમતાને વધામણ મોકલી કે તારા સ્વામીએ તારે ત્યાં આવવાને નિરાધાર કર્યો છે તેથી હવે શક સંતાપ કરીશ નહીં. (અહીં પસ્તા શબ્દ શેકવાચક છે.) | નેટ-(બારમું પદ-આજ સખી મેરે વાલમા, નિજ મંદિર આયે. એ આની પછી બનાવ્યું લાગે છે. )
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy