Book Title: Bhavad Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot
Catalog link: https://jainqq.org/explore/004522/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ CHIAS OILS -વૈધ મોકુળલાલ ચુળીલાલ ધામી છે ASTRO Oo967 ain Education International For private & Personal | NA BOLE Page #2 -------------------------------------------------------------------------- ________________ ભાવ શાહ લેખક : વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી : પ્રકાશક : - નવયુગ પુસ્તક ભંડાર બુકસેલર્સ : : પબ્લિશર્સ નવા નાકા રોડ રાજકેટ-૩૬૦૦૦૧ ::: [સૌરાષ્ટ્ર) Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : મહેતા નવિનચંદ્ર માહનલાલ નવયુગ પુસ્તક ભડા ૨ નાકા ાડ, ૧લે માળે રાજકોટ-૩૬૦૦૦૧ : [સૌરાષ્ટ્ર] નવા * (c) વૈદ્ય માહનલાલ ચુનીલાલ ધામી * પુનઃમુદ્રણ : ચોથું [ ૧૯૮૧ ] મિત રૂા. ૧૮-૦૦ ઃ મુદ્રકઃ બિપિન એન. ગ્રાઉ બિપિન પ્રિન્ટ રી ૩. સારા ૩૮૨૩૨૦ જ અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ તપ, ધર્મ અને કર્તવ્ય પ્રત્યે જેઓ સદાય જાગૃત રહ્યાં છે તે મારા પરમ પૂજ્ય ગં. સ્વ. સ્વ. શ્રી ચંપાબેન સેમચંદ શાહ ઉનાવા વાળાનાં આત્માને સાદર સમર્પિત Page #5 -------------------------------------------------------------------------- ________________ ને સરકાર વૈદ્ય મેહનલાલ ચુનીલાલ ધામી રચિત પુસ્તકે h૯ - ૦૦ ભેદની ભીતરમાં ૨–૦૦ નટરાજ : અંજના ૨૬-૫૦ પ્રેતનું રહસ્ય ૨૩-૦૦ નટરાજ : મેખ પુત્ર ૨૦-૦૦ નંદિની શાહ, ૨૧-૫૦ પાયલ બાજે કલ્યાણી ૨૨-૫૦ રૂપકોશા : રાજનર્તકી ૨૨-૫ પાયલ બાજે ઃ ઈલાચિ ૨૨–૫૦ રૂપકેશા : સ્થૂલભદ્ર ૨૦-૦૮ નિધપતિ ૨૬-૫૦ સિદ્ધવૈતાલ : રહિણ ! ૧૮-૦૦ રજની રંગભરી ૨૬-૫૦ સિદ્ધ વૈતાલ : અનંગલેખા ! ૧૮-૦૦ સંસાર ચાલ્યા જાય છે ૨૭-૦૦ સિદ્ધવૈતાલ : માયાપુરી ૧૮-૦૦ સંસાર એક સ્વપ્ન ૨પ-૦૦ પુજે પાવર ૧૮-૦૦ સૌભાગ્ય કે કશું ૧૬-૦૦ સ્મરણ માધુરી ૧૬-પ૦ રાજનંદિની ૨૮-૦૦ દેરા શાહ ૧૫–૦૦ સ્નેહપ્રિયા ૨૮-૦૦ ભાવડ શાહ ૧૩–૫૦ તરંગલાલા ૨૦-૦૦ જાવડ શેઠ ૧૦-૫૦ અંજનાસુંદરી ૨૦-૦૦ સુઈશન શેઠ ૧૦૦ પુણ્યપ્રભાવ ૧ લો ૧૯-૦૦ એ ગૌરી એ સાંવરી ૧૫-૨૦ પુણ્યભાવ ર જે ૧૮-૫૦ પ્રિયંકર ૧૦-૦૦ ચર સમ્રાટ ૨૦-૦૦ ભવબંધનઃ મલયસુંદરી ! ૧૦-૦૦ આર્ય લલિતાંગ ૨૦-૦૦ ભવબંધન : ૧૦-૨૫ નાથ અનાથ મહાબલકુમાર ! ૧૪-'૩૫ ૧ ૧૪ ૭૫ નમિ જ - * નવયુગ પુસ્તક ભંડાર : જેકેટ : ૩ ૦૦૧ , નવા નાકા રાહ [સોરાષ્ટ મામલે ના નામ . .. - Page #6 -------------------------------------------------------------------------- ________________ થોડી પળો માટે સૌરાષ્ટ્રનો ભૂતકાલિન ઈતિહાસ ઘણો જ ભવ્ય, ગૌરવવન્ત, પ્રેમ, ત્યાગ, શૌર્ય અને ભક્તિથી સભર ભરેલે પડયો છે. સૌરાષ્ટ્રની ધરતીમાં આવેલાં નાના મોટા પ્રત્યેક ગામડાનાં હૃદયમાં તેના ભૂતગૌરવ સંસ્મરણે દટાયેલાં પડયાં છે. જેમ પાદરે પાદરે ઉભેલા પાળીયાઓ પાછળ પ્રેમશૌર્યની એકાદ કથા ભરી પડી છે તેમ ઘરેઘરના પાયામાં પણ ભાવના અને સમર્પણની કહાણીઓ ધરબાયેલી છે. એવી જ એક મરદાનગીભરી ઐતિહાસિક કહાણી આ પુસ્તકમાં ગુંથવા માં આવી છે. જેને આજ આપણે મહુવા તરીકે ઓળખીએ છીએ તેનું પ્રાચીન નામ મધુમતી નગરી હતું અને તે કાળે સમગ્ર રાષ્ટ્ર ૫૨ સમ્રાટ વીર વિક્રમની આણ ફરતી હતી. મહારાજ વિક્રમાદિત્યે જે વણિકને મધુમતિ નગરી મિત્ર ભાવે અને તેના ગુણનીય પૂજા રૂપે આપેલી તે પુરુષ સૌરાષ્ટ્રની ધરતીને એક પ્રમાણિક અને અટલ નિશ્ચય બળવાળો વેપારી ભાવડ શાહ. ભાવડ શાહ આવી પડેલી વિપત્તિ એનો કેવી રીતે મુકાબલે કરે છે તે વાત આ નવલકથાના અંગ સમાન છે. ખરેખર, ધર્મ પ્રત્યે અચળ શ્રદ્ધા રાખનારાઓ ગમે તેવી વિપત્તિને ધોળીને પી જતા હોય છે...ભા વડ શાહના જીવનની સાચી સુવાસ એ આદર્શમાં જ પડી છે. આજ આ કથાની બીજી આવૃત્તિ થાય છે. ભાવડ શાહને પુત્ર જાવડ પણ ઘણું જ ગૌરવભર્યું પાત્ર છે. એના જીવનનાં પ્રસંગે ખૂબજ પ્રેરક છે... જાવડશેઠ” રજુ કરવાની મારી આશા સફળ થઈ છે. આ કથામાં મુણ દેવ રહી ગયા હોય તે બનવા જોગ છે... Page #7 -------------------------------------------------------------------------- ________________ કારણ કે ઝડપી ગતિમાં કઈ વાર આવું બની જતું હોય છે. આમ છતાં ખૂબજ કાળજી રાખી છે. આ કથા મારી અગાઉની કથાએ માફક અવશ્ય વાચક વર્ગને પ્રિય થઈ પડશે એવા વિશ્વાસ સાથે અને વાચક મિત્રોના સદ્દભાવ પ્રત્યેની અટલ શ્રદ્ધા સાથે હું સર્વને આભાર માનવાની આ તકમસ્તકે ધારણ કરી લઉં છું. ત્રીજી આવૃત્તિ વખતે આ કથાની આજ ટૂંકગાળામાં ત્રીજી આવૃત્તિ થાય છે. ગુજ.. રાતના વાંચકો મારી કથાઓને પિતાની માની મને મહાન પુરસ્કાર આપે છે. તેમ હું માનું છું. આ કથાનક નરનાર બન્નેને પ્રિય થઈ પડયું હતું અને લેકે એ મારા પર અભિનંદનનાં ફૂલ વેર્યા હતાં. હું સર્વ વાચક સમુદાયને હાર્દિક આભાર માનું છું. સં. ૨૦૩રના ભાદરવા સુદ ૮). વૈદ્ય મેહનલાલ ચુનીલાલ ધામી રાજકેટ ચોથી આવૃત્તિ વેળાએ ભાવડ શા હની ચોથી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. મારા. પિતાશ્રીએ પ્રસ્તાવનામાં કથા વિષે પિતાની મનભાવના વ્યક્ત કરી છે. ગુજરાતી વાંચક સમુદાયે આ કથાને પિતાની માનીને જે પ્રેમ દર્શાવ્યું છે તે ભૂલાય તેમ નથી. ગુજરાતી વાંચકોને આ પળે હું આભાર માનું છું. આજ મારા પિતાશ્રી હયાત નથી છતાં તેમની અમરકૃતિએ ગુજરાતી વાંચકેના હૈયે વસેલી છે અને પ્રેરણા આપી રહી છે. તે અતિ ગૌરવની વાત છે. સંવત ૨૦૭: આસો સુદ ૧૦ ) કરણપરા, કિશોરસિહજી રોડ. ધામીનિવાસ, વિમલકુમાર મેહનલાલ ધામી રાજકેટ-૩૬૦૦૦૧ WWW.jainelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ ભા વ ડ શા હ [ઐતિહાસિક નવલકથા] Page #9 -------------------------------------------------------------------------- ________________ અ નું મ : પૃષ્ઠ ૧૦૧ ૧૧૪ ૧૨૬ -: પ્રકરણ ૧ વેપારનો દાવ ૨ ભાગ્યની રમત ૩ માનવી કે દેવ ? ૪ ભાઈ બહેન ૫ વિયેગના અશ્રુ ૬ નારાયણ છ દર્દમાં આનંદ ૮ મિત્રનાં લગ્ન ૯ રાજાને સાથે ૧૦ જાળ તુટી ગઈ ૧૧ જાળ સામે જવા ૧૨ મધુર સ્વનિ ૧૩ આવું ન શોભે ૧૪ કઠણ માનવી ૧૫ ભવિષ્ય વાણી ૧૬ મિત્ર-મિલન ૧૭ હાટડી માંડી ૧૮ લખી ૧૯ બહેન આવી... ૨૦ મલકચંદ ૨૧ પમાંથી માણસ ૨૨ બહેનનું સુખ ૨૩ સેગડી ઊંધી પડી ૨૪ સાધનાની ભેટ ૨૫ રાજપદ ૨૬ વાદળ વિખરાયાં ઉપસંહાર ૧૩૯ ૧૫૨ ૧૭૮ ૧૯૨ ૨૦૧૭ જ જ જ જ ૨૧૪ ૨૮ ૩૦૧ ૩૧૪ ૩૨૭ ૩૩૯ ૩૪૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ Page #11 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ને શ ર ણે ગ ચે લા એ ને દુઃખ, દર્દ કે વિપત્તિ કદી પણ અકળાવતાં નથી... કારણ કે ધર્મ પોતે જ એનું રક્ષણ કરે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ વેપારના દાવ ! જે કાળની આ કથા છે તે કાળ આ દેશ માટે સુવર્ણ યુગ ગણાતો હતો. તે સમયે માલવનાથ વીર વિક્રમાદિત્યની આણુ સમગ્ર ભારતમાં ફરતી હતી. વીર વિક્રમે પિતાના પચાસમાં વર્ષે શકના હુમલાએને ખતમ કર્યા હતા અને રાષ્ટ્રને નિર્ભય બનાવ્યું હતું. ભારતીય જનતાએ પિતાના પરદુઃખભંજન મહારાજાને શકારિનું બિરૂદ આપ્યું હતું. અને એ જ વર્ષે બાણુલાખ માળવાના સમર્થ સ્વામીને ચક્રવર્તિનુ ગૌરવ પ્રાપ્ત થયું હતું. વીર વિકમે સમગ્ર માલવ જનતાનું દેણું રાજકેષમાંથી લેણદારને ચૂકવી આપ્યું હતું અને તેઓ પરદુઃખભંજન તરીકે સમગ્ર રાષ્ટ્રમાં મશહુર બન્યા હતા. મહારાજ વિક્રમાદિત્યને જન્મ કાર્તિક શુદિ એકમના શુભ દિવસે હતો.....રાષ્ટ્રના તિષાચાર્યોએ વીર વિક્રમના એકાવનમાં વર્ષથી વિક્રમાદને પ્રારંભ કર્યો હતે. તે સમયે ધર્મ સંવત ચાલતો હતો અને તેને લગભગ ચારહજારથી વધારે વર્ષ વીતી ગયાં હતાં..બીજે વીર સંવત ચાલતે હતો અને તેને માત્ર પાંચ વર્ષ પણ પુરાં થયાં નહોતાં.... આજ પણ વીર નિર્વાણુ સંવત ચાલુ છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શહ. વિક્રમની પ્રથમ સદીના પ્રારંભ કાળનો આ સમય છે. રાષ્ટ્રમાં અનેક નાનાં મોટાં રાજ હોવા છતાં સહુએ મહાપરાક્રમી વીર વિક્રમની આણુ મસ્તકે ધારણ કરી છે. જનતાને કોઈ પ્રકારની હાડમારીને અનુભવ થતો. જ નથી. ધનધાન્યનું ઉત્પાદન એટલા વિપુલ પ્રમાણમાં થતું હોય છે કે બારબાર દુષ્કાળ એકસાથે પડે તો પણ કેઈ ને. ભુખથી મેતને ભેટવું પડતું નથી. ભારતના વેપારીઓની સાખ અજોડ છે. નફાખેરી, ગારી, વધારે નફે લેવાની શેષણારી, ભેળસેળ વાળી પાપવૃત્તિ વગેરે કોઈ અનિટે વેપારીના જીવનમાં કે વર્તનમાં પ્રવેશી શક્યાં નથી. સમગ્ર ભારતમાં મોટાભાગનો વેપાર જૈન પરિવારોનાં હાથમાં હતો. જેનો ધર્માશ્રયે જીવતા હોવાથી પ્રમાણિકતાને ગુમાવવા કરતાં મોતને ભેટવાનું પસંદ કરતા હતા. જ્ઞાનની ઉજવળ રેખાઓ ચારે દિશાએ પથરાયેલી હતી. નાલંદા, તક્ષશિલા, વલ્લભીપુર, પૃથ્વસ્થાનપુર અવંતિ, પાટલીપુત્ર, મણિપુર વગેરે અનેક સ્થળે મહાનવિદ્યાલચે ચાલતાં હતાં. તક્ષશિલાના વિરાટ વિદ્યાલયમાં આરોગ્ય, દેહ વિજ્ઞાન અને ચિકિત્સાને અભ્યાસ કરનારા એક લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. એ સિવાય અન્ય કલાઓ, Page #14 -------------------------------------------------------------------------- ________________ વેપારનો દાવ ! અને શાને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણું મેટા પ્રમાણમાં હતી. રાજનીતિ, વૈદક, શસ્ત્રકલા, વાણિજ્ય, સંગીતશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઉદ્યોગશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, વ્યાકરણ, ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, કામશાસ્ત્ર, નૃત્યશાસ્ત્ર, નાટયશાસ્ત્ર, રસાયનશાસ્ત્ર વગેરે અનેક વિષયોનું જ્ઞાન વિવિધ વિદ્યાલમાં અપાતું હતું અને ઊતિણ થતા વિદ્યાર્થીઓને વિવિધ ઉપાધિઓ પ્રાપ્ત થતી હતી. કાગળ બનાવવાને ઉદ્યોગ કાશ્મીરમાં સૈકાઓથી વિકર્યો હતો. આમજનતા વહી–પડામાં એ કાગળને ઉપગ કરતી. પરંતુ ગ્રંથો, દસ્તાવેજો વગેરેમાં તામ્રપત્ર અને તાલપત્રને જ ઉપગ કરવામાં આવતો હતો. કારણ કે તાલ અને તામ્રપત્રની આયુષ્યમર્યાદા હજારે વર્ષની હતી. વ્યાપાર, ખેતી અને ઉદ્યોગ સમગ્ર રાષ્ટ્રમાં મુક્ત હતા. કોઈ કોઈના ધંધામાં ડખલ કરતું નહિ અને રાજ્ય કદી પણ એકહથુ વ્યાપાર અથવા તે પોતાના હાથમાં વેપારનો દોર પકડતું નહિ. તે કાળે એક સુંદર કહેવત પણ હતી કે જેનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી. લોકો પર કરભારણને કઈ માટે બે સ્વપ્નમાં પણ લાદવામાં આવતો નહોતે. કોઈ રાજા એકાદ કર વધારે નાખે અથવા રાજધનને કુમાર્ગે અપવ્યય કરે તો પ્રજારૂપી મહાજન તે રાજાને કાન પકડીને ગાદી પરથી ઉઠાડી મૂકતું. આમ છતાં રાજા બળવાન હોય અને મહાજન નિર્બળ હોય તે જનતા તેના રાજ્યને ત્યાગ કરીને ચાલી જતી. પરંતુ આવું ભાગ્યે જ બનતું. Page #15 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ ના રાજતંત્ર ધર્માશ્રિત હતું. પ્રજા પણ ધર્માશ્રિત હતી. અને મહાજનતંત્ર તેા ધમ ભાવનાના પાયા સમાન જ હતું, તે કાળે સનાતનધમ, જૈનધમ, શૈવધમ અને શક્તિધ સમગ્ર પ્રજા જીવનમાં આ ધમની મહા સરિતાએ રૂપે વહેતા હતા. બૌદ્ધધ જેટલા વેગથી ઉદય થયા હતા, તેટલા જ વેગથી તેને વિલય પણ થવા માંડયેા હતા. આર્થિક એકમે રૂપી જ્ઞાતિ સસ્થાઓ અનેક હતી. પર`તુ એ સવ વર્ણાશ્રમની છાયા નીચે જ વસતી હતી. લેાકેાનાં ચિત્ત ઉદાર, પ્રેમમય અને નિર્દોષ હતાં. સ્ત્રી જાતિની ઉત્પત્તિ વિશેષ હાવાથી એકથી વધુ પત્ની કરવાના રીવાજ થઈ પડયેા હતેા....પરંતુ મોટા ભાગના પુરુષા એક જ પત્ની રાખતા હતા. જ્યાં સુખ, સમૃદ્ધિ અને વૈભવ હાય ત્યાં વિલાસ આવે જ છે; અને જાતીય આકષ ણુ કયા યુગમાં અસ્ત થયું છે ? ગેરેય પાન, જુગાર, ગણિકાસંગ વગેરે દુષણ્ણા મેાટી માટી નગરીઓમાં હતાં જ....પર`તુ એ દુષણ રૂપે જ હતાં. કલા રૂપે નહિ'. એ દુષણને ભેગ બનનારાએ પણ એને પાપ જ માનતા હતા. ગણિકા જીવનના અનેક પ્રકાર હતા. એક ગણિકા તત્ર એવું હતુ કે જે અધિકારીઓને કામશાસ્ત્ર અને કૂટનીતિ શીખવતુ, ખીજું ગણિકાત...ત્ર રૂપચૌવનના વેપાર કરતું. આ કાળે નંક સ‘પ્રદાય ઘણા પવિત્ર ગણાતા હતેા. તેઓ કેવળ કલાનું જ વિતરણ કરવામાં પેાતાનું કચ્ માનતા. ૐ Page #16 -------------------------------------------------------------------------- ________________ વેપારના દાવ ! જનમતમાં ધૈય અને સમભાવના ગુણ વિકસેલે હતા. ગરીએ શ્રીમ'તને જોઈને કદી પણુ રાષે નહાતા ભરાતા અને શ્રીમ’ત ગરોએ પ્રત્યે ઉપેક્ષાભાવ નહેાતા રાખતા. સુખદુઃખનુ' મૂળ સ્રોત વર્ણ વ્યવસ્થા નહિ પણ કમ ફળમાં સમાયેલ હાવાથી ગરીબાઈ એ ગુના નહાતા અને અમીરી એ પાપ નહોતુ. અને વધારે ઉત્તમ વસ્તુ તેા એ હતી કે રહેણી કરણીમાં સહુ સરખા જ રહેતા. ધનવાને દાનધમ ને મહત્વ આપીને પેાતાનુ ધન અન્યના કલ્યાણ અર્થે છે એવું દર્શાવી શકતા હતા. અને ગુણ-અવગુણ તે સાથે જ હાય છે. એક હજાર ઉદાર માનવીમાં એકાદ કૃપણ પણ હાય....! લેાકનેતા રૂપે તે કાળે સ્વાર્થા ધ કે સત્તાંધ માણસે હતા જ નહિ....ત્યાગી, સાધુએ, મુનિવરે, સતે। અને ભક્તો જ હતા. તેઓની જીવનધારામાંથી જ જનતાને જીવવાનું મળ મળતુ ..તેએની વાણીમાંથી જ જનતાને અમૃત મળતુ. આમ સમગ્ર રાષ્ટ્ર ધર્માશ્રિત રાજમાર્ગ પર ચાલતું હતુ'. વેપારીએ દૂર દૂરના અને સાગરપારના દેશેામાં વેપાર ખેડતા હતા. રાષ્ટ્રનેા સાગરતટ વિશાળ હેાવાથી વહાણુવટાને વિકાસ વિશ્વના કેઇ પણ દેશ કરતાં ખૂબ જ ઉન્નત અન્યેા હતા અને સાગરપારના દેશા સાથે ભારતના વેપાર સકળાયેલેા હતેા....તે માલ લઈ જતા....ત્યાંથી લાવતા. સાથેાસાથ સંસ્કાર પણ લઈ જતા અને વિદેશની જનતાને ઉદાર હૃદચે આપતા. Page #17 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ આવા ભવ્ય, મહાન અને સમૃદ્ધ સુવર્ણયુગમાં સૌરાષ્ટ્ર દેશમાં આવેલા કાંપિલ્યપુર નગરમાં આપણું કથાનો પ્રારંભ થાય છે. કાંપિલ્યપુરનગર સુખી અને સમૃદ્ધ હતું. ત્યાંને રાજા તપનરાજ વીરવિક્રમાદિત્યની આજ્ઞા મુજબ રાજ્ય કરતે હતો. નગરીમાં જૈનેનાં પરિવારે વ્યાપારક્ષેત્રમાં અગ્રગણ્ય હતા. છસાત પરિવારો તે એવા હતા કે જે કેટયાધિપતિ તરીકે પંકાતા હતા. કાંપિત્યપુરના નગરશેઠ ધર્મદાસશેઠને મોટા ભાગને વ્યાપાર વિદેશે સાથે હતો...એજ રીતે ત્યાં વસતા ભાવડશેઠને વ્યાપાર આસપાસના પ્રદેશમાં પથરાયેલો હતો. ભાવડ એક તેજસ્વી નવજવાન હતું. સળવર્ષની ઉમ્મરે તેનાં લગ્ન તેર વર્ષની ભાગ્યવતી નામની કન્યા સાથે થયાં હતાં. ભાવડ જેમ સશક્ત, બુદ્ધિચતુર, કાબેલ અને ધર્મભાવ પૂર્ણ હતું, તેમ ભાગ્યવતી પણ રૂપવતી, સંસ્કારી, ગુણવતી અને ધમષ્ઠ હતી. - ભાવડનું સગપણ નાનપણમાં જ થયું હતું પરંતુ લગ્ન પછી માત્ર બે જ વર્ષમાં ત્રણ ત્રણ માસના અંતરે તેનાં માતા પિતા સ્વર્ગે સિધાવી ગયા હતા. પરિવાર બહુ મોટો નહોતે. એક બહેન હતી તે સાસરે હતી અને સુખી હતી. માત્ર અઢાર વર્ષની ઉમ્મરે તેના મસ્તક પર ધીક્તી પેઢીને બેજ આવી પડશે. જે વયે ખીલતા યૌવનનાં સુમધુર સ્વપ્ન રચાતાં હોય છે, જે વચે અંતરમાં મિલનની Page #18 -------------------------------------------------------------------------- ________________ વેપારને દાવ ! એક અવ્યક્ત કવિતા ગુજતી હોય છે અને જે વગે પ્રિયાના મધુર હાસ્યની ઝંખના રહેતી હોય છે, તે વચે વ્યાપાર અને વ્યવહારને બોજો આવી પડે ત્યારે મનમાં કેવું થાય? પરંતુ ભાવડ પરમ જૈન હતો. માતાના ધાવણમાંથી જ તેને ધર્મના સંસ્કાર મળ્યા હતા. રાત્રિભેજનને તે તેને સ્વપ્ન પણ ખ્યાલ નહોતે અને છ વર્ષની ઉમ્મરે તે હંમેશ સામાયિક કરતે....બાર વર્ષની વયે પંચપ્રતિક્રમણ શીખી ગયે હતો. અને જયારે તેના લગ્ન થયાં ત્યારે તેણે પર્વતીથિનાં પાલનની પ્રતિજ્ઞા લીધી હતી. આવા માનવીને ચિત્તને યૌવનવયની મધુર કલ્પનાઓ કદી પણ ચંચળ બનાવતી નથી કે પીડિત કરતી નથી. વ્યાપાર અને વ્યવહારને બજે તેણે સહર્ષ ઉઠાવી લીધે. રહેણાકનું મકાન ઘણું વિશાળ હતું. વીસેક જેટલી ઘડીએ, આઠ જેડી બળદ, સો જેટલી ગાયે, દાસદાસીએ વગેરે હોવા છતાં ભાગ્યવતી એક પળ માટે પણ નવરી બેસતી નહોતી. નિયમિત સામાયિક, શ્રી જિનપૂજા, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ તે કરવાની જ રહેતી. સાથે સાથે સમગ્ર ભવનની દેખરેખ, પશુઓની સંભાળ, રસોઈની કાળજી વગેરે ઘરકામમાં તે પ્રસન્ન ચિત્ત પરેવાયેલી રહેતી. આવી ગુણવાન અને આદર્શ પત્ની મળ્યાન ભાવડને હર્ષ પણ થતા. તે માનતા હતા કે પુણ્ય પાંસરા હોય ત્યારે જ આવું નારી રત્ન પ્રાપ્ત થાય છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ કાંપિલ્યપુરને નવજવાન નગરશેઠ ધમદાસ ભાવડ કરતાં બે વર્ષ માટે હિતે અને સાધામિક હેવાથી બંને મિત્રે પણ હતા. ઘણું માણસોમાં કોઈ વાર અમુક શક્તિ પૂર્વ પૂણ્યના વેગે પ્રાકૃતિક મળતી હોય છે. ભાવડમાં એવી જ એક શક્તિ હતી......અશ્વોની પરખની. એક વાર એક યતિ પિતાના બે શિષ્ય સાથે વિહાર કરતા કરતા કાંપિલ્યપુર નગરીમાં આવ્યા હતા. તે વખતે ભાવડની વય ચૌદ વર્ષની હતી અને સંતપુરુષની વચ્યાવચ્ચ કરવાની તેના મનમાં ભાવના હતી. તે રેજ રાતે પ્રતિક્રમણ કરીને યતિવર્ય પાસે બેસતા. એમના પગ દબાવત, એમનું કઈ પણ કાર્ય હોય તો તે કરી આપતા, યતિશ્રી આ કિશેરની મુખમુદ્રા પરથી ઘણું ઘણું વાંચી ગયા હોય કે ગમે તે હોય પણ તેઓએ ભાવડને અશ્વ પરીક્ષા અને પરિચર્યાનું શાસ્ત્ર ચાર મહિનાના ગાળામાં શીખવી દીધું. મનમાં રસ ન હોય તે બાર વર્ષે પણ વિદ્યા પ્રાપ્ત થતી નથી. ભાવડના મનમાં અશ્વ વિદ્યા શીખવાને ઉલલાસ જાગ્યા હતા અને ગુરૂદેવ પરની પરમ શ્રદ્ધાના કારણે તે કેવળ ચાર મહિનામાં અશ્વવિદ્યા સંપાદન કરી શકયેા હતો. તે જ્યારે સોળ વર્ષને થશે ત્યારે તે કુશળ અશ્વ પરિક્ષક છે એમ લેકને લાગવા માંડયું.....અને અઢાર વર્ષનો થશે ત્યારે કેાઈને અશ્વ ખરીદવું હોય તે તે ભાવડની સલાહ લેવા માટે આવી પહોંચતે. Page #20 -------------------------------------------------------------------------- ________________ વેપારના દ્વા! વિણકની સપત્તિ મેટે ભાગે દટાયેલી નથી રહેતી.... વેરાયેલી અથવા તેા વાવેલી જ હાય છે. ભાવડના ભવનમાં રોકડ નાણુ' ઘણુ' અલ્પ હતું કારણ કે વેપારમાં વેરાયેલુ' હતુ.....પરંતુ દરદાગીના વગેરેનુ મૂલ્ય એક લાખ સુવર્ણ મુદ્રાથી પણ વધારે ગણાતુ વેપારમાં વાવેલું ધન ચેાગ્ય વર્ષાં હાય તેા અનેક ગણુ થઈ પડે છે અને કાઈ વાર એ ધન ખતરા પણુ ઊભા કરે છે. નવજવાન નગરશેઠ ધર્મદાસના ધીકતા વેપાર વિદેશે સાથે જ હતા. કાપડ, કરિયાણુ, અફિણ, ઔષધે કાંતવાનાં હાથય'ત્રો, સ'ગીતના સાજો વગેરેની નિકાસ વિદેશમાં થતી અને એના બદલામાં સુવર્ણપ્રાપ્ત થતુ' તેમજ વિદેશેાને મૂલ્યવાન માલ પણ મળતે. ધર્માંદાસના પિતાનુ' મૃત્યુ લગભગ આઠ વર્ષ પહેલાં થયુ હતુ. એ વખતે ધર્મીદાસે કિશોરાવસ્થામાં પગ મૂકયેા હતેા પરંતુ તેનેા પરિવાર સમૃદ્ધ હતા, મુનિમા ઉત્તમ હતા....પિતાના મૃત્યુ પછી નગરશેઠની પાઘડી તેના મસ્તકે આવી પડી હતી.... .... ૧૧ અને આજ વીસ વર્ષોંની વચે તેણે એક વિદેશ યાત્રાના સંકલ્પ કર્યો. આ સંકલ્પ તેણે પેાતાના મિત્ર ભાવડ સમક્ષ રજુ કર્યાં....ત્યારે ભાવડે કહ્યું: “ ધર્મીદાસ, તારા સંકલ્પના હુ' વિરાધ કરી શકતા નથી....કારણુ કે વેપારીએ એક વાર વિદેશયાત્રા કરી લેવી જોઈ એ.... એથી ઃઃ - Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભાવડ શાહે સાત પેઢી પ ત આબરૂ, લક્ષ્મી અને સ'સ્કાર જળવાય છે.’ “ તેા પછી તું પણુ સાહસ કરને, સ્થાનિક વ્યાપારમાં કશું વળશે નિહ....ડીક છે....સુખને રોટલા મળશે.... પણ એકવાર યદ્વીપ જઈ આવીશ તા....” “ હું સમજું છું....પણ મારી પરિસ્થિતિ સાવ નિરાળી છે. તારા પરિવાર સમૃદ્ધ છે....મારા પરિવારમાં માત્ર અમે એ....હું જઉં તેા તારી ભાભી આવડા વિશાળ મકાનમાં એકલી રહી ન શકે અને વેપારમાં વેરાયેલું ધન સાવ એળે જાય....મારા મુનિમ કાકા પણ હવે સાવ અશક્ત બની ગયા છે....જો મને કાઈ સુચેાગ્ય મુનિમ મળી જાય તા અને એકવાર વિદેશ માકલવા ઇચ્છુ છુ. 97 “ જતાં પહેલાં હું એવા ઉત્તમ મુનિમની વ્યવસ્થા કરી દઈશ....” ધર્માંદાસે કહ્યુ.. “તે। મારુ કાર્યો થઈ જાય.” << પણ વિદેશયાત્રામાં જેમ માટે લાભ છૂપાયે છે તેમ દરિયાનાં તાફાનનુ' જોખમ પણ માથે પડયુ હોય છે.” “હુ' જાણું છું. જોખમતા દરેક વેપારમાં પડેલુ' જ હાય છે... બાકી તે ભાગ્ય અને પુણ્યનાં આધારે જ મધુ અને છે.” ભાવડે કહ્યું. પછી વિદેશ સાથેના વ્યાપારની કેટલીક વ્યવહારિક વાત કરીને અને મિત્રા છૂટા પડયા. અને પેાતાના મિત્ર વધારે સમૃદ્ધ અને એવી ભાવના વડે પ્રેરાઈને ધદાસે એક જ મહિનામાં એક અનુભવી, Page #22 -------------------------------------------------------------------------- ________________ દૂર તે નિમવામાં વેપારનો દાવ પ્રમાણિક અને બે વાર વિદેશયાત્રા ખેડી આવેલ કુશળ મુનિમ શેાધી આપે. અને ધર્મદાસ ચૌદ વહાણ ભરીને સ્વર્ણદ્વીપ, યદ્વીપ, સૂર્યદ્વીપ જેવા દૂર દૂરના પ્રવાસે બીજે જ મહીને રવાના થઈ ગયે. આ પ્રસંગે ભાવડ મિત્રને વિદાય આપવા દસકેશ દૂરના બંદરે પણ ગએ હતું અને બંને મિત્રો સજળ નયને પરસ્પરને ભેટી છૂટા પડ્યા. અનુભવિ મુનિમ કરમચંદની સલાહ પ્રમાણે ઉત્તમ પ્રકારના બાર વહાણે ભાડેથી લેવામાં આવ્યા અને માલની ખરીદી શરૂ થઈ. બાર બાર વહાણ ભરીને માલ લઈ જવો એ કંઈ નાની સૂની વાત નહોતી. એટલે માલ લઈ જવામાં પુષ્કળ ધન જોઈએ ભાવડને પિતાને મૂળ વ્યાપાર લગભગ સંકેલી લેવો પડશે. તે ઉપરાંત ઘરમાં રાખેલું કેટલુક સુવર્ણ પણ કાઢવું પડયું અને કેટલાક માલ આંટ ઉપર ખરીદવું પડશે. આમ ચારેક મહીનાના ગાળામાં ભાવડ શેઠનાં બાર વહાણ ભરાઈ ગયાં. એક ઉત્તમ દિવસે શુકન વગેરે જોઈને મુનિમ કરમચંદ બારેય વહાણ સહિત ચવદ્વીપ તરફ રવાના થશે. ભાવડને એક વાતની ખાત્રી થઈ ગઈ હતી કે મુનિમ કરમચંદ માત્ર પ્રમાણિક છે એમ નથી પરંતુ પાવર અને કાબેલ પણ છે. એના વિશ્વાસે આટલી સંપત્તિ મૂકવામાં કોઈ પ્રકારને ભય નથી. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ લાવડ શાહ વિદાય વેળાએ કરમચંદે પણ કહ્યું : “શેઠજી, શાસનદેવની કૃપા તે હું માત્ર પાંચ જ વર્ષમાં પાછા આવી જઈશ. આપે આપના સઘળા ધનનો દાવ આ ધંધા પર મૂકો છે તે હું જાણું છું અને હું વિશ્વાસ આપું છું કે હું પાછા ફરીશ ત્યારે આપે જે ધન કયું છે તે કરતાં દસ ગણું ધન હું સાથે લેતો આવીશ.” મને આપના પ્રત્યે પુરે વિશ્વાસ છે-વળી હું કર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા રાખનારો છું.....આપ મુક્ત હૃદયે વેપાર ખેડજે..આમ તે મારી પોતાની સાથે આવવાની ઈચ્છા હતી. પરંતુ ઘરના સંગેની ઉપેક્ષા કરવી મને ઉચિત નથી લાગતી...મને લાગે છે કે ધર્મદાસ શેઠ આપને યવદ્વીપમાં ભેગા થઈ જશે.” હા.... અને હું આપને અવારનવાર જે કઈ વહાણે પાછા ફરતાં હશે તેની સાથે વિગતથી સંદેશ મોકલતો રહીશ.” કરમચંદે કહ્યું. આમ ઓગણીસમાં વરસે પદાર્પણ કરી ચૂકેલા નવજવાન ભાવડ શેઠનાં બાર વહાણે મુનિમ કરમચંદ સાથે સાગરની સફરે વિદાય થઈ ગયાં Page #24 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યની રમત ! કરમચંદ મુનિમને વિદાય આપી ને ભાવડ ઘેર આવી ગયા. એ વખતે રાત્રિના પ્રથમ પ્રહર ચાલતા હતા. ભાગ્યવતી પ્રતિક્રમણ કરવા બેઠી હતી. ભાવડ પણ હાથમુખ ધેાઈ વસ્ત્રો ખદલાવીને પ્રતિક્રમણ કરવા બેસી ગયેા. તેની ગણત્રી દ્વી' છતાં અહીં આવી પહોંચવાની હતી....પરંતુ અંદર પર થાડા વિલંબ થયે....અને જે વેપારીને ત્યાં ભેાજન લેવાનું હતુ ત્યાં પણ ઘેાડીવાર લાગી.... અને મધ્યાન્હ સમયે પ્રવાસ કરવેશ ઉચિત નહાતા એટલે ઘેર પહેાંચતા રાત્રિકાળ થઈ ગયા હતા. ભાગ્યવતી પ્રતિક્રમણ કરીને ઉઠી ત્યારે તેને ખબર પડી કે સ્વામી આવી ગયા છે અને પ્રતિક્રમણ કરવા બેઠા છે. એથી તેણે દૂધનાં ઠામમાં જામણુ નાખીને ઘરકામ સપેટવુડ શરૂ કર્યુ. જે દાસ દાસીએ પાતાના ઘેર રહેતાં હતાં તે સહુને વિદાય કર્યાં. ત્યાર પછી ગૌશાળા અને અશ્વશાળાનાં પશુએ અગેની વ્યવસ્થા કરીને ભાગ્યવતી ભવનમાં આવી. ભાવડ પ્રતિક્રમણ કરીને પેાતાના ખ'ડમાં આબ્યા Page #25 -------------------------------------------------------------------------- ________________ લાવડ શાહ ત્યારે ભાગ્યવતી સ્વામીની રાહ જોતી એક વાતાયન પાસે ઊભી હતી. ૧ ભાવડે પ્રિયતમા તરફ જોઇને કહ્યું: “શું વિચારે છે ? ” “ કઈ નહિ....આપની રાહ જોતી ઊભી છું. દરે બહુ વાર લાગી ? ” ભાવડે નજીક આવી પત્નીના ખભા પર હાથ મૂકતાં કહ્યું : “દેવદાસ શેઠને ત્યાં જમવાનું હતું.....જરા વાર લાગી....મધ્યાન્હ સમયે નીકળવુ ઉચિત ન લાગ્યું'. આપણા મુનિમને કેમ છે ? ” ર હું એમને ઘેર ગઈ હતી....એમને એમ છે...વંદ કહી ગયા હતા કે આ એમની છેલ્લી પથારી છે.” ભાગ્યવતીએ કહ્યું. “ કાલ સવારે પૂજા કરવા જઈશ ત્યારે મુનિમ કાકા પાસે જઇ આવીશ.” કહી ભાવડ પલંગ પર બેઠા. ભાગ્યવતી પણ તેની ખાજુમાં બેસતાં ખેલી: “મુનિમ કાકા કહેતા હતા કે શેઠે બહુ ઉતાવળ કરી નાખી છે.” ૮ કઈ વાતમાં ? ” ઃઃ પરદેશને વેપાર ખેડવામાં.” ઃઃ ઉતાવળ નથી કરી....સમજી વિચારીને જ સાહસ કર્યુ. છે.પરતુ સાહસ જરા માટુ' થઈ ગયુ છે... ત્રણલાખ મુદ્રા વ્યાજે લેવી પડી છે. બાકી ફ્રેશ સફળ થાય એટલે સાત પેઢીનુ' સુખ થઈ જશે.’ વેપારમાં સાહસ તેા ખેડવું જોઇએ....સાહસ વગરના વેપારમાં શાભા શુ' ? તમે જો આઠ વહાણુ ભરાવ્યાં હાત આ 66 Page #26 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યની રમત ! ૧૭ તેા વ્યાજે કાંઈ લેવું ન પડત અને આપણે ધા નભી શકત.” “ તારી વાત સાચી છે....પણ ખાર વહાણ ભર્યાં હાય તે! જ ધાર્યો માલ લઈ જઈ શકાય...કરમચંદ ઘણા જ કુશળ છે. પાંચ વર્ષોંમાં જ તે ખેપ પતાવીને પાછા આવશે. આપણા ધંધા સાંકડા થઈ ગયા છે એમાં ના નથી....છતાં આપણા વ્યવહારને જરાય વાંધો નહિ આવે....એક એ વરસમાં હું' પણ આપણા ધંધાને સારી સ્થિતિમાં મૂકી શકીશ.” પત્ની પ્રસન્ન નજરે પતિ સામે જોઈ રહી. તે સ્વામીના ઉત્સાહને ભાંગવા નહેાતી ઈચ્છતી તેમ ખાટા ભય ઊભા કરવા પણ નહેાતી માગતી....તે મૌન રહી. પત્નીને મૌન જોઈ ને ભાવડે કહ્યું: “ચિંતાનું કાંઇ કારણ નથી. આખરૂના મળે વેપારી કરાડાના વેપાર કરતા હાય છે. અત્યારે આપણા અહીંના ધંધા સ‘કાચાઇ ગચા છે....પણ એકાદ મહિનામાં જ એને હું...જમાવી દઇશ. દોઢ લાખમુદ્રાની ઉઘરાણી હજી પથરાયેલી છે..એમાંથી આછામાં આછી પચાસેક હુજારની તે આવી શકે એમ છે...અને છેવટે આપણે આપણા કર્મ કયાં વેચી નાખ્યાં છે?’ મને એવી કાંઇ ચિંતા નથી. આતે આપણી જ્ઞાતિના શેઠિયાએ કહેતા હતા કે આપે ગજા ઉપરવટના દાવ મૂકયા છે....દાવ પાધરા પડે તેા સાતપેઢી તરી જાય ' ભા. ૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભાવડ શાહ એમાં કોઈ શક નથી પણ સાગરની સફર ભારે જોખમી છે. બે વરસ પહેલાં વિનયચંદ્રના દસ વહાણે સાગરનાં તળીયે જઈ બેઠાં હતાં.બિચારો પાયમાલ થઈ ગ... જુવાન દિકરે ચે ગુમાવ્યું ને સંપત્તિ પણ ગુમાવી.” ભાવડ હસી પડે તે હસતાં હસતાં બેઃ “સાગર ખેડમાં મોટામાં મોટું ભયસ્થાન હોય તે તે સાગ૨ના તોફાનીપણાનું જ છે....અને આ ભયસ્થાન મારા કે કરમચંદની નજર બહાર નહતું....વળી ધરમદાસે પણ મને આ વાત કરી હતી. આવું જોખમ ખેડડ્યા વગર બીજે કઈ ઉપાય પણ નથી. જે આપણી આ એપ હેમખેમ પતી જાય તે બીજી ખેપમાં હું ને તું સાથે જઈશું.” નારે....હુએ નહિ આવું ને તમનેય જવા નહિ દઉં.આપણે બે જ માણસ છીએ....વધારે ધન ભેગું કરીને કરવું છે શું ?” તું શું એમ માને છે કે આપણે બે જ રહેશુ? બેના ચાર નહીં થાય?” હસતાં હસતાં ભાડે કહ્યું અને પત્નીને સકોમળ હાથ પિતાના બંને હાથ વચ્ચે લઈને પંપાળવો શરૂ કર્યો. પત્નીએ પોતાનું મસ્તક સ્વામીના સાથળ પર ઢાળી દીધું. ભાવડે પ્રિયતમાના કપાળ પર હાથ ફેરવવા માંડ્યો. વહાણ વિદાય કર્યાને ત્રણેક મહિના વીતી ગયા. આ ત્રણ માસના ગાળામાં પચાસેક હજારની ઉઘરાણું પણ પાકી ગઈ અને પેઢીમાં માલ પણ ખડકાવો શરૂ થયો. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ભાગ્યની રમત અધધ સાંકડે થઈ ગયે હોવાથી આસપાસના નગરમાં વેરાયેલે વેપાર સંકેલી લેવો પડયો હતો......કારણ કે એમ કરવા જતાં પાંચેક લાખ સુવર્ણમુદ્રાઓનું દેણું કરવું પડે અને એ રીતે દેણું વધારીને વેપાર ખેડ તે પણ નથી. આમ વિચારીને ભાવડે સ્થાનિક પેઢીને પૂર્વવતુ બનાવવી શરૂ કરી. પેઢીનું મોટું નામ હતું. સાત પેઢીની આબરૂ હતી.ભાવડ પોતે પણ પ્રમાણિક અને સાત્વિક હતો. વેપારમાં કોઈ પ્રકારની ઘાલમેલ કરીને ગ્રાહકોને છેતરવામાં તે ભયંકર પાપ માનતો હતો એટલે બીજ છે એક માસમાં તેને સ્થાનિક વેપાર પગભર થઈ ગયો. પરંતુ ત્રણ લાખ મુદ્રાઓનું દેણું ભરી શકાય એવી પરિસ્થિતિ સર્જી શકાઈ નહિ... અને કયાંથી સજી શકાય? ઉઘરાણી જેટલી આવી તે કરતાં વધારે પથરાવા માંડી હતી...અને આંટ પર માલ પણ લાવવો પડતો હતો. વહાણોની વિદાયને એક વરસ પુરૂં થયું. ભાવડના હૈયામાં આશાનું એક મધુર સ્વપ્ન જાગ્યું.....કરમચંદ યવદ્વિપ પહોંચી ગએ હશે...માલની લેતીદેતીમાં પડી હશે અને થોડા જ સમયમાં તેને સંદેશો પણ આવશે ! ભાગ્યની રમત કઈકળી શકતું નથી. એ રમત રંગમાં ચગી હોય અને કયારે પલટા લઈ લે છે તે ચબરાક માનવીઓ પણ કલપી શકતા નથી. વહાણોની વિદાયને એક વર્ષ પુરૂ થયા પછી પાંચ સાત દિવસ ગયા હશે ત્યાં એક અજા જુવાન માનવી Page #29 -------------------------------------------------------------------------- ________________ લાવડ શાહ કાંપિલ્યપુરમાં આવ્યું અને ભાવડ શેઠની પેઢીની પૂછપરછ કરતે કરતે બજારમાં પહોંચે. ભાવડ થોડીવાર પહેલાં જ પિઢીએ આવ્યા હતા..... નગરીમાં મોટી નાની દુકાન ખોલવાનો સમય દિવસના બીજા પ્રહરનો હતો. વેપારીએ સવારે વહેલા ઉઠી પ્રાત:કાર્ય પતાવે.... પૂજાપાઠ કરે, અને પ્રથમ પ્રહર પુરે થતાં જ જમીને દુકાને આવે, મધ્યાન્હને આરામ કરવાની ખાસ આદત કોઈને ન હોય છતાં બપોર વખતે બે ઘડી પેઢીના ગાદીતકીએ જ દેહ લંબાવે ને આરામ કરે. જૈન વેપારીઓ દી આથમ્યા પહેલાં જ પેઢી વધાવીને ચાલ્યા જાય. કોઈને કામ વધારે હોય તે વાણોતરો દુકાન ખુલ્લી રાખે ને શેઠિયાએ વાળુ, પ્રતિકમણ વગેરે પતાવીને પાછા આવે તે રાતના દોઢ પ્રહર સુધી બેસે. ભાવડ તો હંમેશ મુજબ સૂર્યાસ્ત પહેલાં જ પેઢી વધાવીને ઘેર ચાલ્યો જતો. 1 અજાણ્યો માનવી ભાવડ શેઠની પેઢીએ આવ્યું અને બે : “ભાવડશેઠની આ દુકાન ?” “હા....પધારો....શું કામ છે?” ભાવડે કહ્યું. મારે ભાવડ શેઠને મળવું છે....એક વાત કહેવા આજ સવારે ભૂગુકચ્છ બંદરેથી આવ્યો છું.” તે વાતચત નીરાંતે કરશું....પ્રથમ આપ ઘેર ચાલે ને સ્નાન ભેજન કરી લે.” ઈ હું પતાવીને જ આવ્યો છું ને મારે સાંજે પાછું વિદાય થાવું છે....હજી બંદરે પહોંચવું છે.... આટલી ઉતાવળ શા માટે?” ભાવ પૂછયુ. બોજો માનવી તક વધાવીને વડ તે હી Page #30 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યની રમત ! “ એક મહત્વના સંદેશા આપવા જ આવ્યા છુ... એક મહિનાથી વિચાર કરતા હતા....આજ આવી શકાણુ..... ભાવડ શેડ કયારે મળશે ?” kr • હુ જ ભાવડ છું, ' “ આપ પાતે ભાવડ શેઠ ! સારુ....તે આપણે અ'દર બેસીએ.” 6004 "" ૨૧ ભાવડના મનમાં થયુ...વેપારની કઈક ખાનગી વાત હશે. એટલે તે ઊભા થયે અને પેઢીની અંદરના ભાગમાં અજાણ્યા અતિથિને લઈ ને ગયે. અંદરના ભાગમાં એક ખૂણામાં ગાદી તકીચેા બિછાવેલા હતાં. ભાવડશેઠે આદર પૂર્ણાંક નૂતન અતિથિને બેસાડતા કહ્યું ઃ “ આપનું શુભનામ ? ’’ 66 સરૂપચંદ....ભૃગુકચ્છના પ્રેમચંદ શેઠને દીકરા....” “ ત્યારે તે મારાં ધનભાગ્ય. તે તે તમારાથી આજને આજ જઈ શકાશે નહી.” “ મારે ગયા વગર છૂટકા નથી. નાનુ વહાણ લઈ ને આવ્યે છુ' ને રાતના પહેલે પારે જ વહાણ લઈ ને વિદાય થવુ' છે. શેડજી, સમાચાર આપવા તે આવ્યે છું પણ એક કડવી ક્રૂરજ મજાવવા. સમાચાર ભારે દુઃખદ છે.” ભાવડ ગભીર બની ગયેા. એવા તે કયા સમાચાર હશે ? તે એલ્યો : “ કહે...'' “આપના ખાર વહાણુ લઈ ને કરમચંદ મુનિમ એકાદ પ્લુરસ પહેલાં તમારા અઢરેથી ઊપડયા હતા ને ?” Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ભાવડ શાહે હા....આજ એક વરસને સાત દી થયા.” કરમચંદ બાર વહાણ લઈને લગભગ બે મહિને લંકાદ્વિપના બંદરે આવી પહોંચ્યા.. હું પણ મારા પંદર વહાણ સાથે લંકાદ્વિપમાં જ હતો. કરમચંદે ત્યાં બે વહાણ જેટલો માલ સારી રીતે વહે ને ત્યાંનો એટલોજ ખરીદ્યો. લંકાદ્વિપના મુખ્ય બંદરે જ અમારો મેળાપ થઈ ગયે હતો....મારે છ વહાણોનો માલ વેંચાઈ ગયે ...અને મેં પણ ત્યાંથી માલ ભ...ચારેક મહિના અમે ત્યાં રોકાયા ને પછી યદ્વિપ તરફ અમારા બંને કાફલા રવાના થયા. લંકાદ્વિપમાં અમને ઘણો સારો ન મળ્યો હતો અને અમે બંનેએ સેનું પણ ખરીદ્યુ હતું. પરંતુ અમારાં ભાગ્ય વક્ર બની ગયાં....યવદ્વિપ પહોંચીએ તે પહેલાં જ સાગરમાં એકાએક ભયંકર તોફાન-ઝુંઝાવાત...પ્રલય જેવા વંટોળ વગેરેને પ્રારંભ થયે. અમારા નાવિકે ઘણું કુશળ હતા.... પણ વિપત્તિ વરસી પડે ત્યારે કુશળતા કામ નથી આવતી. આપના બારે ય વહાણે સાગરમાં સમાઈ ગયાં ને મારા ચૌદ વહાણે સાગરના તળીયે પઢયા....મારું એક જ વહાણ બચી ગયું....મારા પંદર વહાણના સાડા ચાર ખલાસીઓમાંથી માત્ર સવાસો બચી શકયા....આપના બાર વહાણેનાં લગભગ ત્રણસે જેટલા માણસોમાંથી માત્ર બેતાલીસ બચી શકયા. મારા વહાણના મુખીએ કરમચંદને માંડમાંડ બચાવી લીધા.... અને અમે પાછા વળ્યા. સત્યાવીસ વહાણનો કાફલો લઈને ગયા હતા અને એક વહાણ સાથે અમારે પાછું ફરવું પડ્યું....અમે એક મહિના પહેલાં જ ભૂગુકચ્છના Page #32 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યની રમત ! બંદરે ઊતર્યા...કરમચંદ ભારે બિમાર પડી ગયા હજુ પણ તેઓ ખાટલાવશ છે. એમને ઊભા થતાં હજી ચાર પાંચ મહિના થઈ જશે....અહીં બંદરે ઉતરીને પ્રથમ એને પરિવારને સમાચાર આપ્યા ને એમને સાથે આવવા તૈયાર થવાનું કહીને હું આપને આ દુખદ સમાચાર દેવા આવ્યો છું.” ભારે હૈયે ભાવડે આ સમાચાર સાંભળ્યા...કહો કે પિતાના સ્વપ્નના વિનાશના સમાચાર સાંભળ્યા. પરંતુ ભાવકે હિંમતે ગુમાવ્યા વગર કહ્યું: “સ્વરૂપચંદશેઠ, આ તો બધી ભાગ્યની રમત છે.દુઃખ વખતે હિંમત ન હારવી અને સુખ વખતે હર્ષને કાબુમાં રાખવો એ જ વેપારીનું કર્તવ્ય છે. પરંતુ આપ આ રીતે આજને આજ જાએ એ મને બરાબર નથી લાગતું.” “શેઠજી, હું જરૂર રેકાઈ જાત. પણ ગયા વગર છૂટકો નથી. એક તો કરમચંદના પરિવારને લઈ જ છે..... બીજુ મારા ચૌદ વહાણેનું નુકસાન એટલું બધું થયું છે કે હવે શું કરવું, એ એક ભારે ચિંતા છે. લાભ નુકશાન એ કર્માધિન છે એ વાત હું પણ સમજુ છું....પરંતુ વહેવારને ઉકેલ તે કરવું જ જોઈએ. અને આ સમાચાર મારા સિવાય કોઈ માણસ સાથે મોકલું તે મારા પિતાશ્રીને બરાબર નહોતું લાગતું....એટલે મારે આવવું પડયું છે. નહિ તો હું જરૂર આપને ત્યાં રોકાઈ જાત...” સ્વરૂપ ચંદે કહ્યું, ભાવને પણ આ વાત બરાબર લાગી...છતાં તેણે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભાવડ શાહ આગ્રહ કરીને સાંજ પહેલાં જમાડીને વિદાય આપવાની વાત કબુલ કરાવી. સાત સાત પેઢીની કમાણી વેપારના એક જ દાવમાં જ્યારે અલોપ થઈ જાય ત્યારે માનવી સાવ ભાંગી પડે અથવા પાગલ બની જાય... અને તેમાંય માથે દેવું પણ હોય ત્યારે દુઃખનો પાર ન રહે. પરંતુ નવજવાન ભાડે પિતાના હૈયાને ધર્મના અળ વડે સ્વસ્થ રાખ્યું અને થોડીવાર પછી ભાવડ મેમાન સાથે પોતાના ભવન પર ગયે. ઘેર આવીને બંને બેઠક ખંડમાં ગયા. સ્વરૂપચંદે જોયું ભાવડશેઠનું ભવન અતિ વિશાળ છે ઉજળું છે અને સમૃદ્ધિવાળું છે. તેના મનમાં થયું.ભાવડ શેઠ પાસે પુષ્કળ સંપત્તિ હેવી જોઈએ. નહિ તે બાર વહાણ બુડી ગયાના સમાચાર સાંભળીને ગમે તે મજબુત માણસ પણ એક વાર ખળભળી જાય. જ્યારે ભાવડ શેઠના ચહેરા પર કોઈ પ્રકારની ગભરામણ દેખાતી નથી. આમ સમજીને સ્વરૂપચંદે મનમાં કંઈક સંતોષ માની લીધે. એક દાસી જળના પાત્ર આપી ગઈ. એક બીજી દાસી મુખવાસનો થાળ લઈને આવી. ભાવડે તે દાસીને પૂછ્યું; “ તારાં શેઠાણી શું કરે છે ?” સામાયિક કરવા બેઠાં છે...કંઈ સમાચાર આપુ !” “ના સામાયિક કરીને ઊભા થાય ત્યારે કહેજે કે એક મેમાન છે ને સાંજ પહેલાં જવાના છે એટલે રાઈનો પ્રબંધ કરે.” WWW.jainelibrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યની રમત ! જી....! ” કહી મુખવાસનો થાળ મૂકીને દાસી ચાલી ગઈ સ્વરૂપચંદ અને ભાવડ સાગરના તોફાનની વાતોમાં પડયા. સ્વરૂપચંદે તો તેફાનને અનુભવ કર્યો હતો એટલે તેણે તોફાન કેવું હતું, કેવી આંધિ ચગી હતી અને સાગરનાં લઢ કેવા ઉછળતા હતા તે વાત વિગતથી કહી. ત્યાર પછી ભાવડે સ્વરૂપચંદને આડે પડખે થવાનું જણાવ્યું એટલે સ્વરૂપચંદે કહ્યું: “શેઠજી, મને આદત જ નથી. આપ...” “મને પણ આદત નથી.” ભાવડ આખું હસ્ય. વાતમાં ને વાતેમાં સમય વીતી ગયે. બંને ભજનગૃહમાં ગયાં. ભાગ્યવતીએ પોતે ભોજનના થાળ પીરસવા શરૂ કર્યા ત્યારે ભાવડે કહ્યું : “ભૃગુકચ્છના શાહ સોદાગર પ્રેમચંદ મયાચંદ શેઠના સુપુત્ર છે.....આજ સાંજ પહેલાં જ પાછા જવાના છે.” તે આટલી ઉતાવળ શા માટે ?” મને એક વાતનો સંદેશો આપવા આવ્યા હતા અને તેઓ બીજાં કામના લીધે રોકાઈ શકે એમ નથી. મેં એમને ઘણે આગ્રહ કર્યો ત્યારે તો આટલું રેકાણા.” ભાવડ શેઠે કહ્યું. બંનેએ જમવાનું શરૂ કર્યું. ઉત્તમ પ્રકારની વિવિધ ભજન સામગ્રી હતી. સ્વરૂપચંદના મનમાં પાકી ખાત્રી થઈ કે ભાવડ શેઠને બાર વહાણુના Page #35 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ. નુકશાનની અસર થઈ નથી....તેને એ પણ થયુ' કે બાવડ શેઠનાં પત્ની પણ નવયૌવના હાવા છતાં ઘણાં જ પીઢ લાગે છે. ૨૬ ભાજન સમાપ્ત કરીને ખ'ને પુનઃ બેઠક ખ’ડમાં આવ્યા. ઘેાડીવાર વિશ્રામ લઇને સ્વરૂપચંદ્રે કહ્યું “હવે મને આજ્ઞા આપે...હુજી મારે દશ કાશના પથ કાપવા છે.” “ આપનુ′ વાહન...'' “ મારા અશ્વ દરવાજા બહાર એક માળીને ત્યાં રાખ્યું છે” કહી સ્વરૂપચંદ ઊભા થયા. ભાવડ પણ ઉભું થયેા અને ક્લ્યા : “ ચાલેા, હું પણ તમારી સાથે આવુ' છુ.” એલ્યું 66 આપ શા માટે....” આપ છેક ભૃગુકચ્છથી અહી' સુધી આંટા ખાધા હું દરવાજા સુધીચે ન આવુ? આપ બે પળ ઊભા રહા... હું...હુમણાજ આવ્યેા” કહી ભાવડ શેડ પેાતાના એરડે ગયા. ભાગ્યવતી જમવા બેઠી હતી. ભાવડ ભેાજનગૃહમાં ગયા અને એલ્યું : “ તારા પટારાની ચાવી કયાં છે” કેમ કઇ જોઇએ છે ?” “ હા....સાએક સુવર્ણ મુદ્રા કાઢવી છે.” પત્નીએ તરત કેડયે ભરાવેલા ચાવીનેા ઝુડા કાઢીને સ્વામીને આગેા. tr ભાવડ પત્નીના ખડમાં ગયા અને પટારામાંથી સે સુવર્ણ મુદ્રાની એક નાની થેલી કાઢીને પેાતાની કમ્મરે Page #36 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યની રમત ! રહ ભરાવી દીધી. ત્યાર પછી એક દાસી સાથે ચાવીને ઝુડે પત્નીને મોકલાવી પોતે બેઠક ખંડમાં આવ્યું. તરત બંને જુવાન ઘરબહાર નીકળી ગયા. સાંજ પડવાને હજી ઘણી વાર હતી. નગરીનો દરવાજે પણ બહુ દૂર નહોતે. બંને વાતો કરતા કરતા માળીના નાના ઉપવનમાં પહોંચ્યા. અશ્વ જોઈને જ ભાવડે કહ્યું: “આ તે બંદરેથી જ મેળવ્યું લાગે છે.” “હા” કહી સ્વરૂપચંદે પોતાને અશ્વ તૈયાર કર્યો. ભાવડ શેઠે કહ્યું: “સ્વરૂપચંદ શેઠ, મારું એક કામ કરજો આ નાનકડી થેલી કરમચંદના પરિવારને આપજે. આમ તો મારે કરમચંદને મળવા આવવું જોઈએ...પણ શું કરુ? ઘરમાં અન્ય કે પુરુષ નથી...છતાં એકાદ મહિનામાં હું આવીશ. કરમચંદને મારાવતી દર્ય આપજે અને કહેજે કે ભાવિભાવ બન્યા કરે છે... એની વિમાસણ ન હોય... એના પરિવારને પણ દૌર્ય આપજે...” સ્વરૂપચંદે કહ્યું : “શેઠજી, આપ ઘણા મેટામનના લાગે છે. કરમચંદ મુનિમ અમારા પરિચિત છે....તેઓએ અમારે ત્યાં અગાઉ ત્રણ વર્ષ કામ કર્યું હતું...ઘણે જ પ્રમાણિક અને નિખાલસ માણસ છે...આપ એના અંગે કશી ચિંતા કરશે નહિ. પણ આપ એકવાર મારાં બહેનને લઈને જરૂર આવજે...ભુગુકચ્છના દહેરાસરે ઘણા જ ભવ્ય છે...પ્રાચીન પણ છે.” Page #37 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ તીર્થનાં દર્શન કરવાં એ મોટામાં મોટું પુપાર્જન છે. અને મારી પોતાની પણ ભાવના છે. સિદ્ધ ગિરિવર પર આજે કોઈ જઈ શકતું નથી એટલે દર વરસે આટલામાં કયાંક જઈ આવીએ...” “આપ જરૂર આવી શકશો એક તે કરમચંદનું નિમિત છે અને આપની ભાવના છે...” સ્વરૂપચંદે કહ્યું. “આપની વાત સાચી છે...પણુ માનવી પોતે સંસારમાં રહે છે ત્યાં સુધી કદી સ્વાધિન થઈ શકતો નથી. સમય, સંગ અને પરિસ્થિતિના દાસ સહુને રહેવું પડે છે...હું એકલે તે અવશ્ય આવી જઈશ.” ભાડે કહ્યું. સ્વરૂપચંદે અશ્વ પર બેસતાં પહેલાં ભાવડ શેઠના બંને હાથ પકડીને પિતાને ઉરભાવ વ્યક્ત કર્યો. ત્યાર પછી તે વિદાય થયો. ભાવડ ઘર તરફ પાછા વળે. Page #38 -------------------------------------------------------------------------- ________________ માનવી કે દેવ ? ભાવડ ઘેર ન જતાં સીધે દુકાને ગયા. આસપાસના ગામડાંની ઘરાકી પતી ગઈ હતી... નાના મુનિએ શેઠને પાછા ફરેલા જોઈને કહ્યું : મેમાન ન આવ્યા?” એમને અત્યારે જ પાછા ફરવું હતું. એટલે હું વેળાવવા ગયે હતો.” કહી ભાવડ ગાદી પર બેસી ગયે. બાર બાર વહાણ ડૂબી ગયાના અતિ દુઃખદ સમાચાર મળ્યા હોવા છતાં આશાનો તૈયાર કરેલ દેર છિનભિન્ન થઈ ગયો હોવા છતાં, અને મસ્તક પર દેણુને બેજ પડેલે હોવા છતાં ભાવડના ચહેરા પર કઈ કળી શકે એવી વ્યથાની રેખાઓ હતી જ નહિ.' એનો એ પ્રસન્નભાવ ! એની એ સૌમ્યતા ! અને એનું એ નિર્મળ ચિત્ત ! નાના મુનિમે કહ્યું : “શેઠજી, આજ ખાસ કંઈ ઉઘરાણું આવી નથી.” કંઈ હરકત નહિં...કાલ આવશે.પણ આપણે હવે ઉધારી પર ધ્યાન આપવું પડશે.” મારા પિતાશ્રી પણ મને કહેતા હતા કે શેક મનના ભારે ઉદાર છે...ઉધાર આપવામાં તું જરા ધ્યાન રાખજે...” Page #39 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ તારા પિતાશ્રી તો ઘણું અનુભવી છે. બિચારા વાતંગથી સાવ અપંગ બની ગયા એટલે શું થાય? મારા વતી તું એમને કુશળ પૂછજે.” ભાવડે કહ્યું. ત્યાર પછી આજના વકરાની ને વેંચાણની તપાસ કરીને ભાવડ ઊભું થતાં બેઃ “ તમારું કામ પતે એટલે દુકાન વધાવી લેજે.” આટલું કહીને ભાવડ વિદાય થયે, તે ઘેર ન જતાં સીધો શ્રી જિનમંદિરે ગયે. ભાવપૂર્વક શ્રી જિનેશ્વર ભગવંતનાં દર્શન કર્યા અને કહ્યું: “હું ત્રણ જગતના નાથ, કઈ પાપ કર્મના ઉદયથી વિપત્તિ આવી પડે છે...વિપત્તિકાળે આપનું રક્ષણ મારાથી ન ચૂકાય અને મારું મન ચંચળ ન બને એટલું બળ મને અવશ્ય આપજે...આપ સમા લોકેશ્વર સમક્ષ કઈ પ્રકારનાં સુખ સાધનની માગણી કરવી એ આપને ન સમજ્યા બરાબર છે. એથી જ હું કેવળ એટલી પ્રાર્થના કરું છું કે ધર્મમાં સ્થિર રહેવાનું આપ મને બળ આપજો આપ કૃપામય છે...એટલી કૃપા મારા પર અવશ્ય વરસાવજે.” આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતની આરાધના કરીને ભાવડ પોતાના ઘર તરફ ગ. દહેરાસરથી થોડે જ દૂર જતા સામેથી ભાગ્યવતી આવતી દેખાણી. ભાગ્યવતીએ પ્રસન્ન નજરે સ્વામી - તરફ જોયું...પણ કશું કહ્યું નહિ. ભાવડ જ્યારે ભવન પર પહોંચ્યો ત્યારે તેના મનમાં Page #40 -------------------------------------------------------------------------- ________________ માનવી કે દેવ ? ૩૧ વિચાર આવ્યો, “બાર વહાણ બુડી ગયાની વાત હજી નગરીમાં જાહેર નથી થઈ.. પણ આવી વાત ઢાંકી ઢંકાશે નહિં... આજ નહિં તો પાંચપંદર દિવસે આ વાત અવશ્ય પ્રગટ થશે. જીવતા રહેલા ખલાસીએ જ્યારે આ નગરીમાં આવશે ત્યારે આ વાત લોકેના જાણવામાં આવશે તે પહેલાં મારે લેણદારે અંગેનો પ્રબંધ કરવો જોઈએ. અને પત્નીને પણ વાત કહેવી જોઈએ. આવી વાત પિતાના અર્ધા અંગથી છુપાવવી તે ન્યાયયુક્ત નથી. આમ વિચારમાંને વિચારમાં કેટલો સમય પસાર થઈ ગયે તે કલ્પી શકાયું નહિં. એક દાસ આવીને દીપમાલિકા પ્રગટાવી ગ...પણ ભાવડને એનો ખ્યાલ સરખો ન રહ્યો. જ્યારે ભાગ્યવતી આ બેઠક ખંડમાં આવીને કહ્યું : “એકલા બેઠા બેઠા શું વિચારી રહ્યા છે ?” કંઈ નહિં તારી વાટ જોતો બેઠે છું.. ચાલે પ્રતિકમણ કરી લઈએ.” ભાવડ ઊભે છે. બંનેએ પ્રતિક્રમણ કર્યું. ભાગ્યવતી ઘરકામ સંપેટવા ચાલી ગઈ ભાવડ પુનઃ બેઠક ખંડમાં આવ્યું અને વિચારે ચડી ગયે. લેણદારોને પાઈએ પાઈ ચૂકવવી જોઈએ. મારુ ગમે તે થાય પણ સાત પેઢીની આબરૂને જરાયે આંચ ન આવવી જોઈએ. આવો નિશ્ચય તેણે મનથી કરી લીધો. આ નિશ્ચય ઘણે કપરો હતે. દેણું એટલું હતું કે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ભાવડ શાહ ઘરબાર, અશ્વ, ગાયે, રાચરચીલુ બધું વેંચવા છતાં દેણું પતે કે કેમ ? એ એક પ્રશ્ન હતો પણ પ્રશ્ન ગમે તે કઠિન હોય છતાં એને ઉકેલ લાવવું જ જોઈએ. તેના મનમાં એ પણ થયુ કે–“ધરમદાસ અહી હતી તે જરૂર ઉત્તમ માર્ગદર્શન મળત... પણ એને આવતાં તે હજી પાંચ છ વરસ લાગે... અને આવા પ્રસંગે સગા સનેહીઓ પાસે હાથ લંબાવવો તે વ્યવહારૂ હોવા છતાં ઉચિત નથી. પડતી પેઢીને ટેકે આપવા કોઈનું મન માનતું નથી. એટલે ભલે ભીખારી થઈ જવું પડે પણ નાખેલું વેણુ પાછું વળે ને મનને દુઃખ થાય એવું કરવું જ નહિ. મનમાં પાપ હોય તો માનવી છટકવાને માર્ગ શોધે...પણ ભાવના મન માં એવી કોઈ કલ્પનાને ય સ્થાન નહોતું. આમ વિચારમાં ને વિચારમાં ઘણો સમય વીતી ગયો. ઘરનું સઘળું કાર્ય સંપેટીને ભાગ્યવતી બેઠક ખંડમાં આવી અને બોલી : “હજી આપ અહીં જ બેઠા છે ? ” હા ભાગુ, તને એક વાત કરવી છે એટલે વિચારતો હતો કે મારે કેવી રીતે વાત કરવી ?” “ લે...મને વાત કહેવામાં વળી વિચારવાનું શું હોય ? ” વાત એવી વિચિત્ર છે કે કહું તોય દુઃખ અને ન કહુ તેય દુઃખ...” તે ઊભા તે થાઓ.દોઢ પિર રાત વીતી ગઈ છે...તમને દુઃખ થાય એવું મારે કાંઈ સાંભળવું નથી.” Page #42 -------------------------------------------------------------------------- ________________ માનવી કે દેવ ? ૩૩ ભાવડે ઊભા થતાં કહ્યું: “મેં તને ન કહ્યું કે વાત ભારે વિચિત્ર છે..કહું તો તને દુઃખ થાય અને ન કહું તે મને દુઃખ થાય....” એલ્યા મેમાન આવેલા ત્યારનું મને દેખાયું છે કે આપ કંઈક ચિંતામાં પડી ગયા છો.” ચિંતા જેવું તો ખાસ કંઈ નહોતું. પણ વિચારમાં મૂકાવાપણું જરૂર છે.ચાલ સૂતા સૂતા વાત કરશું.” કહી ભાવડ બેઠકખંડમાંથી બહાર નીકળી ગયો. શયનખંડમાં આવ્યા પછી ભાવડ પલંગ પર ન બેસતાં એક ખૂણામાં બિછાવેલી ગાદી પર બેસી ગયે. ભાગ્યવતી પણ અહીં રહેતા દાસદાસીઓને સૂચના આપીને આવી ગઈ અને પતિની પડખે ગાદી પર બેસતાં બેલી : “કહો..મને કઈ વાતનું દુઃખ નહિ થાય.” ભાવડ પત્નીના સુંદર સૌમ્ય વદન સામે પળભર જોઈ રહ્યો. ત્યાર પછી બોલ્યો : “ભાગુ, પહેલાં બેચાર પ્રશ્નો કરી લઉ. પછી વાત કરુ...આપણે આ મકાન છોડીને કોઈ નાના મકાનમાં રહેવા જઈએ તો તને ગમશે?” તમે સાથે હો પછી મને વગડામાં પણ ગમે... આવો પ્રશ્ન આજે શા માટે ?” દરદાગીના વગર કેવળ સૌભાગ્ય ચિહ્ન ધારણ કરીને રહેવું પડે છે ?” મને સીધી વાત કરોને.. આજ તમે આટલા ગંભીર ભા. ૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ લાવડ શાહ કેમ બની ગયા છે ? હું' ખરેખર કહુ છું કે તમે જ મારું સર્વસ્વ છે...દર, દાગીના મધુ· તમારામાં જ છે” “ હાથે કામ કરવું પડે !! ” ૩૪ પત્ની હસી પડી અને હસતાં હસતાં ખેલી: “શુ આપને એમ લાગે છે કે મને ઘરકામ કરવુ' ગમતુ નથી ? ખરું કહું તે. આટલા બધા માણસેાથી જ હું થાકી જઉં છું.” “ તે હવે વાત સાંભળ..' કહી ભાવડે ધૈ પૂર્ણાંક અને સ્થિર સ્વરે સ્વરૂપચંદે આપેલા સમાચાર કહી સંભળાવ્યા. આવા સમાચાર સાંભળ્યા પછી ભાગ્યવતી થેાડીવાર માટે અવાક્ બની ગઈ. સ્વામી પરિહાસ તા નહિ કરતા હાયને ? ના...એમના ચહેરા પર પરિહાસની એક પણ રેખા નથી. તે ખેલી : આ વાતની આપે પાકી ખાત્રી કરી લીધી છે ? ’’ 66 સ્વરૂપચ એક ખાનદાન અને શ્રીમંત પિતાને પુત્ર છે...આ વાત ફેલાય નહિ એટલા ખાતર તે જાતે કહેવા આવ્યો હતેા....બિમાર કરમચંઢ પણ એને ત્યાં છે.... એટલે આ વાતમાં સંશય રાખવાનું કાઇ કારણ નથી.’’ “ ખરાખર છે...તેા હવે શુ' કરવા ધારી છે ? ” પહેલુ' કામ દેણું પતાવવાનું કરવુ` છે....આમ કરવા જતાં ઘરબાર, ઢારઢાંખર, દરદાગીના બધું જતુ; કરવું પડશે અને આપણે બન્નેએ કાઇ નાના મકાનમાં ગરીબાઈથી શોભતુ' જીવન વિતાવવુ' પડશે.” “ આપણી પેઢી ? ” 66 Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૫ માનવી કે દેવ ? એ પણ જતી કરવી પડશે. આબરુ સચવાશે તે ભવિષ્યમાં નવી પેઢી ઊભી કરતાં વાર નહિ લાગે. મારે મન બાર વહાણ બુડી ગયાં એ વાત મેટી નથી....દેવામાંથી કેવી રીતે હેમખેમ પાર ઉતરી જવું એ જ વાત મોટી છે.” પત્ની નીચે નજરે જોતી બેસી રહી. પત્નીને મૌન જોઈને ભાડે કહ્યું: “તારાથી આ પરિવર્તન સહી ન શકાય તો બે એક વર્ષ માટે હું તને તારે પિયર.” “ સ્વામી.” ભાવડ પત્ની સામે જોઈ રહ્યો. ભાગ્યવતીએ કહ્યું : શું આપે મને માત્ર મીણની જ પુતળી ધારી છે? આવી વેદના વચ્ચે આપને છોડીને હમારે પિયર જઉં એમ માને છે ?” નહિ ભાગુ તું તે મારી પ્રેરણું છે....મારો વિસામે છે...આતો સ્ત્રીનું હૃદય કોમળ હોય એટલે.” હું એક મરદની પત્ની છું...ગમે તે સંગ ને પરિસ્થિતિને મુકાબલો કરતાં મને પણ આવડે છે. પરંતુ..” શું ?” આપણ નેહી સંબંધીઓ ઘણુય છે.....એ લોકો શું આપણને સહાય ન કરી શકે ? ” મેં એ વિચાર પણ જો છે.દેણું કરીને દેણું ચૂકવવું અને આપણું નકલી અમીરાત જાળવી રાખવી એ મને જરાય ઊચિત લાગતું નથી. અંગત સગાઓમાં તારા પિતા મને કઈ રીતે સહાયક બની શકે? એમની પોતાની Page #45 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ સ્થિતિ પણ ચિંતાકારક છે. અને મારા બનેવી શ્રીમંત છે. પણ આ વખતે સગાવહાલા લાજ કાઢીને એક તરફ ખસી જાય છે....સેનાની જાળ હાથમાં શોભે. પાણીમાં નહિ. એટલે જ મેં કઈ સ્નેહી સ્વજનને કહ્યા વગર આપણું કામ પતાવી લેવાનો વિચાર કર્યો છે.” દેશું કેટલુંક છે !” આમ તો કુલ દેણું સાડાચાર લાખ મુદ્રાઓનું છે....ઉઘરાણીમાં બે લાખ મુદ્રાએ પાથરવી પડી છે. પણ મને શ્રદ્ધા છે કે ઉઘરાણીમાંથી પાછામાં ઓછી લાખ સવાલાખ મુદ્રાઓ તે મળી રહેશે.એથી સ્થાનિક વેપારીઓનું દેણું પતી જશે...બાકીનું ત્રણ લાખનું દેણું પતાવવા માટે આપણે આ બધું જતું કરવું પડશે.” ભાગ્યવતી વિચારમાં પડી ગઈ બે પળ પછી બોલી, “લેણદારો પૈર્ય રાખે તે ! ” પડતીમાં કોઈ દૌર્ય ન રાખે અને આ વાત કાંઈ છૂપી તો રહેવાની નથી. પાંચ પંદર દિવસે જાહેર થઈ જ છે.....પછી કોણ હૈયે રાખે ? અને વ્યાજ ચડાવીને કયાં સુધી ધંધો ધપાવે ? એમાં બરકત પણ રહે નહિ, આતે દસગણ આવકની એક આશા હતી.” બરાબર છે. તમે જે નક્કી કર્યું છે તે ડહાપણ ભર્યું છે....આબરૂ જેવી મુડી બીજી કેઈ નથી.” આમ વાતો કરતાં કરતાં પતિ પત્ની મેડીરાતે સૂઈ ગયાં. અને વળતે જ દિવસે ભાવડે પિતાનો નિર્ણય Page #46 -------------------------------------------------------------------------- ________________ માનવી કે દેવ ? ૩૭ અમલી બનાવવા માંડે. પેઢીએ બેસીને તેણે વાતરોને રેકડેથી જ વેચાણ કરવાની સૂચના આપી દીધી અને ઉઘરા માટે પુરતી વ્યવસ્થા કરી. દસબાર દિવસમાં જ લગભગ સવાલાખની ઉઘરાણું ભેગી થઈ ગઈ. બીજા પંદર દિવસમાં સઘળે માલ વેચી નાખ્યા અને વીસેક હજારની બીજી ઉઘરાણું પાકી. ઘરની દુકાન પણ સારી કિંમતે વેચાઈ ગઈ. અને ભાવડ શેઠનાં બારેય વહાણ મધદરિયે ડૂબી ગયાની વાત ખુલી થઈ ગઈ ભાવડશેઠે સ્થાનિક વેપાર અંગેનું બધું દેણું પતાવી દીધું...હવે માત્ર વહાણના માલ અંગેનું દેણું રહ્યું હતું. ભાવડ શેઠે એક મરદને છાજે એવી સ્વસ્થતા રાખીને સાત સાત પેઢીને દરદાગીનો વેંચી નાખ્યો...જે કે વહાણને માલ ખરીદતી વખતે તેણે જેટલું સુવર્ણ હતું તે સઘળું વેંચી નાખ્યું હતું. ઢોર ઢાંખર આપી દીધાં પોતાના જુના ખેડૂતોને ત્યાં. બધી ઘડીએ વેંચી નાખી...મકાન પણ વેંચી નાખ્યું અને ગામમાં ને ગામમાં એક બે એરડાનું મકાન ખરીદી લીધું. બધાં દાસ, દાસીએ, નોકર, ચાકર, વણેતર સહુને ઘણા જ વેદનાભર્યા હૈયે છૂટા કર્યા. ગામમાં એમની હરોળનાં વેપારીએ ભાવડની સ્થિરતા જોઈને દાંતમાં આંગળા કરડવા માંડ્યા. કેટલાક વેપારીઓ કહેતા કેઃ “ભાવડે એક તો સમજ્યા વગરનું સાહસ કર્યું અને ગરીબી વહોરીને આબરૂનું પૂછડું પકડી રાખ્યું. આ વેપાર છે...આસમાની સુલતાની આવી પડે WWW.jainelibrary.org Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ભાવડ શાહ એમાં શું થાય? ભાવડે પચાસ ટકા દેવું ચૂકવ્યું હોય તો બધું જળવાઈ રહેત.” લોક મુખે કદી ગરણું બાંધી શકાતું નથી. ચડતીમાં સહુ વખાણ કરે ને પડતી વખતે પડખે ન ઊભા રહેતાં અવગુણ શોધી શોધીને ટીકા કરે ! પરંતુ ભાવડે તો પિતાના નિશ્ચયને સાકાર બનાવી દીધે...ટીકાઓ, અપવાદો અને ચર્ચાઓની જરા પણ પરવા કર્યા વગર તેણે બધું દેણુ ચૂકવી દીધું....એક દોકડે પણ કોઈને એ છે ન આપે. સમગ્ર દેશું પતાવીને તે જ્યારે ફારગ થશે ત્યારે તેને નીરાંત થઈ પણ તેની જાહોજલાલી અદશ્ય થઈ ગઈ બે ઓરડાઓનું એક મોટા ફળીવાળું મકાન ! દરદાગીનામાં એક નાકની ચૂંક, એક સેનાની સાદી વીટી, એક મંગલસૂત્ર ને ચાર સોનાની બંગડીએ ! ખપપુરતાં ઠામવાસણું રાખ્યાં હતાં.... જરૂર પુરતાં ગાદલાં ગોદડાં રાખ્યાં હતાં. વધારાનું જે કંઈ હતું તે પિતાના નોકર ચાકરને દાસદાસીઓને વિદાયની ભેટ રૂપે આપી દીધું હતું. આ બધું પતાવ્યા પછી તેને સમાચાર મળ્યા કે કરમચંદ મૃત્યુને ભેગા થઈ ગયા છે....અને તેનો પરિવાર પાછો આવી ગમે છે....ભાવડ મુનિમ કરમચંદના પરિવારને મળવા એક દિવસ બંદરી ગામ જાગલ ગ. પરિવારને હિંમત આપી...અને પિતાને નામે વેપાર કરવા માટે ત્રણ Page #48 -------------------------------------------------------------------------- ________________ માનવી કે દેવ ? ૩૯ સુવર્ણ મુદ્રિકાએ બચી હતી તેમાંથી અઢીસો સુવર્ણમુદ્રાએ કરમચંદના પરિવારને આપી અને તે પાછો આવ્યો. તેણે બાર મહિના ચાલે એટલું અનાજ ભરી લીધું હતું....આમ છતાં રેજીદો ખર્ચ તો ઊભે જ હતો....પચાસમાંથી પચીસ મુદ્રાઓ પત્નીને આપી....પચીસ મુદ્રામાં વેપાર શું કરે? છએક મહિના ઘેર બેસીને કાઢયા. આવી પરિસ્થિતિ વચ્ચે પણ બંને માણસોએ પિતાની ધાર્મિક પ્રવૃત્તિમાં જરાયે કાપ નહોતો મૂકશે. શ્રી જિનપૂજા, સામાયિક, પ્રતિકમણ, વ્રત પાલન વગેરે કિયાએ બંને માણસ જાગ્યે કશું બન્યું નથી તેમ કરવા માંડયા. ઘેર બેઠાં કયાં સુધી ચલાવી શકાય? આશ્ચર્ય તે એ વાતનું હતું કે જયારે જહોજલાલી હતી ત્યારે સગા સંબંધીએ હર્ષભેર આવતા હતા અને શેઠ શેઠ કહીને જીભ પણ સૂકવતા નહોતા. પરંતુ આ પડતીના સમાચાર સાંભળીને કોઈ સ્નેહી કે સ્વજન ભાવડ કઈ દિશામાં રહે છે તે જોવા આવતે નહિ. એની બહેને બે ત્રણ વાર પિતાને ત્યાં આવી જવાને સંદેશો પાઠવ્યો હતે....પણ ભાવડ સમજતો હતો કે બિચારી ભેળી બહેનનું બનેવીના સ્વભાવ આગળ કશું ચાલતું નથી. અને આવા સમયે ત્યાં જવાનો અર્થ પણ એ જ થશે કે ભાવડ કંઈક સહાય માટે આવ્યું છે ! અને Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ભાવડ શાહ એથી ગૌરવ પણ જળવાશે નહિં આથી તેણે થાળે પડયા પછી આવીશ એમ કહેવરાવ્યું. ભાવડને સાથે બે ત્રણ વાર બહેન પાસે આવી ગ હતો.પણ એની પરિસ્થિતિ એવી નહોતી કે સહાયક થઈને ઊભું રહે. એક દિવસે ભાવડે પત્નીને કહ્યું : “આમ તો આપણે સાવ ખાલી થઈ ગયા છીએ. નાને એ ધંધો શરૂ કરવાને વિચાર કર્યો છે...પણ એ પહેલાં જે તારી ઈચ્છા હોય તે આસપાસનાં તીર્થસ્થાનમાં યાત્રા કરી આવીએ. જે તને હરકત ન હોય તો ગીરનારજી જઈ આવીએ. લગ્ન પછી આપણે યાત્રા કરી શકયા નથી.” “મારી ના નથી. પણ યાત્રાએ જશુ કેવી રીતે? મારી પાસે તમારી દીધેલી પચીસ મુદ્રાઓ પડી છે.” એ તે ઘણી થઈ પડશે, તીર્થ દર્શનથી આપણા મન પ્રફુલ્લ બનશે અને પૂર્વ કર્મના ફળ ભોગવવાનું બળ પણ પ્રાપ્ત થશે.” પછી આવીને શું કરવું ? ” પત્નીએ પ્રશ્ન કર્યો. કાંક વગર મુડીએ ચાલે એ ઘધે શરૂ કરીશ.” આવા દુઃખમાં પણ પત્ની હસી પડી અને બોલી: “વગર મુડીનો ધંધે ?” “જે...જે હાથે દાન કર્યું છે, જે હાથે આપી છૂટવામાં કર્તવ્ય માનું છું, તે હાથ કોઈ પાસે યાચના કરવા લાંબે તો નહીં થઈ શકે અને હજી હું કાંઈ ભાંગી ગ નથી. કર્મરાજાએ ભલે બધું છીનવી લીધું...પણું Page #50 -------------------------------------------------------------------------- ________________ માનવી કે દેવ ? મારા આરેાગ્યને તો અચાવી રાખ્યુ` છે....મને એકવીસમુ' વર્ષ ચાલે છે....ચૌવનના પ્રારભ કાળ છે....તારુ આરાગ્ય પણ જળવાઈ રહ્યું છે ને કૌય પૂર્ણાંક તું સ્વામીને સાથ આપી રહી છે....હું કોથળામાં થોડા ઘણેા માલ ભરીને આસપાસના ગામડામાં ફેરીના ધધા કરીશ. આપણે કદાચ દૂધ ચેાખા નહી' ખાઈ શકીએ પણ જાતમહેનતથી પ્રાપ્ત કરેલુ ધાન તેા જરૂર પેટ ભરીને નીરાંતે ખાઈ શકશું.' આપ ફેરી કરવા જશો?” ર “કેમ, એમાં તને કઈ ભય લાગે છે ? ” ઃઃ '' પણ આપે કદી વાહન વગર...” ર ભાગુ, સપનાની વાતેા સંભારવામાં શુ' વળવાનુ છે ? ખરી મજા તો પરિસ્થિતિના છાતી કાઢીને સામને કરવામાં છે. તું સાવ નિશ્ચિંત રહે...તારા ભાવડ દરેક પરિસ્થિતિને પચાવી શકશે.’ ૪૧ પત્ની શ્રદ્ધા ભરી નજરે પતિના પ્રફુલ્લ વદન સામે જોઈ રહી. તેના મનમાં થયું આ માનવ છે કે દેવ ? પત્નો હર્ષ ભર્યા ભાવે સ્વામીને વળગી પડી. એક સપ્તાહ પછી બંને માણસા એક ગાડુ' લઈ ને ગિરનારની યાત્રાએ જવા નીકળી પડચા. Page #51 -------------------------------------------------------------------------- ________________ ભાઇ બહેન ! પ્રવાસ કઠિન તેા હતેા જ...પરંતુ ભાવને પેાતાના એક મિત્ર ખેડૂત પાસેથી ગાડુ' મળ્યુ હતુ....એના ખળદ એક દિવસે ભાવડના જ હતા. સ્થિતિ પલટાતાં ઉત્તમ બળદની જોડી તેણે પેાતાના મિત્રને ભેટ રૂપે આપી હતી. એ જ બળદો આજે પેાતાના માલિકને સાથ આપી રહ્યા હતા. બળદો તેજસ્વી અને શ્રેષ્ઠ હતા એટલે પ્રવાસના કિન માČમાં પણ કશી હરકત નહાતી આવતી...વળી પેાતાનાં સઘળાં કામ છેડીને ભાવને ખેડૂત મિત્રરાઘવ પેાતે જ ગાડાખેડુ રૂપે આબ્યા હતા. ભાતાનાં ત્રણચાર ડેરા ભરી રાખ્યા હતા અને બાજરાના લેટ ને મગની દાળ, ચાખા વગેરે સાથે રાખ્યાં હતાં. વાટમાં છૂટે ત્યારે ગમે તે સ્થળે રાતવાસા રહેવાનું અને ત્યાં ભાગ્યવતી ભાત કરી લેતી અને રસાઇ રાજ એવાર કરવાને નિયમ રાખ્યા હતેા. 66 ભાગુ, પ્રવાસના આઠમે દેવસે ભાવડે પત્નીને કહ્યું : આજ રાતે ભળકડે આપણે ઉપડીશ એટલે દિવસના પ્રથમ પ્રહરે બેનનુ ગામ આવશે.’ “ નદપુર આવશે ’ “ હા...મને લાગે છે કે આપણે ત્યાં નરેશકાતાં Page #52 -------------------------------------------------------------------------- ________________ ભાઈ બહેન ! ત્રણ કેશ દૂરના એક ગામડામાં રોકાઇને રસાઈ મનાવીએ.” ભાવડે કહ્યું. ભાગ્યવતીએ બે પળ વિચારીને કહ્યું : “ આપણે આવે ક્ષેાભ શા માટે રાખવા જોઇએ ! મારગમાં બેનનુ ઘર આવે ને મળ્યા વગર જઇએ તે કેટલુ* હીણું લાગે? બેનને ખબર પડે તેા એમને સાસરીનાં મેણાં પણ સાંભળવા પડે....! આપણે ગામને પાદર ગાડુ' છોડીને બેનને મળવા જઈ આવીશુ.....અને સાંજ વેળાએ ચાલતા થશું......ને ત્રણ ગાઉ છેટેના ગામડે રોકાશું.” રાઘવે પણ આ વાતમાં ટેકે આપ્યા. એમજ થયુ'. બીજે દિવસે પહેલા પ્રહર પુરા થાય તે પહેલાં જ નંદપુરના પાદરમાં આવેલી એક આંબાવાડીએ ગાડુ' ઊભુ` રહી ગયું. ૪૩ આંબાવાડીમાં એક કુવા હતા. રાવે ગાડાંમાંથી એ ચરૂ ને એક ઘડો લઈ લીધાં. ભાવડે વરાડી લીધી. ભાગ્યવતીએ કહ્યુ` : “ નાહીને જ જવું છે ને ? ” “ હા....ઈ વધારે ઠીક પડશે.” ભાવડે કહ્યુ.... નંદપુરમાં દહેરાસર છે કે નહિ ? ” (C “ નથી....નહિ તે આપણે પૂજા કરીને જ જાત.” કહી ભાવડ રાઘવની પાછળ પાછળ કુવે ગયે. શૌચ, દાતણ આદિ પ્રાતઃકાય પતાવીને ત્રણેયે વારા ફરતી સ્નાન કરી લીધુ. ત્યાર પછી ધેાયેલાં વસ્ત્રો ધારણ કરીને ભાવડ ને ભાગ્યવતી ગામમાં જવા તૈયાર થઈ ગયાં. રાઘવે અળદને નીરણ નાખી.... Page #53 -------------------------------------------------------------------------- ________________ ભાવ શાહ ભાવડે કહ્યું : “ રાઘવ, તું શીરામણ કરી લેજે....કાંઈ લાવવા કરવાનું છે? "" ૪૪ 66 ના...બળદ માટે ખેાળ કપાસીયા આજને ઢી ચાલે એમ છે...” રાઘવે કહ્યું. “ તા પછી લઈ આવવા પડશે....હવે વાટમાં કાઈ મેટું ગામ નઈ આવે.... બેઢિ પછી તા આપણે રૈવતાચલ પહોંચી જશુ.” “ તમે એય બેનને ત્યાં જાએ...લાવવા કરવાનું બધું હું લઈ આવીશ...આંબાવાડીનેા રખવાળ કયાંક બહાર ગર્ચા લાગે છે...ઈ આવશે તંઈ હું' જઈ આવીશ.” “ તેા જમવા ટાણે બેનને ઘેર આવજે...તને ઘર તા જડશેને? 7 “ બેનને બેવાર મૂકવા આબ્યા તે એટલે મને ખબર છે.” રાઘવે કહ્યુ', ભાવડ પેાતાની પત્ની સાથે નંદપુરમાં દાખલ થયેા. મીઠાચંદ શેઠનુ ઘર પ્રખ્યાત હતું અને ભાવડ એક વાર અહી' આવેલા. આજ મીઠાચંદ શેઠ નહાતા પણ તેને માટે પુત્ર મલુકચ'દ જે અનેવી થતા હતા તેજ ધા વેપાર ને વહીવટ સંભાળતા. મલુકચંદ ત્રીસ ખત્રીસ વ હતા....બેન સુરજ છવ્વીસ વર્ષની હતી. મલુકચંદ પાસે સારું એવું ધન હતુ.....આસપાસનાં દસબાર ગામને વેપાર એને ત્યાં જ હતા. ચાર વાડીએ હતી...પાંચ ખેતર હતાં પણ મલુકચંદને સ્વભાવ કઈક વધુ પડતા લેાભી હતા. તેને ધનના સંગ્રહ કરવામાં જેટલેા રસ હતા તેટલે રસ ધનના ઉપયેળ કરવામાં નહેાતા. પેઢીનુ' નામ મૈટુ અને જાણીતું Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ભાઈ બહેન ! હોવાથી અવારનવાર શુભકાર્યને ફાળાએ આવતા...એ વખતે તેનું ચિત્ત ભારે વિકળ બની જતું. જ્યાં સૌ રૌમ્ય મુદ્રાએ આપવાની હોય ત્યાં મહામહેનતે તે દસ મુદ્રાએ આપતો. ભાવડ પોતાના બનેવીને આ સ્વભાવ જાણતો હતો. ધણી આગળ બેનનું કાંઈ ચાલતું નહોતું. બેનને સ્વભાવ ઉદાર હોવા છતાં તે સાવ બિચારી હતી.....કારણ કે માથે સાસુ બેઠાં હતાં અને એક વિધવા નણંદ હતી. અને મા દિકરી મલકચંદ કરતાં સવાયાં હતાં ઘેર સારું એવું દુઝાણું હતું... લગભગ એસી ગાયે હતી...પણ જ્યાં બધાં લેભી હોય ત્યાં એક ઉદારનું કંઈ ઉપજતું નથી. ભાગ્યવતીને આ વાતની ખબર તો હતી જ.... પણ તેણે આગળ કદી જોયું નહોતું. પરણ્યા પછી તે બે વાર પિયર ગઈ હતી. સાસુ સસરાના અવસાન પછી તે ભાવડથી અળગી જ થઈ શકી નહોતી.... ભાવડ અને ભાગ્યવતી બેનને ઘેર ગયાં... બેન ફળીમાં બેઠી બેઠી કંઈક કામ કરી રહી હતી. ભાઈ ભાભીને ડેલીમાં દાખલ થયેલાં જોતાં જ તે ઊભી થઈ ગઈ તેના નયને અંતરના હર્ષથી...નાચી ઊડત્યાં તેણે ઓસરીની કે બેઠેલાં સાસુ સામે જોઈને કહ્યું, “બાઈજી, મારાં ભાઈ ભાભી આવ્યાં છે ! ” - ભાઈ ભાભી આવ્યાં છે એટલું સાંભળતાં જ સાસુના હૈયામાં જાગ્યે તેલ રેડાયું ! પણ લોભી માણસોને દંભ કરતાં સારો આવડે છેસાસુએ કહ્યું : “આવો આવો...ભાવડ શા....આ ..અરે, અગાઉથી સમાચાર મોકલ્યા હોત તો મલકચંદને સામે મોકલત....બેય સાજા નરવાં છેને?” For Private WWW.jainelibrary.org Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ભાવડ શાહ ભાવડ ને ભાગ્યવતી બેનની સાસુને પગે લાગ્યાં. ભાવડે કહ્યું : “ધર્મની કૃપાથી સુખરૂપ છીએ. ગિરનારજીની યાત્રાએ નિકળ્યાં છીએ....રસ્તાનાં બેનનું ઘર આવે એટલે એમને એમ જવું ઉચિત ન ગણાય. આપની તબિયત સારી છે ને ? ” ભાવડે કહ્યું. ત્યાં સુરજબેનની નણંદ પણ એારડામાંથી બહાર આવી. સુરજ પણ હાથ મેટુ ધોઈને પિતાની ભાભી સાથે એક ઓરડામાં ગઈ એક નોકરને ડેશીમાએ હાટડીએ દોડાને કહેવરાવ્યું કે મલકચંદ ઘરે આવે...કપિલપરથી ભાવડશા ને તેનાં ઘરવાળાં આવ્યાં છે. નોકર દોડતો પેઢીએ ગ. મલકચંદ થડે બેઠે હિતે, નેકરે સમાચાર આપ્યા. મલકચંદ ભારે મુંઝવણમાં મકાઈ ગયે. તેના મનમાં થયું, ભાવડ આવ્યું છે કાંક મદદ માગવા..એછામાં ઓછી દસ પંદર હજાર સુવર્ણમુદ્રાઓની માગણી કરશે.....ના પડાય નહિ ને દેવાનો કોઈ અરથ નઈ..વ્યાજે અપાય નઈ ને ધન પાછું મગાય નહિ...ભારે સંકડામણમાં આવી પડશે ! તેણે નોકરને કહ્યું માને કહેજે કે શેઠ એક દરબારના કામે બાજુનાં ગામડે ગયા છે...સાંજે આવી પહોંચશે.” નોકર શેઠના સ્વભાવથી પરિચિત હતું. તેને પણ ખબર પડી ગઈ હતી કે એલલ સાયબીવાળા ભાવડ શેઠ વેપારના કારણે બધુ ખઈ બેઠા છે.શેઠની આવી નબળી મનોવૃત્તિને મનમાં ભાંડતે ભાંડતે નેકર ઘર તરફ પાછા વજો. Page #56 -------------------------------------------------------------------------- ________________ ભાઈ બહેન ! મલુકચંદ્રે પોતાના મુનિમને કહ્યું: “ હુ' આપણી વાડીએ જાઉ છુ....રાજમેળ ને આવા લેતા જાઉ” છું... ત્યાં લીમડાનાં છાચે નામાનુ કામ થઈ જાશે. દાંત કલમ પણ તૈયાર કરજો.” અડધી ઘડીમાં જ મલુકચંદ એ ચેપડા ને દાત ખડીચેા લઈ ને વાડી તરફ વિદાય થયેા. ગમના દરવાજા બહાર નીકળતાં જ રાઘવે મલુકચંદ શેઠને જોયા . તેના મનમાં થયું, કાંક કામે જતા લાગે છે એટલે ટેક કરવી તે ઠીક નહિ. ૪૭ મલુકચંદ મનમાં અનેક તર્કવિતર્ક કરતા કરતા વાડીના મારગે વળી ગર્ચા. રાઘવ ગાડુ’-બળદ વગેરે આંબાવાડીના રખવાળને ભળાવીને મલુકચ દશેઠના ઘેર જવા જ નિકળ્યેા હતેા. ભાવડ એસરીમાં આંધેલી ખાટ પર બેઠા હતા... તેની સામે બેનની નણંદ અને સાસુ ચાકળે બેઠાં હતાં ત્યાં પેઢીએ ગયેલા નાકર આવ્યેા. ડાશીમાએ કહ્યું : “ મલુકચંદ આવે છે ને ? ” ઃઃ “ ખા, શેઠ તેા પેઢીએ છે જ નહિ...મુનિમને પૂછયુ' એટલે ખબર મળ્યા કે કૈક દરબાર હાચે પરગામ ગીયા છે ને સાંજે આવશે.’’ મા પણ મલુકચંઢની જ હતીને ! બધુ સમજી ગઈ... તેણે ભાવડ સામે જોઇને કહ્યું : “ ભાવડશેઠ, એકલાનાં માથે અધેા ભાર હાય તઈ બધી પાંતીના વેપાર ઉપાડવા પડે છે... પણ અમે છઇ તમને કાઈ પાંતીની મેાળપ નહિં જણાવા દુઈ ..તમારા સરસામાન કયાં છે ? ” Page #57 -------------------------------------------------------------------------- ________________ ४८ ભાવડ શાહ “ગાડું ગામ બહાર ઊભું રખાવ્યું છે ને અમારે નમતા પિોરે ઉપડવાનું છે...” ભાડે કહ્યું. પણ એમ કાંઈ ચાલે ! મલકચંદને મળ્યા વગર. જશે ? ના...ના તે ઈ ગાંડી મારા માથે ઝાડવાં જ વાવે ! ના ભઈ, એટલે આવ્યા છે તી પાંચપંદરદી નીરાંતે રોકાઈને જાઓ... ગિરનાર કાંઈ છેટે નથી બે અઢી દીને રસ્તો છે...” એક ઓરડામાં સુરજ અને ભાગ્યવતી વાત કરતાં બેઠાં હતાં. નેકરે શેઠ બહારગામ ગયા હોવાના આપેલા સમાચાર સાંભળીને સુરજ બધું સમજી ગઈ. પણ શું કરે ? પિતાની જાંગ કેની પાસે ખુલ્લી કરાય? બહારથી ડોશીએ બુમ મારીઃ “તારા ભાઈ તે નમતા બપોરે જ જવાના છે..મે”થી સમજતા નથી મલુકચંદ હોત તે સમજાવત..” ભાડે કહ્યું: “મા, આમાં સમજવા ન સમજવાનું કાંઈ છે નહિ. અમારે દસમની સાંજ સુધીમાં તળાટીએ પિચી જાવું પડે તેમ છે. ત્રણ જાત્રા કરવી છે.. ને ફા | દશને અપવાસ કરે છે. એટલે આ વખત તો મને માફ જ કરો .” સુરજ બહાર આવી અને સાસુ સામે જોઈને બોલી : બાઈજી, મારા ભાભીએ મને બધી વાત કરી છે. અત્યારે મારા ભાઈભાભી શેકાઈ શકે તેમ નથી. આમ તે રસોઈ તૈયાર જ થઈ ગયેલી છે.” Page #58 -------------------------------------------------------------------------- ________________ ભાઈ બહેન ! ૪૮ રોટલા ને દાળમાં કાંઈ વળતું હશે ? કંસાર બનાવી નાખે” ડોશીએ કહ્યું. બાઈજી, મારાં ભાઈભાભીને જાત્રા ન થાય ત્યાં સુધી ગળપણની આડી છે...” સુરજે કહ્યું. ડોશીએ તરત ભાવડ સામે જોઈને કહ્યું: “શેઠ આવી તે આડીયું ખાતી હશે..! હજી તમે કયાં મોટા ભડભાદર થઈ ગીયા છે? હજી તો વહુ પણ માંડ અઢાર વરસની હશે આવી આડીયું કયે દખે રાખવી જોઈએ. ના આજ તે તમારે છૂટ રાખવી જ પડશે.” “મા, આપ તો ધર્મિષ્ઠ છે....વ્રતભંગનું પાપ કેટલું લાગે? આપ ચિંતા કરશો નહિ.” એ જ વખતે ડેલીમાં રાઘવ દાખલ થ ને બોલ્યોઃ મા રામ રામ..” આવ્ય ભઈ..તને ઓળખે નઈ.....” ભાવડે કહ્યું: “ઈત અમારો રાઘવ છે. અમારા ભેગો છે...” રાઘવ એાસરી પર આવ્યા ને ડોશીમાને પગે પડો. ડોશીએ કહ્યું : “આવ ભઈ આવ. હવે તો આંખે ઝાંખપ આવે છે તે બરાબર કળી શકાતું નથી.” રાઘવ એક તરફ બેસી ગયે. સુરજ પોતાની ભાભીને લઈને રસોડામાં ગઈ ભાગ્યવતીએ પૂછ્યું: “ભાભી, ઘરમાં કોઈ કામવાળી નથી ?” ના ભાભી..હું બધેય પિચી વળું છું....એક ભા. ૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ નોકર છે.....એક ગોવાળ છે.” સુરજે હસતાં હસતાં કહ્યું. તેના મનમાં ભાઈને કેવુંક નુકશાન થયું કે અત્યારે કેમ છે, એ બધું પૂછવાનું ઘણું થતું હતું....પણ જીભ ઊપડતી નહોતી. તે એટલું જોઈ શકી હતી કે ભાઈ ભાભીના ચહેરા પર કઈ પ્રકારની ચિંતા જણાતી નથી. ભાભીના અંગ પર દરદાગીનો ઘણે અ૫ છે... પણ ગામતરે નીકળે તઈ જોખમ ભેગુ ન રાખે એવું ચે બને. થોડીવાર પછી બધાએ ભેજન કરી લીધું. શીમાએ બે ઘડી આડે પડખે થવાનું કહ્યું. પણ ભાવડ સહુને પગે લાગીને ઊભે થે. સુરજે ભાભીને કહ્યું : “ભાભી, તમારુ ગાડુ આંબાવાડીયે છે તે હું મળવા આવીશ તમે ક્યારે ચાલવાનાં છે?” * નમતા બપેરે નીકળી જશું. ગાયને પાલે છે એટલે હરકત આવે એવું નથી.” ભાગ્યવતીએ કહ્યું. સાસુએ કહ્યું : “ભાવડ શેઠ, આમ તમે હાલ્યા જાએ ઈ બરાબર નથી...હવે તમે જાત્રાની આડી લીધી છે....એટલે હુંય તમને વધારે આગ્રહ કરી શકતી નથી... પણ તમારે વાટમાં જેતી કરતી વસ્તુની જરૂર હોય તે આ ઘર પરાયું માનશે નઈ.” ભાડે આછા હાસ્ય સહિત કહ્યું: “મા એવી કાંઈ જરૂર હતી તે હું જરૂર માગી લેત....અમે બધું સાથે જ રાખ્યું છે.....” થોડીવાર પછી ભાવડ, ભાગ્યવતી અને રાઘવ વિદાય થયા. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ડાશી, નણંદ ને સુરજ શેરીના નાકા સુધી વેાળા ભાઈ બહેન ! વવા આવ્યા. ડોશી અને નટ્ટે છૂટકારાના ક્રમ લીધે....તેના મનમાં ભય હતા કે કાંક ઉધાર કે મદદની માગણી કરશે તે ભારે થઈ પડશે...ના પાડી શકાય નહિ ને દીધુ' પાછું વળે એમ નથી. રસેડાનું કામ માંજીને સુરજે હાથ માં ધેાઇ લીધાં. મા ીકરી તા જસીને આડે...પડખે થયાં હતાં.... નીરાંતે પેઢી ગયાં હતાં. સુરજે આંબાવાડીયે જવાની તૈયારી કરી...બહાર જવાનાં લુગડાં બદલાવ્યાં. અને પેાતાના ખાનગી મચ્છુસમાંથી સે સુવર્ણ મુદ્રાની એક થેલી કાઢી...આ સુવણ મુદ્રાએ એના પિયરની જ હતી, કાઈ વાર કામ આવે એ ગણત્રીએ ભાવડ એન આવે ત્યારે આપતા હતા. મુદ્રાની થેલી કેડચે છૂપાવીને તે બહાર નીકળી. સ'પેટી. એ’વાડ કાઢી, વાસણુ સાસુ ને નણંદ અને સૂતાં હતાં. સુરજે સાસુ પાસે જઈને આસ્તેથી કહ્યું: “ આઈજી, ટુ' જરા મારાં ભાઈ ભાભીને વેળાવવા જઉં છુ. tr સાસુ તરત બેડાં થઇ ગયાં. વહુ સામે ધારી ધારીને જોયુ....વહુના હાથ ખાલી હતા એટલે સાસુએ કહ્યું: “તે જઈ આવ્ય...પણ ખાલી હાથે ને જવાય...કાંક સુખડી સુખડી કરવીતીને..” ', “ એમને ગળપણની તેા ખાધા છે... Page #61 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ તો થોડાંક પિતાયાં કરી નાખવાનાં... હવે તે પચાય એવું નથી... જા... ઝટ મળીને આવજે .” કહી. સાસુ પાછાં સૂઈ ગયાં. નણંદ ત્રાંસી નજરે ભાભી સામે જોઈ રહી હતી. સરજ ભાઈને મળવા ડેલી બહાર નીળી ગઈ. દિકરીએ માને કહ્યું: “બા, ભાભીના ગળામાં ને હાથમાં નજર કરી હતીને ?” હા.. ફકર કરવા જેવું કાંઈ નથી. ને દાગીનો તો એના પીયરને છે..આપે તો ભલે...એમાં આપણે કાંઈ કહી શકીએ નહિ.” ડેશીએ કહ્યું. સુરજ આંબાવાડીચે પહોંચી ત્યારે રાઘવ બળદને પાણી પાઈ ને દોરી રહ્યો હતો. ભાઈ ભાભી એક આંબા. નીચે ગોદડું પાથરીને બેઠાં હતાં. રાઘવે મલકચંદને જોયાની વાત કરી હતી અને બાવડે એ વાત સાંભળી ન સાંભળી કરી નાખી હતી. બેનને આવતી જોતાં જ ભાઈ ઊભું થઈ ગયો અને બાહ્ય : ૮૮ આવ્ય બેન...તારી ભાભી મને કહેતીતી કે બેનને ઘરને ઢસરડો ઘણો ખેંચ પડે છે.” “સાસરીમાં તો બધું ય કરવું પડે.” હસતાં હસતાં સુરજે કહ્યું અને ભાભી પાસે બેસી ગઈ થોડીવાર અરસપરસની વાતો કરીને સુરજે કહ્યું : ભાઈ, તારું અત્યારે કેમ ચાલે છે એ હું પૂછી શકી નથી. અને પૂછીને ય હું કાંઈ કરી શકું એ સ્થિતિમાં નથી. પણ મને એક વિચાર આવ્યો છે.” હસતાં હસતાં ભાઈએ બેનનો હાથ પકડીને લાડ. Page #62 -------------------------------------------------------------------------- ________________ ભાઈ બહેન ! tr ભર્યા સ્વરે કહ્યું : હુ’તારી સ્થિતિ ખરાખર જાણુ... ...... એલ તને કચેા વિચાર આવ્ચે છે ? ” tr “તું માને તે કહું “ માનવા જેવુ' હશે તે જરૂર માનીશ.” “ તે મારા પિયરનેા દર દાગીને મારા હાથમાં છે તે એના ઉપર મારા જ હક્ક છે....ઈ અધે! હું તને આપુ....’ “ પગલી નહિ તે ! શ' તુ એમ માને છે કે તારા ભાઈ ધન નથી માટે દુઃખી છે ? એન, તારા દાગીના લઈ ને હુ' કયા ભવે છ્હે'? અને મારે ધનની જરૂર પણ નથી....મા સંસાર સુખ અને સાષથી ચાલે છે....કામ હાથે કરવુ પડે છે પણ ઈ કાંઈ શરમની વાત નથી. તારે ત્યાં પુષ્કળ ધન હાવા છતાં તારે પણ કામ હાથે જ કરવુ* પડે છે ! ને વળી મારા બનેવીના સ્વભાવ હું' જાણુ છુ....તુ એક નાની વીંટી સરખી આપે તેય એના મનને દુઃખ થાય ને તારા સસારમાં નકામે કલહુ ઊભા થાય.... ના એન....એવુ' કશુ' કરવાની જરૂર નથી.” .... • ૫૩ "" બેનનાં નયને સજળ બની ગયાં. રાઘવે કહ્યું': “ શેઠ, ટાણુ' થવા આવ્યું છે....ગાડું જોડું ને ? "" “ એન આવી છે તે ડિક એસીયે....તુય બેસ...” “ તમે મલુકચ'દ શેડનુ' પૂછ્યુ ? ” રાઘવે એક તરફ એસતાં કહ્યુ. "" “ એમાં પૂછવાનુ હોય જ નહિ....હુંય જાણું છું ને મારી બેન પણ જાણે છે.” સુરજ વેદના ભર્યું હસ્ત અને ખેલી : “ રાધુ, સ્વભાવનું' કાઇ એસડ છે જ નઈં....ઇ તા મને મારી માના Page #63 -------------------------------------------------------------------------- ________________ ભાવડે શાહ ૫૪ .99 · રૂડા સંસ્કાર મળ્યા છે તે હસતાં હસતાં બધુ' પી જા' છું' રાઘવે કહ્યું : “ ગમે તેમ તેાય બેન તા ભાવડ શેડનાં ને ! ” 24 સુરજે કેડયમાં છુપાવેલી સુવણ મુદ્રાની કેળી કાઢતાં કહ્યું : “ ભાઈ, આમાં સે। મુદ્રા છે....તુ સાથે લઈ જા...’ બેન, ખરેખર મારે કશી જરૂર નથી. હું પચીસ સુવર્ણ મુદ્રા લઈ ને નીકળ્યે છુ.....હજી એ મુદ્રા પણ પુરી ખરચાણી નથી.” “ હું તારા માટે નથી કહેતી...ત્યાં મારાવતી શુભ કામમાં વાપરજે...દાદાની આંગીમાં, આરતીમાં જમણુવારમાં તને જેમ ગમે તેમ વાપરજે....તારા એનેવીના હાથે એક કોડી પણ શુભ માર્ગમાં ખરચાય એમ નથી. પરણીને આ ઘેર આવ્યા પછી એ લેાકેાએ કાઇ તીર્થ સ્થાનમાં યાત્રા પણ કરી નથી....એટલે તારા પાપકમ કંઈક હળવા થાય એટલા ભાગ્ય...’ કહેતાં કહેતાં સુરજ ગળગળી થઇ ગઈ અને રડી પડી. ઃઃ ભાગ્યવતીએ તરત સુરજના હાથમાંથી થેલી લઈ લીધી ને કહ્યું: “ બેન, તમારી વાત હુ' સાચવીશ...તમારા નિમિત્તની આંગી રચાવીશ... યાત્રિકે! જે હશે તેને જમાડીશ...તમે કાચવાશે નહિ” :: ભાવડે કહ્યું : “ એન, તારી બધી સ્થિતિ હું સમજુ છુ.....પણ ક રાજા સમેા વાળશે ત્યારે હું તને હિ ભૂલું. તુ' જે સમતા રાખી રહી છે તે બરાબર જાળવજે... ધ ધ્યાન જરાય ચૂકીશ નહિ. કાંઈ ના અને તેા નવકારમંત્રનુ સ્મરણ જરૂર કરશે.” Page #64 -------------------------------------------------------------------------- ________________ પણ ભાઈ બહેન ! આંસુ લૂછીને સુરજે કહ્યું: “સામાયિક, પ્રતિક્રમણ ને વ્રત નિયમ મેં બરાબર જાળવી રાખ્યાં છે. એથી જ ધીરજ રાખી રહી છું.” ત્યાર પછી ભાગ્યવતીએ સ્વામી સામે જોઈને કહ્યું “ મેં વાત કરીતી ઈ ભૂલી ગયા ?” નથી ભૂલ્ય...શું તું મને ભૂલકણે ધારે છે?” કહી ભાવડે કેડ ભરાવેલી બે સુવર્ણ મુદ્રાઓ કાઢી અને બેનને આપતાં કહ્યું : “બેન, આ તારું કાપડું” “ભાઈ....” તારો ભાઈ ઈનો ઈ છે...જરાય ભાંગી ગયે નથી. મારે જેટલું આપવું જોઈ એટલે નથી આપી શકતો પણ શું કરું? સમય પ્રમાણે સહુએ વર્તવું જોઈએ.” ના ભાઈ....કાપડાની હુ ના નહિ પાડું....મને એક પૌપ્ય મુદ્રા આપ આટલું બધું નઈ..” બેનને સોના સિવાય કશું ન દેખાય ઈ આપણું પરિવારની એક પરંપરા છે...શું હું મારા વડવાઓને લાંછન લાડું? લઈ લે. તને મારા સમ છે.” ભાવડે ભાવ ભર્યા સ્વરે કહ્યું. ભાઇના સોગંદ ! બેન માટે બીજો કોઈ ઉપાય ન રહ્યો. ભાઈએ આપેલી અનંત આશીર્વાદ સમી બંને સુવર્ણ મુદ્રાઓ બહેને કપાળે અડાડીને પિતાની પાસે રાખી. રાઘવે ગાડું જોડવા માંડયું. અર્ધ ઘટિકા પછી ભાઈ ભાભીને સજળનયને વિદાય આપીને સુરજ ઘર તરફ વળી...ગાડું મારગે ચડ્યું. Page #65 -------------------------------------------------------------------------- ________________ વિરામનો અશ્રુ દસમને દિવસે ભાવડનું ગાડું ગિરનારની તલાટીએ પહોંચી ગયું. માર્ગમાં કોઈ પ્રકારનું વિઘ નહતું આવ્યું. રાજા વીર વિક્રમની આણ ફરતી હોવાથી અને જનતામાં કોઈ પ્રકારનો અસંતોષ ન હોવાથી લુંટ, ચોરીના બનાવો બનતા જ નહોતા. એકલ દોકલ યાત્રિક નિર્ભયતાથી પ્રવાસ ખેડી શકતો હતે....અંગત વેરઝેર તો અજ્ઞાનીનાં અંતરમાં પડ્યાં જ હોય છે. એવા અજ્ઞાનીઓ કોઈ કોઈ ઝબકતા હતા અને મારફાડ કરતા હતા. પરંતુ આવા અજ્ઞાનીઓ પણ જનતાને કદી છેડતા નહતા. લૂંટ ચેરીના બનાવો તે લગભગ ભુંસાઈ ગયા હતા. લૂંટ–ચારી પાછળ મોટે ભાગે માનવીને થયેલો અન્યાય અથવા ગરીબીની કારમી વેદનાં જ હોય છે. આ બંને દુષણે વીરવિકમે લગભગ નાબુદ કર્યા હતાં. જ્યાં રાજકારોબાર નિર્મળ હોય છે, જાગૃત હોય છે અને પ્રજાની મુશ્કેલીઓને અગ્રસ્થાન આપતો હોય છે ત્યાં અનિષ્ટને અંત આવે છે. છતાં સઘળાં અનિષ્ટ કદી વિલય પામતાં નથી. કુસંસ્કાર અથવા તો પૂર્વકર્મના ફળ રૂપે આવેલાં Page #66 -------------------------------------------------------------------------- ________________ વિયેાગનાં અશ્રુ ! અનિષ્ટા એનુ' કામ કરતાં જ હાય છે. પરંતુ સુચેાગ્ય રાજતત્રમાં અનિષ્ટા રાજમાર્ગ નથી અની જતાં ..જ્યારે સત્તાધારીએાના સ્વાર્થીથી ખદબદતા રાજ્યમાં અથવા તે રાજપુરુષાની અંગત મહત્વાકાંક્ષાએ ખાતર થતાં અત્યાચાર ભર્યો સમયમાં અનિષ્ટ પાતે જ રાજમાર્ગ બની જતાં હાય છે. . રાવણ મહાપ્રતાપી રાજા હતા. તે કાળના સર્વશ્રેષ્ઠ તત્વજ્ઞ અને વૈજ્ઞાનિક પણ હતા. સગીત, નૃત્ય, જ્યાતિષ, વૈઠક વગેરે શાસ્ત્રોના રચયિતા પણ હતા—એટલું' જ નહિં પરંતુ વાયુ, અગ્નિ, વરુણા આદિ તત્વે પર પ્રભુત્વ મેળવીને તેણે એક આશ્ચર્ય કારક સૃષ્ટિ રચી હતી. માનવલેાકનું પહેલું વિમાન રાવણે નિર્માણુ કર્યું હતું અને અવકાશને પેલે પાર સ્વર્ગમાં જવાના એક વૈજ્ઞાનિક ઘેરી માત્ર તૈયાર કરવાની તેની ભાવના પણ હતી. આવે સમથ રાજવી રાવણુ હાવા છતાં તે અંગત સ્વાર્થાંમાં રાચતા હૈાવાથી લેાકપ્રિય ન બની શકચેા. રાવણુરાજની સ્થાપના તેનાથી ન થઇ શકી. જ્યારે દશરથન...દનરામ લેાકકલ્યાણના વ્રતધારી હતા અને વિશ્વનાં અનિષ્ટો દૂર કર્યા પછી તેઓએ રામરાજ્યની સ્થાપના કરી હતી. પૃષ શ્રી રામના રામરાજયની પર`પરા માત્ર અમૂક વર્ષો પ``ત ચાલી હતી, તેમ નહેાતું. એ પર'પરા હજારે વ પત ચાલી હતી. અને વીર વિક્રમાદિત્યે એ રામરાજ્યના જ જાણ્યે પુનરુદ્ધાર કર્યાં હતા. વીરવિક્રમને પરદુઃખભ’જનની પદવી કેાઈ ક્રિતદાસે એ નહેાતી આપી, કેાઈ માખણુદાસાએ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ભાવડ શાહું નહતી આપી કે રાજના ધનથી પોષાતી સંસ્થાઓએ પણ નહોતી આપી. એ પદવી આપી હતી સ્વય જનતા જનાર્દને ! જ્યાં સુધી જનતા કે કોઈ પણ રાજ્યને નિર્ભયતાપૂર્વક વંદના ન કરે, ત્યાં સુધી રાજ્યના ખવાસ રાજકર્તાના ગમે તેટલાં ગુણગાન ગાય એને કઈ અર્થ નથી.. કારણ કે ભાડૂતી કીર્તિ કે યશગાન કરી જનહૃદયમાં સ્થિર થતાં નથી. તલાટીમાં નાની મોટી એકવીસ ધર્મશાળાઓ હતી... ભાવડ શ્રી રૈવતાચલની યાત્રાએ એકવાર આવ્યું હતું. ત્યારે તેનું વય માત્ર પાંચ વર્ષનું હતું. તે પોતાના માતાપિતા ને અન્ય સ્વજનોના સંઘ સાથે આવ્યો હતો. એ વખતે તેના પિતા સુંદર શેઠે એક ધર્મશાળા તૈયાર કરાવી હતી અને શ્રી સંઘને અર્પણ કરવા જ આવ્યા હતા. બાલવયનાં બધાં સ્મરણો તે ભાવડને યાદ નહોતાં પરંતુ પરમકૃપાળુ શ્રી નેમિનાથ ભગવંતની શ્યામલ-સુંદર પ્રતિમા બરાબર હચે કોતરાઈ ગઈ હતી. - શ્રી સિદ્ધગિરિવર પર એક દુષ્ટ રાક્ષસ પોતાની જાતિના કેટલાક સભ્યો સાથે રહેતું હતું અને ભારે ઉપદ્રવ મચાવતું હતું. આ રાક્ષસને દૂર કરવાના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા હોવાથી એ શાશ્વતું તીર્થ બંધ પડી ગયું હતું. પાદલિપ્તપુરમાં વસતા જેનો પણ ગિરિરાજના દર્શન કરી શકતા નહોતા. અને કદાચ કોઈ સાહસ કરીને ઉપર જતે તે રાક્ષસે તેને મારીને ખાઈ જતા. આમ Page #68 -------------------------------------------------------------------------- ________________ વિયેાગનાં અશ્રુ ! શાશ્વતુ'તી છેલ્લા ઘેાડા વરસેાથી સાવ બંધ પડી ગયું' હાવાથી યાત્રાળુઆના પ્રવાહ ગિરનારજી આવતા અને શ્રી નેમનાથ ભગવતનાં દર્શન કરીને સતાષ મેળવતે. ભાવડ પેાતાના પિતા સુદર શેઠની ધશાળામાં ન જતાં અન્ય એક ધર્મશાળા તરફ ગયેા. એટલે ભાગ્યવતીએ કહ્યું : આપ કહેતા હતા ને કે અહી આપણી એક ધમ શાળા છે.” (< 66 ૬ છે....પણ આવી સ્થિતિમાં ત્યાં જવુ' એ અરામર નથી....મુનિમ વગેરે નામથી જાણતા હાય અને "" “ સ્વામી, એક સરખી સ્થિતિ ફાઈની જળવાઈ રહેતી નથી. પછી આપણે આટલે કે ક્ષેાલ શા માટે રાખવા જોઇ એ ! "" ૫૯ “ તે ભલે....” કહી તે પાછા વળ્યે,..રાઘવ હજી ગાડુ' ઊભુ` રાખીને એક તરફ ઊભે હતા. ભાવડે રાઘવને ગાડું' લઇ ને આવવાને ઈશારો કર્યો અને સહુ સુ ંદરશેડની ધશાળામાં ગયા. ધર્મશાળા ઉત્તમ હતી....ફળી ઘણુ` મેટુ હોવાથી ગાડાં વગેરે વાહનો માટે સારી સગવડ હતી. મુનિમે આવકાર આણ્યેા અને પરિચય માગ્યા ત્યારે ભાવડે નામ ઠામ ને ગામ જાન્યુ. એ સાંભળતાં જ મુનિમ ઘણા જ દુષિત ખની ગચે! અને મેલ્યું : “ શેઠજી, ધનભાગ્ય આજે આપ પધાર્યા...ઉપરના ભાગમાં એ એરડા અલાયદા રાખવામાં જ આવે છે....આપ ઉપર પધારા.” Page #69 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ નહિ મુનિમજી, મને સૌની સાથે રહેવું ઠીક પડશે.” ભાવડે કહ્યું. પણ મુનિમ માને શેનો ? તેણે તે ધર્મશાળાના માણસોને બોલાવીને ભાવડ શેઠને સરસામાન ઉપરના બે ઓરડામાં મૂકા. રસોઈ માટે એક બાઈને ગોઠવી દીધી. કપડાં, વાસણ, વાળવું ચળવું વગેરે માટે એક બીજી કામવાળીને ગોઠવી દીધી. ભાવડ શેઠે પત્ની સામે અર્થસૂચક નજરે જોયું. પત્ની આછું હસી. તેના હાસ્યમાં એવો રણકો હતો કે આપણે ધનહીન બન્યા છીએ..કર્તવ્યહીન કે ગૌરવહીન નથી બન્યા ! ગિરનારજી ઉપર ચડવાને રમતો ભારે કઠિન હતો. પાછલી રાતે યાત્રિકોને ચડવું પડતું. માર્ગ પણ એ હતું કે આખા પહાડમાં ઘેઘુર વનરાજીની ઝાડી છવાયેલી હતી વાઘ, દીપડા, સાવઝ, વરૂ વગેરેનો ભય પણ રહેતો. પરંતુ શાસન દેવની કૃપાથી એવો એક પણ કિસ્સે ન હતો બન્યું કે જેમાં કોઈ યાત્રાળુનો પ્રાણ ગ હાય. ભાગ્યવતી અને ભાવડ શેઠ નાનાદિ કાર્ય પતાવીને તલાટીના એક નાના જિનાલયમાં પૂજા કરવા ગયા. રાઘવ પણ નાહી, દર્શન કરીને બળદ માટે ઘાસ, ખાણ વગેરેની વ્યવસ્થા કરવા ગયે. તલાટીના શ્રી જિનમંદિરમાં કસોટીની એક શ્યામસુંદર પ્રતિમા હતી. ભાવડ શેઠે અને ભાગ્યવતીએ ઘણું જ Page #70 -------------------------------------------------------------------------- ________________ વિયેાગનાં અશ્રુ ! ૬૧. ભાવથી શ્રી જિન પૂજન, શ્રી જિનભક્તિ અને શ્રી અરિહંતના સ્વરૂપની ભાવના ભાવી. તેએ ઉલ્લાસભર્યા હૃદયે શ્રી જિનપ્રસાદને પ્રણિપાત કરીને પેાતાના ઉતારે જવા મહાર નીકળ્યા. વીસેક ક્રમ . ચાલતાં જ એક ગૃહસ્થે ભાવડશેઠ સામે જોઇને કહ્યું: “ કાણુ, ભાવડ શેઠ ? "" ભાવડ આ ગૃહસ્થ સામે જોઇ રહ્યો. ગૃહસ્થે નજીક આવી પ્રણામ કરતાં કહ્યું : “ આપે મને ન એળખ્યા ? ” “ આપને કયાંક જોયા હાય એવા ભાવડે કહ્યું : આભાસ થાય છે.” “ હુ. વ માનપુરના વીરચંદ...” “ કઈક યાદ આવે છે.પરંતુ...'' ' વચ્ચે જ વીરચંદે કહ્યું': ભાવડ શેઠ, એ વરસ ખસે પહેલાં હુ. કાંપિલ્યપુર હતેા. મારે સુવર્ણ મુદ્રાની જરૂર હતી...આપે મને વગર સંકોચે કાઢી આપી હતી. મારા પરિચય પણ નહાતા માગ્યા...માત્ર નામ લખ્યું હતું. મે આપને તરત મેાકલી આપવાનું જણાવ્યુ હતુ...પરતુ મારે મગધના પ્રવાસે જવુ' પડયુ. એટલે હું મેકલી શકયા નથી હું અહી... આઠ દિવસથી આવ્યે છુ... કાંપિયપુરને કાક સથવારે શેાધતે હતેા...પણ કોઈ મળ્યું નહિ...આજ આપ જ મળી ગયા.” ભાવૐ કહ્યું : “ હવે મને યાદ આવ્યુ....ચાલે મારા ઉતારે પધારા.. ભાજન કરીને નીરાંતે જજો.” Page #71 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ “ શેઠજી, હુ· તેા અત્યારે જ છું. મારી સાથે દસમાર માણસા છે....ગાડાં પણ તૈયાર થઈ ગયાં છે...હવે આપ મને કૃપા કરીને ઋણ મુક્ત કરે....આપ કઈ ધર્મશાળામાં ઉતર્યાં છે ? ” ૬૨ “ સામે દેખાય તે સુ ંદરશેઠની ધ શાળમાં.... પરંતુ આપ જમવા તા પધારો...” 66 ક્ષમા માગુ છુ.....ભાજન પતાવીને પ્રયાણ માટે તૈયાર જ થઈ ગયા છીએ...હું હમણાં જ આવું છું” “ વીરચંદભાઇ, ઉતાવળની કાંઈ જરૂર નથી. આપના પ્રવાસ લાંખે છે....રસ્તામાં જરૂર પડશે....પછી ગમે ત્યારે માકલશા તે ચે ચાલશે.” શેઠજી, હુ· ઘેરથી નીકળ્યેા ત્યારે જોખમ સાથે જ રાખ્યુ હતુ....અહીં કાઇ સંગાથ ન મળ્યો....હું હમણા જ આવું છુ..” કહી વીરચ’૬ પેાતાના ગાડાએ તરફ વળ્યેા. ભાવડ ને ભાગ્યવતી ઉતારે ગયાં. વસ્ત્રો બદલાવીને ભાવડ તૈયાર થશે. ત્યાંજ વીરચ’દ્ર ખસે સુવણ મુદ્રાએ લઈ ને આવી પહોંચે. આભાર માન્ય. ભાવડને આજ અણધારી ઉઘરાણી પ્રાપ્ત થઈ હતી. તેના મનમાં થયું..શાસન દેવની કૃપાથી યાત્રાના સ્થળે અસે। સુવણ મુદ્રાએ મળી છે...તે આ સ્થળે જ વપરાવી જોઈ એ. ' વીરચ'દે ભાવડ શેઠના ઘણા જ ઘેાડી વાર બેસીને તે વિદાય થયેા. Page #72 -------------------------------------------------------------------------- ________________ વિયોગનાં અશ્રુ ! ભજન કાર્ય પતાવ્યા પછી ભાવડે પત્નીને કહ્યું: ભાગુ, બસે સુવર્ણ મુદ્રાએ તીર્થસ્થાનનાં મળી છે.” તીર્થસ્થાનમાં જ વાપરીએ...તમારા મનમાં જે ભ ઊભું થયે હતું તે પણ દૂર થશે. મને તો લાગે છે કે યાત્રિકોની સંખ્યા સારી છે..તેરસના નવકારસી કરીએ...” ભાવડે પ્રસન્ન નજરે પત્ની સામે જોયું. તેના મનમાં થયું... પુણ્યદય વગર આવી ઉદાર હૃદયા પત્ની પ્રાપ્ત થાય નહિં. સ્ત્રીઓના સ્વભાવમાં જ પ્રાકૃતિક સંકોચ હોય છે તે પણ ભાગુમાં નથી. એ જ સાંજે ધર્મશાળાના મુનિમને બોલાવીને તેરસના દિવસે નવકારસી કરવાની ભાવડે ઇચ્છા દર્શાવી. મુનિમ ખુશ થઈ ગયા. તેણે તરત તીર્થન મુનિમને બોલાવ્યા અને નક્કી કર્યું. ખાદ્યદ્રવ્ય ખૂબ જ સસ્તાં હતાં. સંઘ જમાડવામાં કઈ માટે ખર્ચ આવે એમ નહતો...માત્ર પચાસ સુવર્ણ મુદ્રા. પરંતુ ભાવ મેટા મુનિજીના હાથમાં સે સુવર્ણમુદ્રાઓ મૂકીને કહ્યું “મુનિમજી, ઉત્તમ સામગ્રી બનાવો... બે ત્રણ જાતના કે પાંચ પકવાન કરો....અને માત્ર જૈન જ નહિ...બીજાએ પણ જમી જાય એવી વ્યવસ્થા કરો.” મુનિએ ભાવડ શેઠને અભિનંદન આપ્યા. ત્યારપછી યાત્રા કરીને આવનારાઓને ભાતી આપવાનું ભાવડે પૂછ્યું. સુરજબેન સુંદરશેઠના નામે સાત દિવસ પર્યત ભાતી આપવાનું નકકી કર્યું. ત્રણ દિવસ સુધી સુરજબેનના નામે ભગવાનની અંગરચનાનું નક્કી કર્યું... Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ભાવડ શાહ મુનિમે કહ્યું: “ શેઠજી, ગિરનારજીના યાત્રાળુએ માટે મધ્ય રસ્તે એકાદ પાણીનું કાયમી પરખ થાય તે ઘણા લાભ મળે તેમ છે. ઉકાળેલા પાણીની, ઠંડા પાણીની વ્યવસ્થા થાય તે સાધુમુનિવરોને ને યાત્રાળુઓને ઘણી રાહત મળે.” “ એમાં કેટલેા ખેંચ આવશે ?” “ એક સે સુવર્ણ મુદ્રા આપી શકા ા એના વ્યાજમાં કાયમી પરમ થઈ જાય.....’ 66 સારુ..તા એ લાભ જતા કરવા જેવા નથી.” કહી ભાવર્ડ પત્ની સામે જોયુ, '' પત્નીએ કહ્યું : “ ખરાબર છે.પણ કાઇના નામની જર નથી.” ભાવડે મીજી એકસા સુવણ મુદ્રાએ મેટા મુનિમને આપી દીધી. ત્રણ દિવસ આંગી અને સાત દિવસની ભાતીની સત્તર મુદ્રાઓ ભાગ્યવતીએ આપી દીધી. ભાવડે આજે જ આવેલી ખસેા સુવણુ મુદ્રા રાત પડે તે પહેલાં જ ખચી નાખી. જેની પાસે એકવીસ સુવણ મુદ્રાએ સિવાયની કાંઈ મુડી નથી....અને યાત્રા કરીને ગયા પછી હાથમાં શું રહેશે તે પણ નિશ્ચિત નથી. છતાં આવતી કાલની કાઈ ચિ'તા ભાવડના મજબુત હૃદયને સ્પશી શકી નહાતી. મીજે દિવસે વહેલી સવારે ભાવડ તેની પત્ની અને રાઘવને લઇને ઘણા જ ઉલ્લાસ સાથે ડુંગર ઉપર ચડયેા... ભાવડ અને ભાગ્યવતી વિશુદ્ધ હૃદયે નવકાર મ`ત્રનુ Page #74 -------------------------------------------------------------------------- ________________ વિયેાગનાં અશ્રુ ! પ્ સ્મરણ કરી રહ્યા હતા. ગિરિવરને માગ કઠિન હતા .. ચઢાણ પણુ આકરાં હતાં... પતિએ કઢી અડવાણાપગે ધરતી પર પગલાં પણ નહાતાં પાડત્રાં. પરંતુ ધમ ભાવનાનુ અળ અપૂર્વ હોય છે. બંનેને આકરાં ચઢાણની કલ્પના પણ નહોતી આવતી અને સૂર્યાદય પછી એ એક ઘટિકાએ ત્રણેય અન્ય યાત્રાળુએ સાથે નવકાર મ`ત્રનું સ્મરણ કરતાં કરતાં ઉપર ચડી ગયા. અનેના હૃદયમાં ભાવની ઊર્મિ એ ઉછળી રહી હતી. રાઘવ પણ ઉલ્લાસ અનુભવી રહ્યો હતા અને સાવ નિ ન થઈ ગયેલા પેાતાના મિત્ર ભાવડની ઉદારતાને મનમાં ઝ'ખી રહ્યો હતા. તેના મનમાં થતુ... આવા માનવીને તા કાક પુણ્યવતી માતા જ જન્મ આપી શકે છે. રાજમહેલ જેવુ' ભવન ચાલ્યુ' ગયુ., ખેતીવાડી દેણામાં ડૂબી ગઈ દરદાગીના ને બધી મિલ્કત દેણામાં આપી દીધાં....ઘરમાં કાઇ મૂલ્યવાન વસ્તુ નથી, કાઈ પાસે હાથ લાંબા કરીને સહાય માગવાની ઇચ્છા નથી.... કાંપિલ્યપુર જઇ ને વેપાર કેવી રીતે કરવા એ એક મેટા ને વિકટ સવાલ છે....છતાં જાગ્યે કાંઈ નથી અન્યુ એવા ભાવ સાથે ઉઘરાણીની આવેલી ખસેાય સુવર્ણ મુદ્રાઓ શુભ કામમાં ખરચી નાખી, હે ભગવાન, આવા માનવીને તું શા માટે દુઃખી કરતા હઈશ ? શું તું કસેાટી વડે કંચનનું પારખું કરવા માગે છે?” રાઘવના મનમાં આવા વિચારે અને તેના નયના તે ભગવાનની સ્થિર બની ગયાં હતાં. ભા. ૧ ધેાળાતા હતા. ભવ્ય પ્રતિમા સામે Page #75 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શા હું વિધિપૂર્વક ભગવાનને જુહારીને ભાવડ ને તેની પત્ની સ્નાનાર્થે ગયાં. આ સમયે ભગવાનની પૂજાની બેલી બોલાતી નહોતી. જૈનોને પોતાનું તીર્થ જાળવી રાખવાની પુરતી કાળજી હતી. યાત્રિકે આવતા અને દેવદ્રવ્યમાં અઢળક દ્રવ્ય આપી જતા. લોકહૃદયમાં ધર્મ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા હતી. લોકો પ્રાણ કરતાં, સર્વસંપત્તિ કરતાં ધર્મને વધારે ઉત્તમ માનતાં હતાં. ભાવડ અને ભાગ્યવતી સ્નાનાદિથી નિવૃત્ત થઈ. પૂજાનાં વસ્ત્રો ધારણ કરી શ્રીજિનપૂજનમાં તન્મય બની ગયાં....શ્રી નેમિનાથ ભગવતની ભાવપૂર્વક અંગ પૂજા કરીને બંને પ્રત્યેક જિન પ્રતિમાઓની પૂજામાં પરોવાયાં. રાઘવ તે મંદિરના એટલે જ બેસી રહ્યો.......અને મંદિરની ભવ્યતા, કારિગિરી, કોતરકામ, ચિત્રપટ વગેરે જોવામાં તદાકાર બની ગયો. કારણ કે તેને માટે આ બધું નવું હતું. બીજા ત્રણ દહેરાસરે હતાં. ત્યાં પણ બંનેએ શ્રી જિન પૂજન કર્યું. અને જ્યારે ત્રણે ધર્મશાળામાં પાછા આવ્યા ત્યારે દિવસને ચેાથે પ્રહર શરૂ થઈ ગયો હતો. આજથી સાત દિવસ સુધી સુરજ બેનની ભાતી હતી...ભાતીની પ્રસાદી ત્રણે લીધી...રસોયણ બાઈએ રસોઈ કરી રાખી હતી. બીજે દિવસે પણ ભાવડ ને ભાગ્યવતી યથા સમયે દાદાના દરબારમાં પહોંચી ગયા. Page #76 -------------------------------------------------------------------------- ________________ વિયેાગનાં અશ્રુ ! રાઘવ આજ રોકાઇ ગચે હતા. અને ભગવાન શ્રી નેમનાથ પ્રભુને જીહારવા ગયા... હજી આંગી ઉતરી નહેાતી. ભાવાલ્લાસથી ખ'ને દાદા સામે એસી ગયા. ભવાનની અંગ રચના ઘણી જ સુંદર થઈ હતી. ઢન કરનારને સમયનું પણ ભાન નરહે અને ભગવતને એમને એમ જોયા જ કરે એવી આંગી રચાણી હતી. ભગવાનનો અગ રચના જોતાં જોતાં ભાવડનાં નયના માત્ર સજ્જળ ન બન્યાં...આંસુની ધારા વહેવા માંડી. પત્ની સ્વામીના અશ્વ જોઈ ને ચમકી. શુ' સ્વામીને આ સ્થળે પેાતાની નિધનતા હૈધે ચડી હશે ? પૂજન આદિ કાર્યો પતાવ્યા પછી જયારે અને નીચે ઉતરવા માંડચા ત્યારે ભગવતીએ કહ્યું: “સ્વામી, આપને શુ’ યાદ આવ્યું હતું ? ” “ કયારે ? ” ભાવડે કહ્યુ. (6 આપણે જયારે દાદાના દરબારમાં બેસીને ભગવ'તની આંગી નિહાળી રહ્યાં હતાં ત્યારે આપના નયનેમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં....આપને શુ' યાદ આવ્યુ` હતુ` ?” પત્ની સામે સહાસ્ય વદને જોઈ ને ભાવડે સામેા પ્રશ્ન કર્યોઃ “ તુ શુ' ક૨ે છે? ” “ મારી કલ્પના આપના હૈયામાં કયાંથી પહેઊંચી શકે ? "" ૬૭ ' ભાગુ, ભગવ'તેની અ'ગ રચના જોઈ ને મને અનંત ઉપકારી તી 'કર ભગવ'તનું સ્વરૂપ હુંચે ચડયુ'હતું'. દેવતાએ Page #77 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ જેની આરાધના કરતા હોય છે અને જે ત્રણલકના સ્વામી છે. છતાં કેવી વિમળ દશામાં રહે છે? ઈષ્ટને ઇચ્છતા નથી, અનિષ્ટોથી ગભરાતા નથી ! દરેક જીવને મુક્તિ સિવાય ઉદ્ધાર નથી....અને મુક્તિદાતાને આકાળમાં વિગ છે. એ વિગના કારણે મને એમ થયું હું કેટલે પાપી છું કે આજ સુધી ભગવાનને પામી શકે નહિ. એથી મારું હૃદય રડી રહ્યું હતું.” ઓહ સ્વામી મને ક્ષમા કરો...મને થયું હતું કદાચ આપણી પરિસ્થિતિ હંચે ચડી હશે !” નહિ ભાગુ, આપણી પરિસ્થિતિને વિચાર હું ઘરમાં પણ કરતા નથી તે મંદિરમાં કેવી રીતે કરું? અને હું ત્રણલેકના સ્વામી પાસે આવા આંસુ બિછાવીને હું શું પામી શકું?” 1 યથા સમયે બંને નીચે આવ્યાં. સુરજબેને આપેલી સુવર્ણ મુદ્રાએ ઘણું વધી હતી. મોટા મુનિમને બોલાવીને ભાવડે પૂનમની નવકારસી જમાડવા માટે સુરજબેન સુંદરશેઠના નામે પચાસ સુવર્ણ મુદ્રાઓ આપી. તેરસની નવકારસી ઘણું જ ભવ્ય બની... ચૌદશનો બંનેએ ઉપવાસ કર્યો. અને બીજના દિવસે તેઓ કાંપિલ્યપુર તરફ વિદાય થયાં. દાન વગેરે કાર્યમાં બેનની બધી સુવર્ણમુદ્રાઓ વાપરી નાખી અને જ્યારે તેઓ કાંપિલ્યપુરમાં પહોંચ્યા ત્યારે તેમની મુડીમાં માત્ર બે જ સુવર્ણ મુદ્રાઓ રહી હતી.. Page #78 -------------------------------------------------------------------------- ________________ નારાયણ ! ગિરનારની યાત્રાએ જતાં આવતાં લગભગ એક મહિનો થઈ ગયો હતો. નાનું ઘર સાવ અવાવરું હતું... રાઘવ બે દિવસ પોતાના મિત્રને ઘેર રોકાશે અને ત્રણેયે મળીને ઘર વ્યવસ્થિત કર્યું. ત્રીજે દિવસે વિદાય લેતી વખતે રાઘવે કહ્યું : “ભાવડ શેઠ, મારી એક વાત રાખે તો કહું.” કહે...આમ તો હું તારું મન સમજી ગ છું... પણ તારી વાત એગ્ય હશે તો હું જરૂર સ્વીકારીશ.” ભાવડે પ્રસન્ન સ્વરે કહ્યું. હું અભણ માણસ...તમારી સાથે ધડ નહિં કરી શકું..મારી પાસે એક દુઝણી ગાય ઘણી ઉત્તમ છે. આપની જ આપેલી છે. અહીં કાંઈ દુઝાણું છે નહિં તે ઈમોકલી આપું.” તારો વિચાર વ્યવહારિક છે એમાં ના નથી... પણ અમે બે માણસ અમારામાંથી માંડ નવરા થતા નથી... ત્યાં ગાય રાખીને બેજે વધારે તે બરાબર નથી...વળી તું તે બધું જાણે છે... પણ કાંક થાળે પડ્યા પછી હું ને જરૂર યાદ કરીશ.” Page #79 -------------------------------------------------------------------------- ________________ 190 ભાવ શા રાઘવ આ ઉત્તરથી ભારે નિરાશ થયે....તેના નયના સજળ બની ગયાં. તે બેન્ચે : “ શેડજી, ભાઈએ ધી કરી છેતે મને એને નીભાવવાની એકાદ તક તા આપે.” “ ભઇલા તે. શુ આછી ભાઇબધી નભાવી છે? ઘરબાર, ખેતી, ખેરૂં, છેકરાં બધાની માયા અળગી કરીને તું મારી સાથે આવ્યો...અમને યાત્રા કરાવી....મારગમાં અમને જરાય કામ કરવા ન દીધું.....આ શુ એછુ' માને છે ? ઘરમાં હજી છએક મહિનાના દાણા પડચો છે.... અમે કાઈ ખર્ચ રાખ્યા નથી...સચે!ગ પ્રમાણે રહેતાં મન પણ જરાય કચવાતુ' નથી...છતાં હુ'તને એક વચન આપુ છુ...જયારે મને કાઈ પાંતીની મુશ્કેલી જણાશે ત્યારે હું સૌથી પ્રથમ તને જ યાદ કરીશ.” રાઘવ ભાવડને ભેટી પડચે! અને એલ્ગેા : “જો જો. ભાઈ....વચન આપીને બેઠા છે! હા...' ભાગ્યવતી ખાજુમાં ઊભી હતી. તે મેલી: “ રાઘવભાઇ, મુશ્કેલી વખતે તે। જેને પેાતાના માન્યા હોય તેને જ યાદ કરાયને ?” 66 હું તમારા એના સ્વભાવ ખરાખર જાણી ગયે છું....આમા દર અગિયારસે અહી' આવતા રહીશ ..” “ નહિ' રાઘવ, એવા ઘેાડા શુ' કામ કરવા જેઈ એ ?” : હવે એમાં ઘેાડે શેના ? મારુ ગામ કર્યાં પાંચ પચાસ ગાઉ છેટુ` હતુ` ? એક સામે દોડતા અહી' આવી જવાય...ને અગિયારસને અમાસે મારે કામ પણ નાં હાય !” Page #80 -------------------------------------------------------------------------- ________________ નારાયણ ! ૭. ભાગ્યવતીએ કહ્યું : “ભલે..મહિને એકવાર ટે મારી જજે બસ....” “ના બેવાર....” રાઘવે કહ્યું. ભાવડ હસીને બેઃ તારી ભાભીની રસોઈ સ્વાદ જીભે રહી ગયેટ લાગે છે !' ત્રણેય હસી પડ્યાં. રાઘવ બંનેને પ્રણામ કરીને વિદાય થયે. રાઘવના ગયા પછી બીજે જ દિવસે ભાવડ એક સુવર્ણ મુદ્રાનાં દોકડા, કડી ને રૌમ્યમુદ્રાઓમાં પરચુરણ લઈ આવ્યો અને પત્નીને આપતાં બોલ્યો : “કાંઈ ચીજ વસ્તુ લાવવામાં તને ઠીક પડશે... આ બીજી સુવર્ણ મુદ્રાથી હું ધંધે શરૂ કરીશ.” “ક ધંધો શરૂ કરશે ??? “ગામડાનાં બરનું કાપડ લઈ આવીશ.” “એના કરતાં ઘી ભેગું કરીને વેંચશું તો ઠીક પડશે. કાપડની ફેરી તમને ઘણી આકરી થઈ પડશે.” તું મારા માટે કોઈ જાતનો ભય સેવીશ નહિ, ઘીને ધંધો સારો છે, એમાં ના નથી...પણ ઘીની ફેરી કરનારા ત્રણ ચાર જણા છે...એની આડે પડવું તે વ્યાજબી નથી....કાપડની ફેરી કોઈ કરતું નથી.” - આ ચર્ચા પછી ભાવડે પોતાનું ધાર્યું કર્યું અને એ જ દિવસે એક સુવર્ણ મુદ્રાનું કાપડ લઈ આવ્યું. ગામડાના બરનું કાપડ સારા પ્રમાણમાં આવ્યું. એક પોટલી બંધાઈ ગઈ ઘરમાં એક ગજ પડયે હતે....એક કાતર હતી.... Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ભાવડ શાહે વળતે જ દિવસે મનમાં ત્રણ નવકારમ'ત્રનું' સ્મરણ કરી... રોટલા ને અથાણાનું ભાતુ ભેગું રાખી તે નીકળી પડચા. પ’દરેક દિવસની ફેરી કરતાં બધા ક્ષેાભ દૂર થઈ ગર્ચા અને ગામડાનાં લેાકેા ભાવડના ગ્રાહકેા મનવા માંડયાં. એક મહિનાના આ નાનકડા વેપારનું પરિણામ પણ આંખ સામે દેખાયુ'. ચારેક રૌષ્ય મુદ્રાઓના નફા થયેા. ભાવડે નફાનું ધેારણુ નીચું રાખ્યું હતું......શહેરમાં લેાકેાને મળે તેજ ભાવે ખલ્કે તે કરતાં પણ સસ્તુ કાપડ ઘેર બેઠાં મળે એ શુ ખાટુ'? ભાવડ રાજ એક ગામડે જતા. રાજે રાજના વેચાણમાંથી નવે। માલ ખરીદ્દી લેતા. આમને આમ છ મહિના વીતી ગયા. અને પેાતાનુ ગુજરાન ચલાવી શકે અને રાજ એકાદ અતિથિને પણ જમાડી શકે એ સ્થિતિ આવી ગઈ હતી. 4 નગરીના વેપારીએ ભાવડની ટીકા કરતા હતા : ‘ ભાવડનું ભેજું ચસકી ગયુ' લાગે છે....આવે તે કઈ ધંધા હાય..! નાની હાટડી કરીને બેઠા હાત તે તેને શુ આખરું પર ન મળત? ભઇ, ઇતા વટને કટકે છે... કાઇ પાસેથી ઉધાર ન લેવાની એણે પ્રતિજ્ઞા કરી છે.... આમ કયાં સુધી ચાલશે ? "" પરંતુ લેાકેાની વાતેા પ્રત્યે ભાડે જરાય ધ્યાન ન આપ્યું. કાપડની ફેરીને પધા ધીરે ધીરે જામી ગયા હતા. ગામડાનાં ગ્રાહકોએ ચકાસણી કરતાં અનુભવ્યુ હતુ કે Page #82 -------------------------------------------------------------------------- ________________ નારાયણ ! ભાવડ શેડ ટેકીલા નર છે. ખભે પેટલું ઉપાડીને આકરા પથ કરતા હેાવા છતાં શેર કરતાં કાપડ આછા ભાવે વેચે છે. ફ્રીના ધંધામાં એક વરસ વીતી ગયુ...હવે તે રાજે રાજ માલ ખરીદવેા પડતા ..વકરા પણ સારા થતા. પાતા માટેને પત્ની માટે વસ્રોની કાંઈ ચિ'તા નહાતી....કારણ કે ચાર પાંચ વરસ ચાલે એટલાં વસ્ત્રો તા હતા જ. આટલા ગાળામાં ત્રણ સુવણ મુદ્રાએ એકઠી થઈ ગઈ હતી. ભાવડના આગ્રહને માન આપીને ભાગ્યવતી મે એક સેાનાની કડી પણ કરાવી. રાઘવ નિયમિત દર અગિયારસે ને દર અમાસે આવતા. તે આવતા ત્યારે ઘીનુ એક ઠામ લેતા આવતા ને ભાવડ શેઠને આપતા. રાઘવની લાગણીને દુઃખ ન થાય એટલા ખાતર ભાગ્યવતી ઘીનુ ઠામ રાખી લેતી. રાઘવે એકાદ ઘેાડુ' રાખવાને એ ત્રણ વાર આગ્રહ કર્યાં હતા. પર`તુ ભાવડે કહ્યું હતું: “ રાઘવ અને ઘેાડાને કેવા શોખ ને નાદ છે એ તું કયાં નથી જાણતા ? સામાન્ય ઘેાડુ' રાખવા કરતાં પગને વ્યાયામ આપવા ઈ વધારે ઉત્તમ છે.” 93 છેવટે રાઘવ એક દુઝણી ગાય પરાણે મૂકી ગયા. રાઘવની ભાવનાને સત્કારવી પડી. આટઆટલે શ્રમ કરવા છતાં ભાવડ અને તેની પત્ની ધર્માંને પળ માટેય ભૂલતાં નહેાતાં. શ્રીજિનપૂજા, સામાયક, પ્રતિક્રમણ, વ્રત નિયમ વગેરેમાં કાઈ પ્રકારની આમી આવી નહાતી. વરસમાં એકાઢ વાર કેઈ મુનિવર Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ભાવડ શાહ પધારતા ત્યારે ભાવડ ધંધાની પરવા કર્યા વગર એમની વચ્ચોવચમાં ગુંથાઈ જતો. ભાગ્યવતીએ સ્વામીને ઘણી વાર કહેલું કે...“ઘરમાં બેસીને થઈ શકે એવું થોડું થોડું કામ મને પણ કરવા દો.” ભાવડે આછા હાસ્ય સહિત ઉત્તર આપેલેઃ આ કે બેલે છે? ભાવડની પ્રિયતમા કે બીજુ કઈ? ભાગુ, તું ઘર સંભાળે છે એ શું થોડું કામ છે? અને મારા બાવડાનું બળ તૂટી ગયેલું માને છે ?” ત્યાર પછી ભાગ્યવતીએ આ અંગે કદી એક શબ્દ કહ્યો નહતે. બંદર પર પિતાના બાર વહાણને વિદાય આખ્યાને ચાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં .. અને ભાવડનો એક સહપાઠી બ્રાહ્મણ મિત્ર કાશીને અભ્યાસ પુરો કરીને છ વર્ષે ગામમાં આવ્યું. ગામમાં આવતાં જ તેણે પિતાના માતાપિતાને ભાવડ અંગે પૂછપરછ કરી. માતાપિતાએ ભાવડના બાર વહાણ ડૂબી જવાની, મરદાનગી પૂર્વક ભાવડે સઘળું દેણું ચૂકતે આપ્યાની, ઘરબાર, માલ વગેરે જતું કર્યાની અને અત્યારે કાપડની ફેરી કરીને એક અટકી વીર માફક પિતાને સંસાર ચલાવતો હોવાની સઘળી વાત કરી. નારાયણ શર્મા પોતાના મિત્રની આ બધી વાતો સાંભળીને ભારે દુઃખી થશે. નારાયણ કાશીએ ભણી, મોટો પંડિત થઈને આર. છે એ સમાચારથી ગામમાં રહેતા સગા સ્નેહી એ હર્ષ કરવા આવવા માંડયા. Page #84 -------------------------------------------------------------------------- ________________ નારાયણ ! પાછે ભાવડ તેા ગામડે ગયેા હતેા...પણ તે આબ્યા ત્યારે તેને આ વાતની ખખર પડી. વાળુ કરીને તરત તે પેાતાના મિત્ર નારાયણને મળવા ગયે. નારાયણ ભાવને મળવા માટે ઘણા ઉતાવળા થતા હતા પણ ગામના સગાસંબધીઓ એક પછી એક આવતા જતા હેાવાથી રાતે ભાવડને ત્યાં જવાનેા તેણે મનથી સકલ્પ કર્યો હતા. ત્યાં જ ભાડે ડેલીમાં પગ મૂકશે...એસરીમાં સહુની વચ્ચે બેઠેલા નારાયણની નજર મિત્ર પર પડતાં જ તે એકદમ ઊભે થઈ ગયા અને સામે આવ્યે. ૭૫ અને મિત્રા ભેટી પડયા. મનેએ પરસ્પરનાં કુશળ પૂછયા ભાવડે કહ્યું : “કેમ નારાયણ, તારું શરીર તે ઘણું જ સ્વસ્થ થઈ ગયુ છે....કાશીએ કેટલા અભ્યાસ કર્યો ?’ “ ભાવડ, તારી પ્રેરણા લઇને ગર્ચા હતા એટલે મારુ' કાર્યાં વહેલું પૂરુ થઇ ગયુ' દસ વર્ષના અભ્યાસ મે’ માત્ર પાંચ જ વર્ષમાં પુરા કો..” “ મને ઘણા જ આનંદ થયે....મિત્ર, તું આપણા ગામનુ' રત્ન બનીને આવ્યે ઇ મારા માટે આછા ગૌરવની વાત નથી.” ભાવડે કહ્યુ . “ પણ ભાઈ, તારે માથે ભારે વિપત્તિ આવી પડયાનુ મે' આજે સાંભળ્યું..." “ માને એને વિપત્તિ ભયકર હોય છે.... બાકી મારા શરીર સામે જો... કયાંય તને વિપત્તિની રેખા સરખીચે દેખાય છે ? ” ભાવડે હસીને કહ્યુ', Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ભાવડ શાહ બંને મિત્રો એાસરીમાં આવ્યા. સૂર્યાસ્ત થઈ ગયો હેવાથી સ્વાગત માટે રાખવામાં આવેલી ખાદ્ય સામગ્રી ભાવડે લીધી નહિ. નારાયણે ભાવડ સામે જોઈને કહ્યું: “ભાવડ, હું આજે રાત્રે તારે ઘેર આવવાનો છું...તું કયારે નિવૃત્ત થઈશ?” ગમે ત્યારે આવજે ને હું સાવ નિવૃત્ત જ છું...જઈને પ્રતિક્રમણ કરી લઈશ. પણ તું આજે જ આવ્યો છે, સગા સંબંધીઓ મળવા આવ્યા કરશે. એટલે એક બે દિવસ પછી રાખ તે વધારે સારું.” “ મારુ મન તારી સાથે વાત કરવા વરસોથી તલસી રહ્યું છે... હું આજે જ આવીશ.” ભાવડ હિસ્ય...ત્યાર પછી નારાયણના મા બાપને નમસ્કાર કરીને વિદાય થ. નારાયણ છ વર્ષ પહેલાં કાશીએ ગયે હતો ત્યારે ભાવડે મિત્રને ખૂબ જ પ્રેરણા આપી હતી અને એક સુવર્ણમુદ્રાઓ તેના પરિવારને આપી હતી. નારાયણ અને ભાવડ બાળપણથી ગોઠિયાઓ હતા. નારાયણના પિતા પાઠશાળા ચલાવતા હતા અને ભાવડે ત્યાં જ અભ્યાસ કર્યો હતે. નારાયણ અને ભાવડ બંને ઉમ્મરલાયક થયા ત્યારે ભાવડના પિતા સુંદરશેઠે ભાવડનું લગ્ન કર્યું હતું પણ નારાયણ પર નહતો. કારણ કે પુત્રને કાશીએ વિદ્યાજંન માટે મોકલો હતું એટલે તેના પિતાએ તેને લગ્ન બંધનમાં બાંદ નહોતો. Page #86 -------------------------------------------------------------------------- ________________ નારાયણ ! ૭૭ 41 ઘર આ વાત પર પણ સવામાં ભાવડે ઘેર આવી છે તાનો મિત્ર નારાયણ પંડિત થઈને આવ્યા છે એ વાત પત્નીને કહી અને આજ રાતે નારાયણ અહીં આવવાનો છે તે પણ જણાવ્યું. પ્રતિકમણથી નિવૃત્ત થઈને ભાવડ એાસરીમાં આવેલ ખાટલે બેઠે....ભાગ્યવતી ગાય વાછરૂની સંભાળ લેવા ગઈ ગાય માટે ઘાસ–ખાણની ખાસ ફિકર રહેતી નહતી. દસ દોકડે એકમણ કપાસીયા મળતા હતા અને પાંચ સાત કેડીમાં ઘાસની ભારી મળી જતી હતી. ગાયનું દૂધ પિતાની જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં મળતું હતું એટલે એકાંતરા છાસ પણ વાવી શકાતી.. ઘીને પ્રશ્ન આપોઆપ હલ થઈ ગયે હતો. ગાય વાછરુને નીરણ નાખીને ભાગ્યવતી સ્વામીની સામે એક ચાકળા પર બેસી ગઈ ભાવડે પત્ની સામે ભાવભરી નજરે જઈને કહ્યું : “ભાગુ, આજે એક વાત પૂછું તે....?” તમારી વાત હું સમજી ગઈ છું” હસીને ભાગ્યવતીએ કહ્યું. શું ?” “ખરેખર મારા મનમાં કોઈ પ્રકારનું દુઃખ કે અસંતેષ છે નહિ. સ્ત્રીનું સારું સુખ એના પતિમાં જ છૂપાયેલું છે. પતિની પ્રેમ ભરી નજર પ્રાપ્ત થાય એટલે સ્ત્રીને સ્વર્ગનાં સુખની પણ ઈચ્છા થતી નથી.” હસીને ભાડે કહ્યું: “મારા મનની વાતને જ તે ઉત્તર આપી દીધો પણ લેકે પાછળથી શુ કહે છે તે જાણે છે ?” Page #87 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ સ્ત્રીઓ શું કહે છે તે જાણું છું. પુરુષે શું કહે છે તે હું કયાંથી જાણું?” “ સ્ત્રીએ શું કહે છે ?” પહેલાં તમે કહો.” આપણ નાતને ઘણા માણસ એમ કહે છે કે ભાવડ સાવ બાયલે છે....શું કહે તેમ કરે છે ને બૈરાને નચાવે નાચે છે.” ભાડે મધુર હાસ્ય સહિત કહ્યું. ભાગ્યવતી હસી પડી અને હસતાં હસતાં બોલી : “ આપણું નાતની સ્ત્રીએ વળી જુદું જ કહે છે... ભાગુ એના ધણીથી સાવ દબાઈ ગઈ છે...બિચારી સાવ વરઘેલી છે ! ' ભાવડે હસતાં હસતાં કહ્યું : “ત્યારે તે બંને પક્ષ સાવ સાચ્ચા. પતિ પત્ની વચ્ચે જે એકતા હોવી જોઈએ તે આપણે જાળવી શક્યા છીએ....મેં કદી તને મારા અધિકારની વસ્તુ માની નથી તેમ તે પણ મારામાં માલિક જેવા પુરુષની કલ્પના નથી કરી. નારીનું સમર્પણ જેમ તે શોભાવ્યું છે તેમ તારા એ મહાન સમર્પણની પૂજા કરવાનું મેં કદી મનમાંથી અળગું કર્યું નથી.” ભાગુ કંઈ કહેવા જાય તે પહેલાં જ નારાયણે ડેલીની સાંકળ ખખડાવી...ભાવડે તરત કહ્યું : “આવું છું...” વળતી જ પળે તે ડેલીએ પહોંચે અને પોતાના બાલ મિત્રને ભાવથી ભેટી પડ્યું. બંને અંદર આવ્યા... ભાગ્યવતી ઊભી થઈ હતી... Page #88 -------------------------------------------------------------------------- ________________ નારાયણ ! ૭૯ નારાયણે ભાગ્યવતી સામે બે હાથ જોડીને કહ્યું : “નમસ્તે ભાભી...” ભાગ્યવતીએ પણ બે હાથ જોડી મસ્તક નમાવ્યું. બંને મિત્રો ખાટલા પર બેઠા. ભાગ્યવતી ચાકળા પર બેસી ગઈ. નારાયણનો હાથ પકડીને ભાવડે પૂછ્યું : “નારાયણ, હવે મને તારા કાશીવાસની વિગતથી વાત કહે.” મારા કાશીવાસની વાતમાં બીજુ કંઈ નથી... જે મને તારી પ્રેરણા ન મળી હોત તો હું અધેથી જ પાછો આવત પણ તારી પ્રેરણાએ મને પાંચ મડિનામાં કાશીએ પહોંચાડી દીધો. પિતાજીએ જે કઈ જ્ઞાન આપ્યું હતું તે મારા માટે આશિર્વાદ રૂપ થઈ પડયું અને મહાપંડિત આચાર્ય ઈદ્રભૂષણુની પાઠશાળામાં મને સ્થાન મળી ગયું...” ભોજન વગેરે માટે ?” “પાઠશાળાના નિયમ પ્રમાણે બધા વિદ્યાર્થીઓ ભીક્ષા માટે નીકળી જતા અને અમને લેટ, દાળ, ઘી, ચોખા વગેરે સામગ્રી મળી જતી પણ એ પાઠશાળાને એક નિયમ ઘણે જ ઉત્તમ હતો. ચોથા પ્રહરે જાગવું...શૌચવ્યાયામથી નિવૃત્ત થઈ ગંગામાં નહાવા જવું .. દિવસના એક પ્રહર સુધી અભ્યાસ ચાલતો. પછી પાઠશાળામાં જવું પડતું. ત્યાર પછી ઘડિક આરામ લેવાનો રહેતો અને દિવસના ત્રીજા પ્રહર પછી તરત અભ્યાસ શરૂ થત, સંધ્યા વખતે પુનઃ સ્નાન અને નિત્યકર્મ...રાત્રિને પ્રથમ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ભાવ શાહ પ્રહર શરૂ થયા પછી આચાર્ય અમને બોધ આપતા... અંતે દૂધ પાન કરીને બીજા પ્રહરે સૂઈ જવું પડતું.” શરૂઆતમાં તેને મુશ્કેલી પડી હશે?” હા....પણ પંદર દિવસમાં જ હું ટેવાઈ ગયે.. હવે મને તારી કહાણું કહે.” પણ તારી વાત તો ઘણી અધૂરી છે. તે અભ્યાસમાં કેટલે આગળ વધ્યું ?” વ્યાકરણ, કાવ્ય, વૈદકશાસ્ત્ર અને કર્મકાંડને અભ્યાસ પુરે કર્યો...” “ ત્યારે વૈદ પણ બની ગયે એમને?” હા.. વૈદક તે દરેકે શીખવું જ જોઈએ, પણ મારો વિચાર વૈદું કરવાનું નથી. ક્રિયાકાંડમાં મને વધારે ૨સ છે.” તિષને અભ્યાસ ન કર્યો?” ક્રિયાકાંડમાં તિષને સામાન્ય અભ્યાસ આવી જ જાય છે. પણ એ બધું ક્રિયાકાંડ પંરતુ. ક્રિયાકાંડમાં ખાસ કરીને મંત્રની આરાધના અને વેદને અભ્યાસ મુખ્ય રહે છે.” “મંત્રની આરાધના?”ભાવડે આશ્ચર્ય સહ પ્રશ્ન કર્યો. હા મિત્ર મંત્ર વિજ્ઞાન અજબનું છે. એની સિદ્ધિ પણ અપૂર્વ છે....મને આમાં ખૂબ રસ હતો અને દસ વર્ષનું કાર્ય મેં પાંચ વર્ષમાં પૂરું કર્યું.આચાર્ય મારા પર ખૂબ જ પ્રસન્ન થયા...બધા વિદ્યાર્થીઓમાં હું અગ્ર આવ્યા...ગુરૂદેવે મને આશિર્વાદ આપ્યા અને તેમની Page #90 -------------------------------------------------------------------------- ________________ નારાયણ ! ૮૧ પાઠશાળાના આચાર્ય તરીકે રહી જવાને ઘણે આગ્રહ કર્યો પરંતુ તારે વિગ અને માતાપિતાની ચિંતા મને અહી ખેંચી લાવ્યા.” નારાયણ, તું પાછો આવ્યે એ ઘણું જ ઉત્તમ થયું તારી સાધનાનો માતૃભૂમિના લોકોને લાભ મળશે અને તારા જેવા મહાપંડિતની મૈત્રી પ્રાપ્ત થયાને અમને પણ હર્ષ થયા કરશે.” “હવે તારી વાત કહે.” નારાયણે કહ્યું : ભાવડે પત્ની સામે જોઈને પછી નારાયણના ખભે હાથ મૂકી કહ્યું, “નારાયણ, તારી વાત જેટલી હર્ષજનક છે તેટલી મારી વાત હર્ષજનક નથી. શાસ્ત્રકારોએ કહ્યું છે કે લેભ એ પાપનું મૂળ છે. એ વાતની મને પ્રતિતિ થઈ ગઈ. મારે વેપાર તો સારો ચાલતો હતો અને એમાં મને સાગરપારનો વેપાર ખેડવાને લાભ થશે..મેં બાર વહાણે વિવિધ પ્રકારનાં માલથી ભરાવ્યાં...મારી પિતૃક સંપત્તિ એટલી બધી નહોતી કે હું બાર વહાણ ભરી શકું, પણ આબરૂ સારી એટલે ત્રણ લાખ સુવર્ણ મુદ્રાનું દેણું કર્યું* અને એક પ્રમાણિક, શ્રેષ્ઠ અને ઉત્તમ મુનિમ સાથે બાર વહાણ રવાના કર્યા પણ પાપનો ઉદય કયારે થાય છે તે માનવીની કલ્પના બહારની વાત છે.” કહી ભાવડ શેઠે બાર વહાણ કેવી રીતે ડૂબી ગયાં, મુનિમ મોતના બિછાને પડ ને દેશમાં આવ્યા પછી બિચારે મૃત્યુ પામ્ય, દેણું ભરપાઈ કરવામાં બધી માલમિલકત કેવી રીતે વહેચી નાખી ભા. ૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ ભાવહ શાહ વગેરે સઘળી વાત મિત્રને કહી અને છેવટે કહ્યું : મારી વાતમાં જે હર્ષ જેવું કંઈ પણ હોય તે તારી ભાભીએ મને સાથ આપીને જે પ્રેરણું પાઈ છે તે જ છે. આજ અમારી પાસે પહેલાની જાહોજલાલીનું કોઈ ચિહ્ન ન હોવા છતાં અમે બંને જરાય દુઃખી નથી મને સંતોષ તે એ વાતને છે કે મારી સાત પેઢીની આબરૂ હું જાળવી શકશે છું .મારા સામે કોઈ આંગળી ચી છે એવું રાખ્યું જ નથી અને આજે પણ મારા પગ ઉપર ઊભા રહીને, જે કંઈ બને તે કરું છું. કોઈ પ્રકારનું દુઃખ નથી, કઈ પ્રકારનો અસંતોષ નથી કે કોઈ પ્રકારની તૃષ્ણા નથી.” ભાવડની વાત સાંભળીને નારાયણ ઘડીભર સ્તબ્ધ બની ગયે....ત્યાર પછી બોલ્યા, “ભાવડ, તારી નિષ્ઠા પ્રત્યે મારું મસ્તક ઝૂકી પડે છે....પણ દોસ્ત, આ બધા દુઃખને અંત આવે એ એક ઉપાય મારી પાસે સરસ છે....!” ' હસીને ભાડે કહ્યું: “નારાયણ, જ્યાં દુઃખ જ નથી ત્યાં દુઃખનો અંત કેવી રીતે લાવ? પાપનો ઉદય પુરો થશે ત્યારે આપોઆપ બધું થાળે પડી જશે અને કદાચ પૂર્વકર્મનું ફળ વધારે ભેગવવાનું રહેતું હશે તે મને એને ચે કાંઈ ભય નથી.” પણ તું મારો ઉપાય તો સાંભળ...હું મંત્રશાસ્ત્રને આચાર્ય બન્યું છું. એક વાર તું અમનું તપ કરીને મહાલક્ષ્મીના મંત્રની આરાધના કરી જે.” “પછી શું થશે ?” Page #92 -------------------------------------------------------------------------- ________________ નારાયણ ! ૮૩ લહમીદેવીની તારા પર કૃપા ઉતરશે.મહાલક્ષ્મીનો મહામંત્ર હું તને ચાર ઘટિકામાં શીખવી દઈશતારે માત્ર ત્રણ જ દિવસ અખંડ ધૂપદિપ રાખીને જાપ કરવાનો છે...મારાં ભાભી પણ સાથે બેસી શકે છે. વળી મહાલક્ષ્મી સમકિતધારી દેવી છે....શ્રી જિનેશ્વરના ભક્તોને સહાય કરવા સદા તત્પર રહે છે.” નારાયણે ભાવભર્યા સ્વરે કહ્યું. ભાવડ ખડખડાટ હસી પડો. ભાવડને હસતે જેઈને નારાયણ ચમકો... અને બો : “કેમ હસે છે? શું તને મારા શબ્દોમાં શ્રદ્ધા -નથી બેસતી ? ” નારાયણ, તું હજુ એને એ ભેળો રહ્યો. તારા પ્રત્યે મને શ્રદ્ધા ન હોય એવું તું કેવી રીતે કલ્પી શકે છે? હું હસ્ય છું તારી પ્રેમભાવના પાછળ છુપાચેલા અજ્ઞાનને..” “હું સમજે નહિં..અજ્ઞાન કેવી રીતે ? હું ખરેખર કહું છું મંત્રશાસ્ત્રમાં હું પ્રવીણ બન્યો છું. ” ભાવડે હસતાં હસતાં કહ્યું : “ તું મને એક સવાલનો જવાબ દે.” કહે...” “શુભાશુભ કર્મનાં ફળ તો માનવીએ ભેગવવા પડે છે ?” હા...” મારાં કોઈ અશુભકર્મને ઉદયકાળ અત્યારે ચાલે Page #93 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ છે. જ્યાં સુધી એ પુરે ન થાય ત્યાં સુધી સંસારને કોઈ મહામંત્ર મને શી રીતે સહાયક બની શકે ? હું સમજું છું કે ભગવતી મહાલક્ષ્મી એક સમર્થ શક્તિ છે..... પણ કેઈનાં કર્મષને અન્ય કોઈ દેવ દેવી કે ખુદ ભગવાન પણ નિવારી શકતા નથી. કર્મદેષનું સંશોધન–શોધન અને નિવારણ કર્મ કરનાર વ્યક્તિએ જ કરવાનું હોય છે એટલે મારા અશુભ કર્મને સમય પુરો થશે ત્યારે લક્ષમીદેવીને વગર આરાધનાએ મારાં દ્વાર ખખડાવવાં પડશે.” નારાયણ અવાક્ બનીને મિત્રના તેજસ્વી નયને સામે જોઈ રહ્યો. ભાવડે કહ્યું: “મારી વાતમાં કયાંય ભૂલ હોય તો મને સમજાવજે. ધર્મનું સ્વરૂપ અને કર્મનું રહસ્ય હું જે રીતે સમજે છું તે રીતે વિચારતાં મને આમ લાગ્યું છે. મને તારા પર, તારા જ્ઞાન પર મહાલક્ષ્મીજી પર અશ્રદ્ધા છે એમ ન માની લેત.” નારાયણે ભાવડના બંને હાથ પકડી લેતાં કહ્યું : “ભાવડ, તું આ કલિકાલનો જીવનથી ખરેખર તારે કઈ મંત્રની આરાધના કરવાની જરૂર નથી. તું પિતે જ તારા જીવનના મહામ ત્ર છે ! ધર્મને સમજેલા સજજને કદી પણ ભૌતિક સુખ પ્રાપ્ત કરવાના પુરુષાર્થને શ્રેષ્ઠ માનતા નથી.” ત્યાર પછી બીજી કેટલીક વાત કરીને નારાયણ વિદાય થશે. મધરાત થઈ ગઈ હતી. Page #94 -------------------------------------------------------------------------- ________________ : દર્દમાં આનંદ સુખ કોને કહેવું અને દુખ કોને કહેવું એ એક ભારે વિવાદાસ્પદ, જટિલ અને વિચિત્ર એ સનાતન પ્રશ્ન છે. સાકરવાળા ઉત્તમ પદાર્થો ખાવાથી સુખ છે એમ કઈ માને તે એ વાત સદંતર ખોટી છે...કારણકે જે સાકર એકને સુખનો આભાસ કરાવે છે ! તે જ સાકર અન્યને દુખનો પણ આભાસ કરાવે છે ! પત્ની એ સુખનું કારણ હોય એમ માનનારાને ઘણીવાર એ જ પત્ની દુઃખનું કારણ બની જાય છે... ધન સંપત્તિ, બાગ બગીચા, હવેલી વગેરે દરેક સામગ્રી કેઈને સુખ આપે છે. કોઈને દુઃખ આપે છે... એથી જ ભારતના તત્ત્વજ્ઞ પુરુએ સુખની વ્યાખ્યા ઘણું જ ભવ્ય અને સચોટ કરી છે. જે સુખ શાશ્વત રહી શકે. પરિવર્તન પામે અને દુઃખની કલ્પનાને પણ પાસે ન આવવા દે એવું સ્થાઈ અને દઢ રહે તે જ સાચું સુખ છે, એ સિવાયને સઘળે માત્ર સુખાભાસ છે. એ જ રીતે દુઃખનું પણ સમજવું જોઈએ. જેને દુઃખને અનુભવ હોવા છતાં એ પિતાને દુખી ન માનતો હેય તે ખરેખર દુઃખ નથી. જોકે એની રહેણીકરણી કે Page #95 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ પરિસ્થિતિ જોઈને ગમે તેટલા લાગણીશીલ બની જતા હેય... પરંતુ જે માણસે દુઃખને પિતાના જ કોઈ કર્મનું ફળ માને છે તે માણસો કોઈ પણ સંજોગોમાં દુઃખી હતા નથી. કઈને સ્ત્રીની પ્રાપ્તિ થવામાં દુઃખ દેખાતું હોય છે તે કોઈને સ્ત્રીની પ્રાપ્તિ ન થવામાં દુઃખ દેખાતું હોય છે. આમ દુ:ખની એક પણ સ્થિર કપના નથી. છતાં દુઃખ નામનું એક તત્વ વિશ્વમાં વ્યાપક રૂપે ઘુમતું હોય છે.લોકો દુઃખથી ભારે વેદના ભેગવતા હોય છે, દુઃખને દૂર કરવાના અનેક ઉપાય અજમાવવા હોય છે અને દુ:ખના કારણે દિવસ રાત રૂદન પણ કરતા હોય છે. પરંતુ તત્વોએ દુઃખને આવકાર્ય છે. તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે દુઃખ એ કેવળ અશુભ કર્મનું ફળ છે. પરંતુ જે અજ્ઞાનીજને મનના ભ્રમને વશ થઈ દુઃખના દાવાનળની કલ્પના કરતા હોય છે તેજ ભારે દુઃખી થતા હોય છે. તત્વજ્ઞોતે સમજે છે કે દુઃખ એ શાશ્વત સુખને પ્રાપ્ત કરવાનું એક શ્રેષ્ઠ કારણ છે. દુઃખ આવે તો જ પિતાના અશુભ કર્મોથી મુક્તિ મેળવવાનો પુરુષાર્થ કરી શકાય અથવા જ્ઞાનરૂપી પ્રકાશના મેદાનમાં પહોંચી શકાય. લેકે જેને દુઃખ માને છે તે દુઃખ નથી પણ મનને ભ્રમ છે. એકને જે વસ્તુ દ:ખરૂપ હોય છે તેજ બીજાને સુખરૂપ પણ હોય છે. ભાવડ ઘણે દુઃખી છે...હાથે કરીને મુર્નાઈના લીધે દુઃખ ભોગવી રહ્યો છે. એમ લેકે માનતા હતા... Page #96 -------------------------------------------------------------------------- ________________ દર્દમાં આનંદ! ૮૭. પરંતુ ભાવડને પિતાને કઈ સ્થળે દુઃખ જણાતું નહતું. જે માણસે દુઃખને પિતાના કર્મનું પરિણામ માનતા હોય છે, તેને દુઃખ નથી થતું...બકે દુખ સામે સ્થિર રહીને લડી લેવાનું બળ મળે છે. બંને માણસો સ્વભાવે પ્રશાંત હતાં. આપણુમાં કહેવત છે કે સંતોષી સદાય સુખી. એ કહેવત ભાવડ અને ભાગ્યવતીના જીવનમાં ચરિતાર્થ થતી હતી. પરિસ્થિતિ તો કેવળ સાધન છે. સાધન માત્ર ક્ષણભંગુર હોય છે. જે પરિસ્થિતિ આજે હોય છે તે આવતી કાલે નથી પણ હતી. જે માણસે પરિસ્થિતિના દાસ થાય છે તે લેકે જ દુખની અમો પાડતા હોય છે. પરંતુ જે માનવી પરિસ્થિતિને સ્વામી બને છે તેને દર્દમાં પણ આનંદને અનુભવ થાય છે, ભાવડ અને ભાગ્યવતી તો હજી નવજવાન હતાં, ધર્મિષ્ઠ હતાં અને જ્ઞાનીઓની વૈયાવચ્ચનાં કારણે સુખદુઃખ એ મનની જ ભ્રમણ છે એમ વિશ્વાસપૂર્વક સમજી શકયાં હતાં. આ આત્મવિશ્વાસ એ જ માનવીનું સાચું બળ હોય છે. ભાવડને ત્રણ મિત્રો હતાં. એક ખેડૂત રાઘવ, બીજે પંડિત નિરંજન અને ત્રીજે નગરશેઠ ધર્મદાસ. ત્રણેય લગભગ સમવયસ્ક હતા. ધર્મદાસ ત્રણેક વર્ષે મોટો હતે. આજ પાંચ વર્ષથી તે પરદેશ હતે...હજી બે વર્ષ પછી આવશે તેવી સહુની ગણત્રી હતી. ભાગ્યવતીને ખાસ કઈ બહેન પણ હતી જ નહિ. તેનું જે કંઈ હતું તે સ્વામીમાં જ હતું. કાપડની ફેરી કરતાં કરતાં સમય પસાર થવા માંડે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ લોકોને સ્વભાવ અતિ ચંચળ–અસ્થિર હોય છે. વાત જ્યારે તાજી હોય ત્યારે લોકો તેને ખૂબ ખૂબ વાગોળતા હોય છે, અને પછી વાત વિસારે પડે છે. ભાવડ માટે પણ લેકે એની જાહેરજલાલીને ભૂલી ગયા હતા. બાર વહાણ બુડાને પાંચમું વર્ષ ચાલતું હતું.. બાર વહાણે મોકલ્યાને છઠું વર્ષ ચાલતું હતું... હવે તો આ વાત પણ વિસ્મૃત્તિનાં વાદળ પાછળ છુપાઈ ગઈ હતી. રાઘવ નિયમિત શુદિ અગિયારસના દિવસે અને અમાસના દિવસે ભાવડ શેઠને મળવા અચુક આવતો હતો. પંડિત નારાયણ તે રોજ મળવા આવતા હતે. ભાવડ અને ભાગ્યવતી પ્રતિકમણ પૂરું કરીને બેઠાં, ત્યાં નિરંજને ડેલી ખખડાવી. ભાગ્યવતીએ ડેલી ઉઘાડી. નિરંજને હસીને કહ્યું : ભાભી, આજ એક મહત્વના કામે આવ્યું છું. મારે મિત્ર શું કરે છે?” ખાટલે બેઠા તમારી જ રાહ જોઈ રહ્યા છે. એવું મહત્વનું કામ શું છે? બ્રાહ્મણને શોધી છે કે શોધવા જવું છે ?” એાસરી તરફ આવતાં આવતાં નારાયણ બોલ્યો : “ભાભી, મને એક વાત નથી સમજાતી.” ખાટલા પર બેઠેલા ભાવડે કહ્યું : “કઈ વાત ?” મિત્રની પાસે ખાટલા પર બેસતાં બેસતાં નિરંજને કહ્યું. “તમે બેય માણસ કેવાં છે એજ મારાથી નથી સમજી શકાતું... હું જે કામ માટે આવ્યો છું તે કામ તો મારા Page #98 -------------------------------------------------------------------------- ________________ માં આનંદ! મનમાં પડયુ છે ને મારી ભાભી કળી ગયાં. આ વાત નથી સમજાતી !” “ તઇ તમે મોટા પડિત શેના? કાશીએ જઈને કેવળ અક્ષરે સાથે જ ભાઇબંધી કરી લાગે છે! અમને અક્ષરની માયાજાળમાં દિશા ન સૂઝે પણ મનની વાત સૌથી પ્રથમ માનવીના માઢા પર જ ઉપસી આવે છે...અને અમારા જેવા એછુ' ભણેલા સમજી જતા હોય છે ! પણ વાત શુ છે એ તે કહે.” ભાવડે નારાયણ પડિતના ખભે હાથ મૂકતાં કહ્યું. ,, ' બાપુજીએ ગામની એક કન્યા મારે માટે શેાધી કાઢી છે....આજ મને વાત કરી હતી ને પરમ દિવસે મારું સગપણ થવાનું છે. હુ· આજ વહેલા એટલા માટે આવ્યે "" 66 te << કન્યા કેવી છે એની તપાસ કરવી છે એમ જને ?” ભાગ્યવતીએ હસતાં હસતાં પ્રશ્ન કર્યાં. “ હા ભાભી, અહીંના રાજપુરોહિતની કન્યા છે.... કન્યા પણ સેાળ વરસની થઈ ગઈ છે....” “ એમ કેમ ? બ્રાહ્મણ્ણા તેા અગિયાર વરસે જ પરણાવી દેતા હોય છે.” “ શાસ્ત્રને નિયમ એવેા નથી પણ રૂઢી એવી છે.... રાજપુરહિતે મારી રાહુ જેવા ખાતર જ પાંચ વરસ કાઢયાં છે...” “ તે' કન્યાને જોઇ છે કે નહિ ? ” “ મને આજે જ વાત કરી....ોયા જાણ્યા વગર Page #99 -------------------------------------------------------------------------- ________________ લાવડ શા સથવારે મધવેા એ મને ઠીક નથી લાગતુ. એટલે તારી · 77 સલાહ લેવા આવ્યેા છુ.. ૯૦ '' તારા માતાપિતાએ કન્યા જોઇ છે કે નહિ ? ” જ નક્કી કર્યું* દિવસ પછી “ એમણે તેા બધી તપાસ કર્યો પછી છે....પરમ દિવસે વાદાન થશે ને પંદર લગ્નની વાત થાય છે.” “ તને તારા માતાપિતા પર વિશ્વાસ છે કે નહિ ? ” વિશ્વાસ તેા છે જ...." 66 “ તેા પછી તારે ચિંતા શા માટે કરવી જોઈ એ ? કાઇ માબાપ પેાતાના પુત્રનુ અહિત ઇચ્છે ખરા ? ” ભાવડે નારાયણ સામે જોયું. “ મને ખીજી કાઈ ચિંતા નથી....મારા બા-બાપુ કદી મારું અહિત ન કરે એમ હુ માનુ છુ....છતાં આ પ્રશ્ન એવા છે કે આખી જીંદગી સુધી મારે જ વેઠવુ' પડે. કન્યાના સ્વભાવની ને ગુણની કઈક ખખર પડી જાય તે મારે પેાતાને કન્યા જોવાની પણ અહુ ઈંતેજારી નથી.” “નારાયણ, ઘણીવાર એવું મને છે કે આપણે અધી માજુની ખાત્રી કરી હાય છતાં પસ્તાવાને પાર રહેતા નથી. મારા જ દાખલે લેને. મારા માતા પિતાએ કન્યાને જોઈ ત્યારે તારી ભાભી ત્રણેક વર્ષની હશે. મને તે। કદી એની ખાત્રી કરવાના વિચાર સરખેાયે નથી આખ્યું....અને આ નારીરત્ન આંગણે આવી ગયુ.....મને તેા ઘણીવાર એમ પણ લાગે છે કે મે ઘણા પાપ કર્યા' હશે પણ પુણ્યને કાઇ ચેાગ એવા પડી ગયા હશે કે હું રત્ન પામી શક્યો આમ છતાં તારા મનના સતાષ ખાતર એક કામ કરીએ ..” Page #100 -------------------------------------------------------------------------- ________________ માં આનંદ ! 24 “શું? ” “ તારી ભાભી ગમે તે બહાને આવતી કાલે રાજપુરેાહિતને ઘેર જઈ આવે અને ખાત્રી કરી આવે...કેવળ તારા મનના સતેાષ ખાતર...મને તે આવી કાઈ જરૂર લાગતી નથી.” ૧ નારાયણે ભાગ્યવતી સામે જોઈને કહ્યુ': “ ભાભી, તમે શુ' કહેા છે ? ’ “ તમારા ભાઈના વિચારાથી હુ' જુદી છું એમ તે છે નહિ....હુ' તે ત્યાં સુધી કહું' છું કે ભાગ્યમાં સુખ લખ્યુ હશે તા અને કાઈ મિથ્યા કરશે નહિ અને ભાગ્યમાં સુખ નહિ હાય તે! બધી રીતે તપાસ કરવા છતાં દુ:ખ આવવાનુ જ છે. મારુ માને તેા માબાપની પસંદગીને માથા પર ચડાવી લે....પણ તમે એમ ન માનતા કે રાજપુરાહિતને ઘેર જવામાં મને કાઇ બાદ છે.’ “ તમારી વાત સાચી છે ભાભી....છતાં મારા મનમાં સતાષ ખાતર એક વાર તમે જઈ આવે.’ ભલે....રાજપુરાહિતને કન્યાએ કેટલી છે! ” “ એક જ છે....' “ એનું નામ સાંભળ્યુ છે !” . હા....દમય’તી.” ત્યારે મને હસ દૂતના સ્થાને વિરાજમાન કરવા આવ્યા છે કેમ ? ભલે....આવતી કાલે મારા દિયરની કૃતીકા અનીને જઈશ.... ત્યાર પછી તે ચર્ચા રસભરી અની ગઈ. ભાડે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ભાવડ શાહે પ્રશ્ન કર્યો : “ નારાયણ, કાશીના અભ્યાસક્રમમાં પત્નીને કેવી રીતે સાચવવી અથવા તેા કેવી રીતે રાખવી એ કઈ આવ્યું હતુ' કે નહિ ? ' ૮ કમ કાંડ અને મત્રશાસ્ત્રના અભ્યાસમાં આવી તે કાંઈ વાત હાય ? ” “ તે! પછી તારા અભ્યાસના અથ શે? જેની સાથે જીંદગીના સથવારા કરવાના છે તેની સાથે કેવી રીતે રહેવું, કેવી રીતે ખેાલવુ' વગેરે જો ન આવડતુ હાય તા દમયતીની દશા શી થશે ? જેમ તુ તારા મનના સ`તેાષ દમયંતીના ગુણુની તપાસ કરવા માગે છે, તેમ દમયંતીને એવા કાઈ અધિકાર નહિ ? ” “ ભાવડે માઢું ભારમાં રાખીને કહ્યુ. ખાતર અ r નારાયણે ભાગ્યવતી સામે જોઈને કહ્યું : “ ભાભી, સાંભળે છે ને ? આવું તે કઈ અભ્યાસમાં હાતું હશે ? ” ભાગ્યવતીએ પતિ સામે જોઇને મધુર સ્વરે કહ્યું : ' “ આ કઈ અભ્યાસની વાત નથી. આ જીવ અનેકવાર કાઇની પત્ની અન્યા છે તા કાઈ ના પુરુષ પણ અન્યે છે....જીવના એ અનુભવ એને સ્વયં જ્ઞાન આપે છે. તમે મારા દિયરને આ રીતે મુઝવે નહિ.” “ તેા પછી દમયતીના હૈયામાં એવી કેાઇ ભાવના નહિ' હાય....પેાતાના ભાવિ પતિ કેવા છે એ જાણવાની....” “ સ્ત્રી ધ ય અને સમપ ણુની મૂર્તિ છે. તેના પતિ ગમે તેવા સ્વભાવના હાય. એને અનુકુળ રહેવામાં જ સ્ત્રી પોતાનું કન્ય માને છે જે પેાતાની જાતને, મનને અને Page #102 -------------------------------------------------------------------------- ________________ માં આનંદ! ૯૩ ભાવનાને હ ંમેશ માટે એક પુરુષના ચરણમાં સમર્પિત કરે છે તે આવી ૫'ચાતમાં શા માટે પડે ? ”ભાગ્યવતીએ પ્રશ્ન કર્યાં. આમ રસભરી ચર્ચામાં રાત્રિના બીજો પ્રહર પુરા થયાની ઝાલરી રણકી ઉઠી એટલે નારાયણ બંનેને નમન કરીને પેાતાને ઘેર જવા વિદાય થયા. ભાવડ ફેરી કરીને ગામડેથી કયારે આવે છે તે વાતની નારાયણને ખબર હતી એટલે તે સ યા પહેલાં જ નિવૃત્ત થઈ ને ભાવડના ઘર તરફ નીકળી ગર્ચા. ભાવડ ઘેર આવી ગર્ચા હતા. ગરમ પાણીએ હાથ પગ ધેાઈ જમવા બેસવાની તૈયારી કરતા હતા. ત્યાં નારાયણે ડેલી ખખડાવી. ભાગ્યવતી ગાય દોહી રહી હતી. ભાવડે ઉઠીને ડેલી ઉઘાડી....મને મિત્રા અંદર આવ્યા. ભાવડ ભાજનના પાટલા સામે મૂકેલા ચાકળા પર બેઠા અને નારાયણ તેનાથી થાડે દૂર એક બીજો ચાકળા નાખીને બેઠા. ભાવડે કહ્યું : “ નારાયણુ, એક મુશ્કેલી અમને બહુ નડે છે...'' “ કઈ ? શુ મારાં ભાભી રાજપુરાહિતને ત્યાં નથી જઈ શકયાં ? ? 66 તારા મનમાં જાગ્યે ખીજી કાઈ વાત જ નથી લાગતી...હુ' મારી મુશ્કેલીની વાત કરું છુ..... "" ,, “કેમ શુ થયું છે ? ” ઃઃ તુ' જૈન નથી પણ બ્રાહ્મણ છે એ એક મેટી મુશ્કેલી છે...કારણકે જાત જવાના ભયે તું અમારે ત્યાં Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪ ભાવડ શાહે ભાજન લઈ શકતા નથી...એક મિત્ર ભોજન નલઈ શકે ત્યારે ખીજા મિત્રને કેટલુ' દુ:ખ થાય ? “ એહ ! પણ એમાં મારા શે। દોષ ? ” અમારા જૈન ધર્મમાં ઘણી મોટી ઉદારતા પડી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર ગમે તે જૈન ધમ પાળતા હાય પછી એકબીજાથી અભડાવાના ભય નહિ. અમારા સ્વામિવાત્સલ્ય નામના ભાજત સમાર‘ભમાં જૈન ધર્મ પાળતા હરકેાઈ એક સાથે જ ભાજન લઈ શકે.... પણ આજ તા તારી ભાભીએ તારા માટે જુદી જ વ્યવસ્થા કરી છે.” નારાયણ કઈ કહેવા જાય તે પહેલાં જ ભાગ્યવતી દૂધનુ' એઘરણુ' લઈને આવી પહેાંચી અને નારાયણ સામે જોઈને ખાલી : “ આજ તા બહુ વહેલા આવી ગયા ? ” “ મારી ગરજે વહેલું આવવુ પડયુ છે... આવતી કાલે તે વાદાન થવાનુ જ છે...” “ એટલા માટે તેા આવતી કાલે તમારા ભાઈ ગામડે જવાના જ નથી ! ” કહી ભાગ્યવતી રસેાડામાં ગઈ.... સ્વામી માટે થાળી પીરસીને લઇ આવી અને ભાવડના પાટલા પર મૂકી ત્યાર પછી એરડામાં ગઇ અને મીઠાઇને એક નાના દડા લઈ આવી. એક કારી થાળીમાં મીઠાઈ મૂકી બેલી : “ આપણા ચકા મહારાજની મીઠાઇ છે.. હુ' • દૂધ આપુ' છું પાણી પણ શુદ્ધ રાખ્યુ' છે.” કહી તેણે ઉત્તરની રાહ જોયા વગર એક ત્રાંબાના લેાટા ભરીને નારાયણ સામે મૂકો. ત્યાર પછી દૂધનાં એ ત્રાંસળાં ભરીને ખ'નેની સામે મૂકયાં. Page #104 -------------------------------------------------------------------------- ________________ માં આનંદ ! .. ભાવડે કહ્યું: “ હવે તુ જમી લે, પછી ચાવિઆર વાળવાના સમય નહિ રહે.’ ફરી તરફ ઊ`ચી નજરે જોતાં ભાગ્યવતીએ કહ્યુ : હજી ઘણીવાર લાગે છે. તમે ખ'ને જમી લ્યેા પછી....? ’ વચ્ચે જ ભાવડે કહ્યું : “ મારે હવે કશુ' નહિ જોઈ એ....આ પડિત મહાશયની હુ' કાંઈ કલ્પના કરી શકતા નથી....પણ બ્રાહ્મણેા ઘણા ઉદાર હૃદયના હાય છે. જે મળ્યુ એમાં સતાષ માની લે છે.” નહિ.” .66 '' નારાયણ ખેલ્યા : તમે મૂળ વાત તે મને કરી જ ૯૫ ભાભીએ કહ્યું : “ તમે જમી લ્યા પછી કહીશ.... વાત મનગમતી હોય તે પણ માનવી પૂરુ' જમે નહિં.... ધરાઈ જાય અને અણુગમતી હોય તે! ભૂખ કે ચિ કશું રહે નહિ.” આમ કહીને લાગ્યવતી રસેાડામાં ચાલી ગઈ. અને મિત્રોએ ભજનના પ્રારભ કર્યાં. જમતાં જમતાં નારાયણે કહ્યુ’: “ભાઈ મારી ભાભીની તપાસનુ' પરિણામ શું આવ્યું?” “ મિત્ર, તારી ભાભી વાણીયાની દીકરી છે....મગનુ નામ કયાંથી પાડે ? હુ તેા હજી થોડીવાર પહેલાં જ આખ્યું... હાથ પગ લેાતા હતા ત્યાં તુ' આવી ચડયા.’ • “ તે પછી આ ચકા મહારાજની મીઠાઈ.... “ તું રાતે આવીશ એમ ધારીને જ હુ લેતા આન્ગેા હતા...રાજ અમારે ત્યાંથી એમને એમ અમારે। જીવ મળે ! ” ભાવડે કહ્યું. જવુ પડે ને ,, "" Page #105 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાર્ક બંને મિત્રોએ ભેજનમાં ચિત્ત પરોવ્યું. નારાયણે ચકા મહારાજની મીઠાઈને ન્યાય આપી, દીધો...ઉપર દૂધ પી, હાથમુખ સ્વચ્છ કરી થાળી એક તરફ મૂકી દીધી. ભાવડે કહ્યું: “હવે ખાટલે ઢાળીને નિરાંતે બેસ ...તારી ભાભીને જમતાં વાર લાગશે.” કેમ?” “એનો અર્થ અબળા ન ધારી લેતો. પુરુષ દરેક વાતમાં ઉતાવળો હોય છેસ્ત્રી કોઈ વાતમાં ૌર્ય ગુમાવતી નથી.” કહી ભાવડે હાથ ધોઈને થાળી પણ ધોઈ નાખી અને તે પાણી ગચો. - નારાયણ આ જોઈ ને આશ્ચર્યચકિત થઈ ગયો અને બેઃ “ભાઈ, આ તારા માટે નવાઈની વાત કહેવાય.... વાણીયા એ હું ન મૂકે એ તે હું જાણું છું પણ આવી ગબડાઈ કરે એ તો આજે જ જોયું.” ભાવડે બીજીવાર થાળી વાટકે ધોઈને પાણી પીધું. ત્યાર પછી મસ્તક નમાવીને ઊભો થયો અને બે : “કઈ વાતની ગાબડાઈ?” “એઠી થાળી ધોઈને પીવી...” “અરે પાગલ પંડિત, થાળી એ ઠી કયાં હતી ?” “કેમ, દૂધને ખીચડી તે....” પણ તે પહેલાં થાળી એંઠી કયાં હતી ? « તે પહેલાં ગમે તેવી શુદ્ધ હોય. આમ કરવામાં આરોગ્ય શાસ્ત્રની દૃષ્ટિએ મને તે કાંઈ લાભ દેખા નહિ.. બલકે...” Page #106 -------------------------------------------------------------------------- ________________ ૬માં આનંદ! વચ્ચે જ ભાવડે પાટલેા ઢાળીને બેસતાં કહ્યું “ અહીં આવ...હું તને ખુલાસા કરુ છું...જૈનધમ અહિંસાને અગ્રસ્થાન આપે છે એ તે તું જાણે છે ને ?” હા...” re “આ રીતે થાળી ધાઇને પીવામાં પણ અહિં’સાનું પાન છે...આમાં એઠવાડ રહી જાય....બહાર પડે અને કોઈ જીવજંતુ એ ખાવાનાં લેાલમાં મૃત્યુ પણ પામે....એ સિવાય આરોગ્ય શાસ્ત્રની દૃષ્ટિ પણ રાખવામાં આવી છે. જમવા બેસનાર જને આવા નિયમ રાખ્યા હાય એટલે તે વધારે પડતુ જમી શકે નહિ....પેટની જરૂરિયાત પુરતુ જ લ્યે. એટલે તેનું આરેાગ્ય ખરાખર સચવાય....વળી એઠું મૂકવાથી અન્નના જે બગાડ થતા હાય તે પણ થાય નહિ...અહિં`સાનુ પાલન થાય અને ભાજન ઉપરાંત તરત પાણી પીવાને જે આરેાગ્ય શાસ્ત્રના નિષેધ છે તે પણ જળવાય. કારણ થાળી ધેાઇ ને પીવામાં જે પાણી જતુ' હાય તે થાળીમાં વધેલા અન્નાદિ રસવાળુ' જ હાય છે.” 692 “ તમે જૈનોએ ખૂબ ઝીણુ કાંત્યુ' લાગે છે...મારે પણ આવે નિયમ અમલી મનાવવા પડશે....અમને તે આવે વિચાર પણ આવતા નથી અને ઘણીવાર અમે પતરાવળાં એ થી ભરેલાં જ છેડી દઈ એ છીએ.” નારાયણે કહ્યું.. અને મિત્રો આ ચર્ચા કરતા હતા ત્યાં ભાગ્યવતી બધાં ઠામવાસણ કાઢીને એસરીમાં આવી ને બેલી : “તમે અને ઘેાડીવાર વાતેા કરી લ્યેા. હું મારુ' કામ પતાવીને હુમણાં જ આવુ... ....” સાં. ૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ભાવડ શાહ | મુખશુદ્ધિ રૂપે ભાવ ડી સોપારી લીધી હતી અને મિત્રને પણ આપી. વાતો કરતાં કરતાં સૂર્યાસ્તને સમય થવા આવ્યો ભાગ્યવતી કામ પતાવીને પાણીને એક લેટે ભાવડ પાસે મૂકી ગઈ. પિતે પણ એક જળ પાત્ર લઈને ઓસરીમાં જ એસી ગઈ. બંનેએ શાંતિથી જળપાન કરી લીધું. ત્યારપછી બંનેએ મુખ આડે મુઠી વાળેલે હાથ રાખીને ચઉવિઆરનું પચ્ચકખાણ લઈ લીધું. નારાયણને આ બધું જોઈને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક હતું. તે બે : “મિત્ર, મારાથી આ કઈ સમજાયું નહિ, મનમાં તમે બંને શું બોલતાં હતાં?” “નારાયણ સૂર્યાસ્તથી સૂર્યોદયની બે ઘટિકાપર્યત પેય, ખાદ્ય, ચેષ્ય અને લેહ્ય વગેરે કઈ પણ પદાર્થોને ત્યાગ કરવાની પ્રતિજ્ઞાને મંત્ર અમે બોલ્યા હતા. આને અમે ચઉવિઆર પચ્ચકખાણને નિયમ કહીએ છીએ. હવે અમે કોઈ પણ સંજોગોમાં અન્નજળ વગેરે કઈ પણ વસ્તુ રાત્રિકાળ પુરો થતાં સુધી..... અને બેઘટિકા માથે ગયા સુધી નહિ લઈ શકીએ.” “ આતે ઘણું જ ઉત્તમવત ! આરેગ્યશાસ્ત્ર પણ રાત્રિભોજનને નિષેધ કરે છે... તમે તે એથી આગળ વધ્યા...જળને પણ ત્યાગ..રાત્રે તૃષા લાગે તે શું કરો ?” ભાગ્યવતીએ કહ્યું: “લાગે જ નહિ.” પણ કદાચ લાગે છે ?” Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૯ માં આનંદ! “ તેા પ્રાણ કરતાંચે પ્રતિજ્ઞાને મહત્વ આપી દઈ એ.’’ ભાવડે કહ્યું. ત્યાર પછી થેડીવાર આ ચર્ચા ચાલી તે દરમ્યાન ભાગ્યવતીએ દીવા પ્રગટાખ્યું. નારાયણે કહ્યું: “ભાભી,હવે તમારા અભિપ્રાય આપે.’ “ અભિપ્રાય ન આપું તે વધારે સારું છે.’’ “કેમ ? ? “ મારાથી અસત્ય ખેાલાશે નહિ અને સાચુ' કહીશ તે આખી રાત આપને નિદ્રા નહિ આવે....! ” મને એવા કાચામનને ધારા છે! ભાભી ? જે જાણ્યુ' હાય તે કહે ” “ પડિતજી, કાશીએ રહ્યા ત્યાં સુધી તમે રાજ ગગાસ્નાન કરતા હતાને ? "" “હા પણ મને મારી વાતને. ” "" ‘હુ' એજ જવાબ આપુ છું. તમારા શાસ્ત્રમાં કહે છે કે ગંગાસ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે. કેમ ? ” “ હા ભાભી... ગગા અતિ પવિત્ર છે... પરમ ઉપકારી છે.” “તે તમને એનુ ફળ મળી ગયુ છે. દમય'તી મને ગંગાના જેવી જ નિર્માળ લાગી છે. રૂપમાં તે અજોડ છે જ...પર`તુ એને સ્વભાવ ઘણા જ ઉંચા છે....વિનય, વિવેક અને વ્યવહારદક્ષતા તે જાણે એના લાહીના અણુએ અણુમાં ભરેલાં છે.” આ સાંભળીને નવજવાન નારાયણને ચહેરો હ પ્રફુલ્લ બની ગમ્યા હતા. Page #109 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ ભાવડે પરિહાસ ભર્યા સ્વરે કહ્યું: “ દમયંતીની આંખ તરફ નજર કરી હતી ?” હા....” “તે કહે, કઈ આંખમાં ફેલું છે? ” ભાવડે પૂછયું. નારાયણ ચમકશે... “ બંને આંખમાં છે...” વચ્ચે જ નારાયણ બોલી ઊઠ: “શું કહ્યું ભાભી ?” “બંને આંખમાં કુલું નહિ પણ કમળનું ફૂલ છે...” ત્રણેય ખડખડાટ હસી પડ્યાં... ભાગ્યવતીએ કહ્યું : “બીજી એક મહત્વની વાત મેં જાણી છે તે તમને નહિ કહું.” “ના ભાભી.....હવે તમે કોઈ વાત છૂપાવશે નહિ.” હું કહીશ તે ખરેખર નિદ્રા તમારી વેરણ બનશે. “નિદ્રા તો મારી મિત્ર છે....” તે સાંભળે... દમયંતીએ તમે જ્યારે કાશીએ ગયા ત્યારે તમને જોયા હતા અને મનમાં તમને જ પતિ રૂપે માની લીધા હતા. આ કારણે જ એના પિતાને રાહ જેવી પડી. સમજ્યા ?” ભાભી ! શુ આ સત્ય છે ?” “મેં જાણ્યું છે તે કહું છું....હવે કાલે સવારે મને કહી જજે. નિદ્રા તમારી મિત્ર રહી છે કે વેરણ બની છે ?” “જરૂર”....કહી નારાયણે રજા લીધી. ભાવડ અને ભાગ્યવતી શ્રી જિનમંદિરે જવાની. તૈયારીમાં પડ્યાં. Page #110 -------------------------------------------------------------------------- ________________ : મિત્રનાં લગ્ન બીજે દિવસે વહેલી સવારે નારાયણે મિત્રની ડેલી ખખડાવી. : ભાગ્યવતી ગાય દોહી રહી હતી....ભાવડ સ્નાનની તૈયારીમાં પડયેા હતા. તેણે ડેલી ઉઘાડી....નારાયણે કહ્યુ’: · મિત્ર, દિવસના પ્રથમ પ્રહરની અતિમ ઘટિકાએ વાદાન થવાનું છે. તમારે બંનેએ આવવાનુ છે.’ 4 “ સરસ ! પણ અંદર તેા આવ્ય....” ' હજી મારે ચાર છ ઠેકાણે કહેવા જવુ` છે. આજ તારાથી ગામડે નહિ જવાય ! ” “ મારી ચિંતા કરીશ નહિ. હુ* ને તારી ભાભી અવશ્ય આવશ્’...પણ એતા કહેતા જા....રાતે નિદ્રા મિત્ર અની હતી કે વેરણુ ? ” ઃઃ નિદ્રા અવળચ’ડી હાય છે, મે' મૈત્રી માટે હાથ લાબ્યા ત્યારે રીસાઈ ને ચાલી ગઇ...જઉં છું ત્યારે..” કહી નારાયણ ડેલીચેથી જ પાછે વન્યા. આનંદ અને ઉલ્લાસ સહિત વાગૂઢાન વિધિ પતી ગયા. Page #111 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ નારાયણના આગ્રહને માન આપીને બંનેએ ત્યાંજ ભાજન કાર્ય પતાવ્યુ લગ્ન તરતનાં હાવાથી....માત્ર ૫દર જ દિવસના ગાળામાં સઘળી તૈયારી કરવાની હતી. ૧૦૨ મધ્યાન્હ પછી ભાવડ અને ભાગ્યવતી ઘેર આવ્યાં. એ વખતે ડેલી પાસે એક માનવી અશ્વનુ` ચેાકડુ' પકડીને ઊભા હતા. ભાવડે તેના સામે જોઇ કહ્યું: “કાનુ કામ છે ભાઈ ? ” ભાવડ શેઠને મળવુ છે.” '' ભાગ્યવતી ડેલી ઉઘાડીને અદર ગઈ હતી. ભાવડે 66 કહ્યુઃ હુ જ ભાવડ....આપ અંદર પધારે.” ભાવડની પાછળ પાછળ પેાતાના અશ્વ સાથે તે માણસ ડેલીમાં દાખલ થયેા. ભાડે તેની ઘેાડી એક ખીલે બાંધી અને ચાર પૂળા ઘાસના નાખ્યા. ત્યાર પછી એસીમાં ઢાળેલા ખાટલે મેમાનને બેસાડીને કહ્યુ' : “ આપ કયાંથી પધારો છે. ? ” '' “હું બંદરેથી આવુ છુ.... વલ્લભીપુરને વતની છુ અંદરના શ્રીપત શેડની વછેરી મારે લેવી છે....એટલે આપને તસ્દી આપવા આવ્યું। છુ.” “ કઈ વાતની તસ્દી ? "" “ આપ અશ્વવિદ્યાના જાણકાર છે. શ્રીપતશેઠની વછેરી જોઈ ને આપ કહે તે। હુ' ખરીદી લઉં...આમ તે વીસ સુવર્ણ મુદ્રામાં વાત થઇ ગઇ છે....માત્ર આપના અભિપ્રાય ઉપર મધુ ખાકી રાખ્યુ છે.” Page #112 -------------------------------------------------------------------------- ________________ મિત્રનાં લગ્ન ! ૧૦૩ “આપનું શુભ નામ?” “તલકચંદ....” તે એમ કરો......શ્રીપતશેઠની વછેરી અહી લઈ આવો. આપે વીસ મુદ્રા આપવાનું નક્કી કર્યું છે એટલે વછેરી ઉત્તમ હશે...” આંખમાં રમી જાય એવી છે.....પણ શ્રીપત શેઠ વછેરીને અહી સુધી મેકલશે નહિ.” તે મારાથી એટલે દૂર આવી શકાય એવા સંગે નથી. શ્રીપત શેઠને મારું નામ આપશે તે તેઓ ઈન્કાર નહિં કરે.” તલકચંદને પણ થયું કે આ રીતે કોઈને એટલે સુધી ધક્કો ખવરાવ તે બરાબર નથી. આમ તે એકથી બે મુદ્રામાં વછેરીએ મળી શકે.....આ વીશ મુદ્રાની વાત છે એટલે ખાત્રી કરાવવી જોઈએ. ભાગ્યવતી જળપાનનાં પાત્રો મૂકી ગઈ. જળપાન કરીને તલકચંદે ઊભા થતાં કહ્યું : “શ્રીપત શેઠ માની જશે તે આવતી કાલે હું આવી જઈશ.” જે આવે તો મધ્યાન્હ પછી આવજે.અથવા વચ્ચે ટીંબડી નામનું ગામ આવે છે...ત્યાં હું મધ્યાન્ડ સુધી રોકાઈશ.” “ટીંબડી...?” હા, આવતી કાલે ધંધાથે મારે ત્યાં જવું પડે તેમ છે.” તે તો બહુ સારૂં..” કહી તલકચંદે વિદાય લીધી. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ લાવડ શાહ બીજે દિવસે સવારે જિનપૂજન આદિથી નિવૃત્ત થઈ ખભે કાપડનું પિટલું ભરાવી, ગજ કાતર હાથમાં રાખી ભાવડ ટીંબડી તરફ નીકળી ગયે. ટીંબડીમાં લગભગ બધો માલ ખપી ગયે...અને મધ્યાન્હ પહેલાં જ તે નિવૃત્ત થઈ ગ. આજ તેણે ભાતું ભેગું નહેતું લીધું...કારણ કે સવારે સીરામણ કરીને જ તે નીક હતો...ભાવડ ગામના દરે આવેલા એક લીમડા નીચે બેઠા....થોડી પળો વીતી હશે ત્યાં ગામના પાદરમાં બે અશ્વારોહીઓ અને એક વછેરી દેખાયાં. ભાવડ ઊભું થઈ ગયો... અને તેણે તલકચંદને બુમ મારી. તલકચંદ તરત આ તરફ વળે....શ્રીપતશેઠને મુનિમ પણ વન્યો અને ભાવડને જોતાં જ બોલી ઉઠે. “જય જય ભાવડ શેઠ, જય જય !” “અરે નેમચંદ તું ?” હા શેઠ, હું છેલ્લા ચાર વર્ષથી શ્રીપત શેઠને ત્યાં કામ કરું છું.” બંને લીમડા પાસે આવ્યા અને અશ્વ પરથી નીચે ઉતરી ગયા. તલકચંદે કહ્યું : “શેઠજી, જુઓ આ વછેરી.” દેખાવડી છે...” કહી નેમચંદ સામે જોઈને ભાવડે કહ્યું : “હજુ કેળવી નથી લાગતી...” “ના શેઠ..હવે એને સમય પાકી ગયો છે.” વછેરી ભારે ચંચળ હતી. બંને કાનસૂરી ભેગી Page #114 -------------------------------------------------------------------------- ________________ મિત્રનાં લગ્ન ! ૧૦૫ થઈ જતી હતી. ભાવડ વછેરી પાસે ગયો.વછેરી ચમકી... પણ ભાવડે કેશવાળી પકડી લીધી અને એક કાનપર એવી કઈ નશ દબાવી કે વછેરી તરત સ્થિર બની ગઈ. ભાવડે વછેરીને બરાબર જોઈ. ભમરી કેટલી છે, છે કે નહિં, શુભ છે કે અશુભ વગેરે જોયા પછી બીજા લાંછન પણ તપાસ્યાં. વછેરીનું નિરિક્ષણ કર્યા પછી ભાવડ વિચારમાં પડી ગ...એકબાજુ શ્રીપત શેઠ હતા અને પરિચિત હતા.... બીજી તરફ શ્રદ્ધા સાથે આવેલે તલકચંદ હતો. વછેરીનું ફરીવાર નિરિક્ષણ કર્યું. ભાવડ શેઠને વિચાર મગ્ન જેઈને નેમચંદે કહ્યું : કેમ શેઠ વિચારમાં પડી ગયા ? ગંગાદાસે વછેરી જોઈને કહ્યું હતું કે ઉત્તમ છે..જેને ત્યાં જશે તેને ત્યાં દીપી ઉઠશે.” “ખરેખર વછેરી દીપી ઉઠે એવી છે એમાં જરાય સંશય નથી. પરંતુ મારા માથે ભારે ધર્મસંકટ આવી પડયું છે.” “કેમ ધર્મસંકટ કેવી રીતે શેઠ” તલકચંદે કહ્યું. જુ ભાઈ, તમે મારા પર વિશ્વાસ રાખીને આવ્યા અને શ્રીપત શેઠ મારા પરિચિત છે....એક વખત મારા આડતીયા પણ હતા. આ સંજોગોમાં સાચું કહીશ તો બેયના મન ભાંગી જાય છે અને હું કહી શકતો નથી.” નેમચંદે કહ્યું: “શેઠજી, આપને સત્યના આરાધક Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ભાવડ શાહ છે... આપણી શ્રીમંતાઈ ગઈ છે... આપના ગુણુ નથી ગયા. આપ જે હાય તે સ'કેાચ વગર કહા.” “ નેમચંદ, આ વછેરીને કેળવણી આપવાનુ થશે એટલે બે ચાર મહિનામાં જ તેને આ પગ ભાંગી જશે આમ મને સ્પષ્ટ દેખાય છે. છતાં આ વછેરીને ઘરની શાલા તરીકે બાંધી રાખવી હોય તા મારે કાઈ પાંતીના વિરાધ નથી.” નેમચંદ્ર ને તલકચંદ અને અવાકૢ થઈ ગયા. તલકચંદે ભાવડશેડ સામે જોઈ ને કહ્યુ': “ આમ તા વધેરીમાં કાંઈ ખાડ કે એવી દેખાતી જ નથી.” “ કેટલીક ખોડ ન દેખાય એવી હાય છે. જ્યાં સુધી આ વછેરીને દોરવામાં નહિ આવે ત્યાં સુધી એને કાંઈ નહિ થાય....આ મારા અભિપ્રાય છે... એક રૂડુ જાનવર આંગણાની શાભા માટે રાખવું હાય તે આપ રાખી શકો છે.” ભાવડે કહ્યું. થાડીવાર આડી અવળી વાતા કરીને એ ઘડી વિસામે લઈ નેમચં ને તલકચંદૅ અંદર તરફ વિદાય થયા; ભાવડ કાંપિલ્યપુર તરફ વિદાય થયા. નેમચંદના મનમાં થયું, ભાવડ શેઠની વાત માની શકાય એવી નથી. સાજા નરવા પગ ભાંગે કેવી રીતે ? જાતવાન વછેરી છે....રાજદરખારમાં શોભે એવુ રૂપ છે... આમ વિચારી તેણે તલકચ'ને કહ્યું : “ શેઠજી, વછેરીના ચારે ય પગ નરવા છે...રાજના રતન જેવી રૂપાળી છે... Page #116 -------------------------------------------------------------------------- ________________ મિત્રનાં લગ્ન ! ૧૦૭ સારા સારા ઘોડા પારખુ વછેરીને જોઈને ભારેભાર વખાણ કરતા ગયા છે. મને ભાવડશેઠની વાત સમજાતી નથી.” “છતાં એક વાત તે ચેકસ છે કે આખા સૌરાષ્ટ્રમાં આ જુવાન ભાવડશેઠ જેવો બીજો કોઈ ઘોડા પારખું છે નહિ. તમે જોયું નહિ, વછેરી કેટલી ચપળ બની ગઈ હતી? ભાવડશેઠે કાન પર કાંક કયું કે તરત વછેરી સાવ શાંત થઈ ગઈ હતી.” તલકચંદે કહ્યું. ભાવશેઠ અશ્વવિના પુરેપુરા જાણકાર છે એમાં તે કોઈનો બેમત નથી. પણ આ ભવિષ્યવાણી તેમણે કેવી રીતે કહી એ મારાથી સમજાણું નહિ.” નેમચંદે કહ્યું. “ગંગદાસ તે બંદર પર જ છે ને ?” “હા...” “એને આપણે ભાવડશેઠને મત જણાવશું..કારણ કે જે શાંતિથી ભાવડશેઠે વછેરીને તપાસી હતી તે શાંતિથી ગંગદાસ તપાસી શકો નહતો.” “બરાબર છે...” નેમચંદે કહ્યું. સંયા પહેલાં બંને બંદરે પહોંચી ગયા. ભાવડ. પિતાના રોજના સમયે ઘેર પહોંચી ગયે હતે. | નેમચંદે પિતાના શેઠને ભાવડ શેઠને અભિપ્રાય દર્શાવ્યો. શ્રીપતશેઠે તરત ગંગદાસને બોલાવ્યો અને ભાવડે જે કહ્યું હતું તે જણાવ્યું. ગંગાદાસે કહ્યું : “ભાવડ શેઠ જેવો ઘેડા પારખુ બીજું કોઈ નથી. પણ મોટે વૈદ કેઈવાર એવી થાપ ખાઈ જતું હોય છે કે દરદને Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ભાવડ શાહ મારવાને બદલે દરદીને મારી નાખે છે. એકવાર હું વછેરી તપાસી લઉં.” બધા ઉઠીને ઘેડાહારમાં ગયા, ગંગદાસે વછેરીને મહા પ્રયને તપાસી. ત્યાર પછી બહાર આવીને કહ્યું : શેઠજી મારા મનમાં જરાય ફેર નથી. વછેરી એબ વગરની છે, જાતવાન છે ને હજાર ઘડામાં આવું રૂપ એકાદને જ હોય છે. તલકચંદ શેઠ, તમારે ખરીદવી હોય તો કઈ જાતને સંશય રાખશે નહિં. આતો શેઠજીની વછેરી કિંમતી છે નહિંતે દસમુદ્રા આપીને ખરીદી લેત.” તલકચંદે કશે ઉત્તર ન વા . તેના હૈયામાં ભાવડ શેઠની વાત વસી ચૂકી હતી. સહ ભેજન કરીને નિવૃત્ત થયા. રાતે પણ આની આ ચર્ચા શરૂ થઈ. અને સવારે તલકચંદ વછેરી લીધા વગર શેઠનો આભાર માનીને વિદાય થ. ગંગદાસે શેઠને કહ્યું, “વીસ મુદ્રા આપવા જેટલી મારી શક્તિ નથી. પણ દસમુદ્રામાં કોઈને આપે તે મને જ આપજે...” શ્રપતને પણ ભાવડની અશ્વવિદ્યા પ્રત્યે માન હતું... તે પણ મનમાં સંશય ગ્રસ્ત બની ગયો હતો. તેણે તરત ગંગદાસને કહ્યું: “ગંગદાસ તુ તો મારે જુનો સંબંધી છે...તારે જ્યારે જોઈએ ત્યારે દસમુદ્ર આપીને વછેરી લઈ જજે..તને બમણા ત્રમણ થાશે તે મને પણ આનંદ થશે.” Page #118 -------------------------------------------------------------------------- ________________ મિત્રનાં લગ્ન ! એમ જ થયું. એજ દિવસે ગંગદાસ દસમુદ્રા આપીને વછેરી લઈ ગ તેનું ઘર અંદરથી બે કેશ દૂરના એક ગામડામાં હતું. દિવસે સુખના હોય કે દુખના હોય...એક પછી એક જતા જ હોય છે. કોઈને મોટા લાગે, કોઈને સાંકડા લાગે. પણ આમ તો સમાન જ હોય છે. નારાયણનાં લગ્ન આડે બેજ દિવસ રહ્યા હતા. ભાવડ અને ભાગ્યવતી નારાયણના ઘેર પ્રતિક્રમણ કરીને ગયાં હતાં અને બીજે પ્રહર પુરે થાય તે પહેલાં પાછાં આવી ગયાં હતાં. ઘેર આવીને બંનેએ વસ્ત્રો બદલાવ્યાં. ભાગ્યવતી ગાયને નીરણ નીરવા ગઈ. ભાવડ એક ઓરડામાં કરેલી બે પથારી પાસે ગયે અને પિતાની પથારીમાં બેઠે. ડી જ વારમાં ગાયને નીરણ નાખી, ડેલી બરાબર તપાસી, આડુંઅવળું જે મૂકવાનું હતું તે મૂકીને ભાગ્યવતી ઓરડે આવી. ભાવડ હજુ આડે પડખે નહોતે થે પથારીમાં જ બેઠો હતો. નાનો દી ટમટમતો હતે. એને આ છે સોનેરી પ્રકાશ ઘણે સેહામણો લાગતો હતે. સ્વામીને વિચારમગ્ન જોઈ ભાગ્યવતી એ કહ્યું : “કેમ આટલા વિચારમગ્ન જણાએ છે?” “એવું કંઈ નથી પ્રિયે, નારાયણનાં લગ્ન પરમ દિવસે છે.... આપણે કંઈક તો કરવું પડશેને ?” આમ તો આપણે બીજું શું કરી શકીએ? પણ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ભાવડ શાહે વરઘાડિયાં પગે લાગવા આવે ત્યારે તમે નારાયણના હાથમાં એક મુદ્રા મૂકજો....હુ' વહુના હાથમાં તમે હમણા જે કડી કરાવી હતી તે મૂકીશ.” :: ભાવડ પ્રસન્ન નજરે પત્ની સામે જોઇ રહ્યો. પત્નીને પેાતાની ખાજુમાં બેસાડતાં બેન્ચેા : “ ભાગુ, કંઠી તે આપણી આ દશાનુ' સ્મરણ છે....એ કરતાં....” સ્મરણ તમારે મન આપ જ છે....ભાગ્ય ચમકશે ત્યારે તમારા હાથનાં આવાં અનેક સ્મરણે। મને મળી જશે. વળી...સાત સુવણ મુદ્રાએ તે ખહારના માલ માટે રાખી છે....વધારાની એક જ છે.” ભાગ્યવતીએ કહ્યું. “ ....ખરાખર છે...” કહી ભાવડ પથારીમાં આડે પડખે થયેા. ,, ભાગ્યવતી સ્વામીના પગ દાખવા માંડી. ભાવડે કહ્યું: ભાગુ, મધરાત થઈ ગઈ છે....તુ. નારાયણને ઘેર ધાડા કરીને થાકી ગઇ છે....મારે તે ગામતરુ' થતુ' જ નથી. તુ' સૂઈ જા....પાછુ વહેલા ઉઠવાનુ છે.” 66 tr ભાગ્યવતી કશુ ખેલી નહિ....એના કમળ જેવા નયનામાંથી બે આંસુ સરી પડયાં ને સ્વામીના પગ પર પડચાં... આંસુને સ્પર્શ થતાં જ ભાવડ બેઠા થઈ ગયા .. પત્ની સામે જોઈને બેલ્વે : “કેમ ભાગુ, કાઈ દિવસ નહિને આજ....” ભાગુ, કંઈ ખેાલી શકી નહિ. સજળ નયને સ્વામી સામે જોઈ રહી. ભાવફે પત્નીને હૈયા સરસી લેતાં કહ્યું: કેમ ભાગુ,આપણી પરિસ્થિતિ અસહ્ય તેા નથી લાગતીને ?”’ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ મિત્રનાં લગ્ન ! ના...ના...ના.દુઃખનું તે મને ભાન જ થતું નથી. આવી પરિસ્થિતિ વચ્ચે પણ આપને મારા પ્રત્યેનો એવોને એ પ્રેમ જોઈને મારું હૈયું હર્ષથી છલકાઈ ગયું હતું..આપ આટ આટલાં ગામતરાં કરે છે...આપના પગના ગોટલા કઠણ પત્થર જેવા બની ગયા છે, છતાં આપ મારી જ ચિંતા કરતા હોય છે મારા પ્રત્યેને આપને આ પ્રેમ...” વચ્ચે જ ભાવડે પત્નીના સુકોમળ વદન પર હાથ ફેરવતાં કહ્યું : ભાગુ, હું પુરુષ છું. તું મારી પ્રેરણા છે. મારી શક્તિ છે જે હું તારી કાળજી ન રાખુ ને કદાચ તારુ આરોગ્ય કથળે તે મારી હિંમત કયાં સુધી ટકી શકે ? અને હું ખરેખર કહું છું કે બહારની કઈ સંપત્તિ આવે કે જાય એની મને કઈ ફિકર નથી..એતો ચંચળ અને અસ્થિર જ છે. પણ આપણા અંતરમાં છુપાયેલી સંપત્તિ બરાબર જળવાઈ રહેવી જોઈએ.” “તમે મને બહુ મહત્વ...” પગલી, પતિ પિતાની પત્નીને મહત્વ ન આપે તે કોને આપે? તું મને કેટલું મહત્વ આપે છે? મારી કેટલી ચિંતા કરે છે? હું ગામતરેથી પાછો ન આવું ત્યાં સુધી તારા મનમાં શું શું થતું હોય છે એ હું બરાબર અનુભવું છું..જે હું તને મહત્વ ન આપું તો મારી કિંમત પણ શું ? ભાગુ, નરનારના સહજીવનમાં સુમેળ તો રહે જ જોઈએ. જે સંસારમાં પતિ પત્ની વચ્ચે વાતવાતમાં ચકમક Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ભાવડ શાહ, કરતાં હોય છે, તે સંસાર અગ્નિશમ્યા જેવો જ બની જાય છે. આપણે સંસાર ચાંદના જે શીતળ અને મધુર રહ્યો છે. કારણ કે બંનેના મન એક છે, ભાવ એક છે, હૈયાના ધબકાર પણ સમાન છે. આ જ આપણું સ્વગ છે.” ભાગ્યવતી સ્વામીના ખોળામાં મસ્તક મૂકીને પ્રસન્નતા અનુભવવા માંડી. નારાયણનાં લગ્ન પતી ગયાં. નારાયણ અને તેની પત્ની ભાવડનાં ઘેર પગે લાગવા આવ્યાં ત્યારે ભાવડ મિત્રને ભેટી પડ્યો અને તેના હાથમાં એક સુવર્ણ મુદ્રા મૂક્તાં બેઃ “આ કેવળ મારી ભાવનાનું પ્રતિક છે...” નારાયણ સજળ નયને પિતાના મહાનમિત્ર સામે જોઈ રહ્યો. ભાગ્યવતીએ પોતાના સ્વહસ્તે સોનાનો છેડે નારાયણની વહુના કંઠમાં આપતાં કહ્યું: “દમયંતી, તું એક પંડિતની પત્ની બની છે.... પંડિત વ્યવહાર કુશળ ઓછા હોય છે, પિતાની ધૂનના પાગલ પણ હોય છે. તું એને તારા હૈયામાં જ પુરી રાખજે અને સાત દિકરાની માતા બનજે.” દમયંતી ભાગ્યવતીને વળગી પડી. થોડીવાર પછી બંને વિદાય થયાં. નારાયણ સાથે એક જુવાન સાથી હતું અને દમયંતી સાથે એક આધેડ સ્ત્રી હતી. વાતવાતમાં ચાર મહિના વીતી ગયા. ભાવડશેઠની ફરી ચાલતી જ રહી. બંને સુખપૂર્વક રહી શકે એટલી Page #122 -------------------------------------------------------------------------- ________________ મિત્રનાં લગ્ન ! ૧૧૩ આવક થતી હતી. ભાગ્યવતીને કઈવાર દાનભાવનાના કારણે સહજ સંકેચ થઈ જતો. કારણ કે મનમાં તીવ્ર ભાવના હેવા છતાં તે મુક્ત મને દાન આપી શકતી નહોતી. આમ છતાં બંને માણસે યથાશક્તિ સ્વલ્પ પણ દાન કરી લેતાં. અને એક સંધ્યા સમયે ગંગદાસ ભાવડશેઠને આંગણે આવ્યું અને ભાવડના ચરણમાં પડતાં બેલી ઉો “શેઠજી, આપના શબ્દ પર વિશ્વાસ ન રાખવાનું પરિણામ મારે ભેગવવું પડયું.” ભાવડે આશ્ચર્ય ભર્યા સ્વરે કહ્યું : “હું કંઈ સમજો નહિ.” ગંગદાસે શ્રીપત શેઠની વછેરી પિતે કેવી રીતે ખરીદી તે વાત કહી અને ઉમેર્યું: “શેઠજી, વછેરી રૂપવાન હોવા છતાં અને સંભાળપૂર્વક હું એને કેળવતે હોવા છતાં ચાર દિવસ પહેલાં જ આપે જે પગની વાત કરી હતી તે પગ ભાંગી ગયે...” ભાવડે ગગદાસને ય આપ્યું અને ગંગદારૂ વિદાય થ. ભા. ૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ રાજાના સાથે ! વિશ્વમાં અનાદિકાળથી ગુણુ અને અવગુણ, શુભ અને અશુભ, પાપ અને પુન્ય, શિયળ અને વ્યભિચાર વગેરે 'ઢો ચાલ્યાં જ આવે છે. જે રાજા ગુણવાન અને સદાચારી હાય તેા શુભતત્વા રાજ માર્ગ બને છે. રાજા પાપી અને દુષ્ટ હાય તા અશુભતત્ત્વે રાજમાર્ગ બને છે. અર્થાત્ જનતાને દોરવણી આપનારા મળે! જેવાં હાય તેવી જ જનતા ઘડાતી હાય છે. Û રાષ્ટ્રમાં પરદુઃખભંજન મહારાજા વિક્રમાદિત્યનું રાજ્ય હતું. સમગ્ર રાષ્ટ્રમાં સૌંસ્કાર, સદાચાર અને સતાષ રૂપી રાજમા શોભી રહ્યો હતા. પરંતુ રાજમા મહાન હોય ત્યારે કાઈ કોઈ કેડીએ અશુભતત્વેાથી ભરેલી હોય છે. કાંપિલ્ગપુરમાં લાક દરેક વાતે સુખી હતા. તપનરાજ પણ પ્રજાને સુખી રાખવામાં પેાતાના ધમ સમજતા હતા. પ્રજાની બહેન દીકરીયુ' ને તે પેાતાની જ બહેન દીકરીયુ' માનતા હતા. કાઈ હરામખારે કાઇ બહેન દીકરીની છેડતી કરી હાય કે મશ્કરી કરી હાય તે તપનરાજ તેને એવી આકરી સજા આપતા કે એ સજા જોઇ ને જ એવી વૃત્તિના માણસા આપે।આપ શાંત થઈ જતા. શ્યામસિંહ નામના તપનરાજને સાળા ભારે દુષ્ટ Page #124 -------------------------------------------------------------------------- ________________ રાજાને સાળે ! ૧૧૫ પ્રકૃતિનો હતો પરંતુ તેની દુષ્ટતા માત્ર નગરનારીઓ પુરતી જ મર્યાદિત બની ગઈ હતી, કારણ કે તપનરાજ આ બાબતમાં ભારે કઠોર હતો અને બીજી મુશ્કેલી એ હતી કે કાપેલ્યપુરમાં એક પણ નગરનારી હતી નહિં. આ માટે શ્યામસિંહ પોતાના એક સાથી સાથે વલ્લભીપુર જતો અને બે ચાર દિવસ શરાબ અને વારષિતાને સંગ કરીને પાછો આવી જતા. - કાંપિલ્યપુરમાં એક પણ પાનાગાર નહતું. જયાં જનતા જ મદિરાથી દૂર રહેવામાં ધર્મ સમજતી હોય ત્યાં પાનાગાર ટકી શકે કેવી રીતે ? આખી નગરીમાં ગણ્યા ગાંઠયા મદિરાભક્તો હતા અને તેઓ પોતાના ઘરમાં જ મદિરા રાખતા. શ્યામસિંહ મદિરા અને માનુનીન પિયાસી હોવા છતાં તે બનેવીના ઘરનો ત્યાગ કરી શકતો નહોતે. કારણ કે અહીં તે તપનરાજને અંગરક્ષક હતો અને રાજભવનને કામદાર પણ હતા. બેનબનેવી પાસેથી પુરતા પૈસા મળી જતા હતા, અને રાજભવનની એક વડારણ સાથે મનમેળ થઈ ગયે હતો. તે રાજભવનમાં જ એક ખૂણામાં આવેલા ત્રણ એારડાવાળા મકાનમાં પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતો હતે. પત્ની પોતાના પતિની આદત ન જાણતી હોય એવું કદી બનતું નથી... પરંતુ આદર્શ સ્ત્રીઓ પિતાના મનની વેદના કેાઈને કહેતી નથી. કડવા ઘૂંટડા હસતાં હસતાં પી જવામાં જ તે પિતાનું કર્તવ્ય માનતી હોય છે. શ્યામસિંહની પત્ની પતિનાં દુષણથી વાકેફ હેવા છતાં તે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ભાવડ શાહ એકેય બનાવવી ફરી માટે જતા હતા . કદી પતિને વારવાનો પ્રયત્ન કરતી નહોતી. તે સમજતી હતી કે પુરુષે વાર્યા નથી વળતા હાર્યા જ વળે છે..અને જે પત્ની વારવા પ્રયત્ન કરે તો પુરુષના હૈયામાં સળગતી આગ વધારે જોરથી ભભૂકી ઊઠે છે. આવો દુષ્ટ પ્રકૃત્તિનો રાજાનો સાળ શ્યામસિંહ છેલ્લા એક વર્ષથી ભાવડશેઠની પત્નીને જોઈ ગયો હતો અને એ રૂપવતી રમણીને કેવી રીતે પોતાની બનાવવી તેની રોજના ઘડી રહ્યો હતો. પરંતુ એકે ય ચેજના સાકાર બની શકતી નહોતી. તે જાણતો હતો કે ભાવડશેઠ રોજ સવારે કાપડની ફેરી માટે ગામતરે જાય છે અને સાંજ પહેલાં પાછો ફરે છે. આટલા ગાળા પુરતી ભાગ્યવતી એકલી રહે છે પણ એની એકલતાનો લાભ લેવાની કઈ તક મળી શકતી નહતી. ભાવડશેઠનું ઘર વાણીયા વાડના ભરચકક લત્તામાં આવેલું હોવાથી ત્યાં જવું એ બરાબર નથી એમ શ્યામસિંહ સમજતો હતો. કોઈનેય શંકા આવે અને મહારાજાના કાને વાત જાય તે પરિણામ ઘણું જ ભયંકર આવે...વળતે જ દિવસે લંડ ને માથું જુદાં થઈ જાય. એ સિવાય ભાગ્યવતી અસુર સવાર ગામ બહાર પણ કયાંય નીકળતી નહોતી.. સવારસાંજ દહેરાસર જતી... આ સિવાય એને જોવાની પણ બીજી કોઈ તક મળી શકતી નહોતી. આમ એક વરસથી શ્યામસિંહ ભાગ્યવતીને પ્રાપ્ત કરવાનાં સ્વપ્ન સેવી રહ્યો હતો અને સ્વપ્નને સાકાર બનાવવાની કોઈ તક આજ સુધી તે મેળવી શક્યો નહોતે. Page #126 -------------------------------------------------------------------------- ________________ રાજાની સાથે ! 119 મધ્યાહ્નના સમય કયારના વીતી ગયેા હતેા. શ્યામસિ’હુ ગામને ગેદરે આવેલી એક વાડીએ લીમડા નીચે ખાટલેા ઢાળીને બેઠા હતા. આ વાડી તેના સાથીની હતી અને અવારનવાર તે અહી આવતા હતા. બાજુના ખાટલા પર તેના સાથી દેવળ એઠા હતા... અને વાત કરતા હતા. વાતવાતમાં શ્યામસિંહે કહ્યું : ♦ દેવળ, એલી વાતનું તે! તેં કાંઇ ન કર્યું.... 66 બાપુ, ઇ કામ થાય એવું નથી. ભાવડ શેડ આજ ગરીબ છે પણ એક વાર આ નગરીના મોટા શ્રીમત ગણાતા હતા, એની ઘરવાળી સામે નજર નાખવાની કાઇ કેડી મળતી નથી.’ ,, “ જો દેવળ, આ કામ પાછળ ગમે તેટલુ ધન ખરચવું પડે તે હું ખરચવા તૈયાર છુ....મને એક વાતને વિશ્વાસ છે કે ભાવડ અત્યારે સાવ રાંક ની ગચા છે... પેટ ખાતર ખંભે પેાટક' ઉપાડીને રાજ આઠ દસ ગાઉના પથ પણ ખેડે છે ને કહેવાય છે કે માંડમાંડ રોટલા રળી ખાય છે. આવા સંચેાગેામાં એની ઘરવાળીને ધનથી જરૂર લલચાવી શકાય.” દેવળે એ પળ વિચારીને કહ્યું : - બાપુ, ભાવડ ભારે ટેકોલેા છે...ઘરખર માલ મિલકત બધુ વે'ચીને પણ તેણે વ્યાજ સહિત દેણુ' ચૂકવ્યું હતુ' અને આવી નળી દશામાં પણ કાઇને ત્યાંથી ઉધાર લેતેા નથી ને કેાઈ પાસે હાથ પણ લાંખા કરતા નથી.” ‘હું ભાવડનું કયાં કહું છું...એની ઘરવાળીનુ કહુ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભાવડ શહ .... સેાનું જોઇને મુનિવર પણ ચળી જાય તેા સુ દરી સ્ત્રીનું શુ... ગજી ? વળી સ્ત્રી જાતને બધાં કરતાં સાનુ વધારે વહાલુ' હાય છે.. જો કાંક એવા મારગ નીકળે તે ઈ ગુલામનાં ફૂલ જેવી સુંદરીને જરૂર લલચાવી શકાય.” “ આપુ, મારું મન તેા ના પાડે છે...મહારાજને ખબર પડે તે તમારી વાંસે મારાં બાયડી છેાકરાં પણ રઝળી પડે, વળી ભાવડશેઠની વહુ પણ ભાવડ જેવી જ ટેકવાળી છે....મે તમને ત્રણ વાર છેટેથી દેખાડી હતી... એના રૂપ પાછળ ખુમારી કેટલી છે ? શુ' આવી ખુમારી સાનુ જોઈ ને ચળે ખરી ? જેના ધણીએ ઢગલા મેઢસાના મહારાનું દાન આપ્યુ હોય તેની ધણીયાણી લલચાય નહિ.” દેવળે કહ્યુ . 46 દેવળ, તારા જ પગ ગારાનાં થઈ ગયા છે... અલ્યા, અમૃત ને ગરીબાઈ આગળ સ્ત્રી જાતિ સાવ ભાંગી જતી હાય છે...એકવાર દાણે દબાવવાને! મારગ તે ,, કાઢચ ! ' દેળ વિચારમાં પડી ગયા. શ્યામસિંહ સ્થિર નજરે તેની સામે જોઇ રહ્યો. થોડી પળેા પછી દેવળે કહ્યું: “ આપુ, એક જ માત્ર દેખાય છે...’ કહે....” “ આલી ઢબલીને તૈયાર કરે...ઈ ભાવડની વહુ પાસે જાય હળે મળે ને હળવેથી લાલચનુ` તીર છેડે ! * “તારી યુક્તિ સરસ છે ..પણ ઢેખલી મહારાણીની વડારણ છે. આતા મારી હાચે નેડા થઈ ગીયા....પણ Page #128 -------------------------------------------------------------------------- ________________ રાજાને સાળે ! ૧૧૯ એની જીભ કાબુમાં રહી શકે એવી નથી. કાકદી ખેલતાં ખેલતાં એની મારે તે મારે અડધી રાતે ભાગવું પડે.” આપુ, ગમે તેવી તાંય તમારી રખાત તે છે ને ! તમે જરા ચગાવશે। તા જરૂર કામ કરશે અને સાવ જોખમ ખેડયા વગર આવા કામ બનતાં નથી.” •ર “ તારી વાત ઠીક છે...જમનીને જરા ચગાવી જોઉ'.” કહી શ્યામસિ'હુ ઊભેા થયેા. દેવળે કહ્યું : “ કેમ આપુ ઉભા થયા ? ’' “ લેહાલ્ય...આમ સૂરજ સામી તેા નજર તેા કર... હમણા આથમશે...... “ આપ પધારો...મારે તે કેક આવશે ત્યાં ગામમાં અવાશે.” દેવળે કહ્યું. શ્યામસિ'હુ સીધે। દરબાર ગઢ તરફ ગયેા. જેવા તે પેાતાને ઘેર ગર્ચા કે તરત એક વૃદ્ધ વડારણે કહ્યું : આપને મહારાજા યાદ કરે છે...બે વાર હજુરીચા આપને ખેલાવવા આવ્યેા હતા.” (ર દાસીની વાત સાંભળતાં જ તે તરત પાછા વળ્યેા અને મહારાજના મુખ્ય ભવન તરફ ગયે.. સધ્યા વીતી ગઇ હતી. રાજભવનમાં દ્વીપમાલિકાએ પ્રગટાઈ ગઈ હતી. શ્યામસિંહું સીધે। મહારાજાના એક ખંડ પાસે ગયે. મહારાજાએ શ્યામસિહુને જોતાં જ કહ્યું: “ શ્યામ, તુ' કયાં ગયા હતા ? ” “ દેવળની વાડીએ ગીચાતા ને ત્યાં લીમડાના છાંયે જરા....” Page #129 -------------------------------------------------------------------------- ________________ ભાવહ શાહ સારું...જે તારે વાળુ કરીને ભૂપગઢ જવાનું છે.” “જેવી આજ્ઞા. ત્યાં જઈને....” માને અહી તેડી આવવાનાં છે. કાલ નમતા બપોરે નીકળજેઅને આરતી ટાણે આવી જજે.” “તે કાલ સવારે જાઉ તોય ચાલશે. ભુપગઢ કયાં છેટું હતું. ચાર પાંચ ગાઉને પંથ છે... આંખના પલકારામાં પહોંચી જઈશ.” “તારે એકલાને નથી જવાનું તારાં બેન પણ સાથે આવવાનાં છે. ” “ભલે તઈ. બીજું કાંઈ ” ના...કાંઈ કહેવાનું હશે તો તારા બેન તને કહેશે. તું હવે વાળુ બાળુ પતાવીને તૈયાર થઈ જા.” “જી..” કહીને શ્યામસિંહ નમન કરીને ચાલ્યો ગ. શ્યામસિંહના મનમાં આનંદ પણ થો. બેન સાથે આવવાના છે એટલે જ મની પણ સાથે જ હશે, અને તેની સાથે ભાવડની વહુ અંગેની વાત કરવાની તક મળી જશે. લગભગ બે ઘટિકા પછી એક રથ અને પાંચ અશ્વારોહિ ભુપગઢ જવા વિદાય થયા. રથમાં મહારાણું અને બે વાનડીઓ બેઠી હતી. એ બેમાં એક જમની પણ હતી. પાંચ અસવારોમાં ચાર રક્ષકો હતા અને એક શ્યામસિંહ હતો. પથ લાંબે નહોતે... માત્ર ચાર ગાઉન પંથ હતા. છેલ્લા એક મહિનાથી મહારાજાના માતુશ્રી ભુપગઢ ગયાં હતા. આજે સવારે જ માને સંદેશો આવ્યા હતા Page #130 -------------------------------------------------------------------------- ________________ સાના સાળા ! એટલે માનું સન્માન અને ભક્તિ જાળવવા ખાતર તપનરાજે પોતાની પ્રિય પત્નીને આજે ભુપગઢ મેકલી હતી. તેજસ્વી અશ્વોવાળા રથ હતા અને રસ્તા પણ સારા હતા... રાતને! બીજો પ્રહર પુરા થાય તે પહેલાં જ શ્યામસિંહું ભુપગઢના દરબારગઢમાં પહોંચી ગયેા. રથમાંથી રાણી અને એ વાનડીએ બહાર આવ્યાં અને સીધાં મા પાસે ગયાં. વૃદ્ધાવસ્થામાં નિદ્ર સાંકડી બની જાય છે. મા હજી જાગતાં હતાં. એક વાનડી તેમના પગ કચરી રહી હતી. રાણીએ માને નમસ્કાર કર્યા. માએ કહ્યું: “ વહુ બેટા, તમે શુ' કામ આંટા ખાધેા ? ” હું એક મહિનાથી આપને જોયાં નહેાતાં એટલે મારુ' મન પણ તલસી રહ્યું હતું... મા, તબિયત સારી રહી છે ને ? ” “ હા.. ખાર મહિને એકાદ મહિના અહીંનું પાણી મળે એટલે મને એક વરસની નીરાંત રીચે છે . તમે બધા સારા છે! ને ? ” tr ૧૨૧ “ હા મા, આપના આશિર્વાદથી બધા કુશળ છે.” એરડા બહાર શ્યામસિ‘હુ એક તરફ બેઠા હતા... તેની નજર જમનીને જ શેાધવા મથી રહી હતી. જમની એક એરડામાં મહારાણીની શમ્યાની વ્યવસ્થા કરાવી રહી હતી. ખીજી વાનડી રથમાંના સર-સામાન બહાર કઢાવીને લાવી રહી હતી. દરબાર ગઢના એક રખવાળ શ્યામસિહ બાપુની પથારીની વ્યવસ્થા એક ઓરડામાં કરી રહ્યો હતા. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ભાવડ શાહુ જમની ઓરડામાંથી બહાર નીકળી કે તરત શ્યામસિંહ ઊભો થશે અને તેના તરફ જતાં બાઃ “જમની..” “કેમ બાપુ.” કહેતી જમની ઊભી રહી. શ્યામસિંહે નજીક આવી ધીમા સ્વરે કહ્યું : “એલ્યો. એારડામાં મારી પથારી થાય છે. ” મને ખબર છે .” “મારે તારી હાર્યો થોડીક વાતું કરવી છે.” જમની હસતાં હસતાં બેલી : “તમે પણ ગજબના છે. સમે કસમે કે એવું કાંઈ વિચારે જ નઈ....મારે મહારાણી પાસે સૂઈ રહેવાનું છે..વાતું ધીરે ગયા પછી થાશે. " - શ્યામસિંહ કંઈ કહેવા જાય તે પહેલાં જ મહારાણી માના ઓરડેથી બહારે આવ્યાં અને જમની તરફ જતાં ઓલ્યાં : “જમની...” આવી બા...” કહેતી જમની પાછી વળી અને શ્યામસિંહ સામે જોઈને ઉતાવળા અવાજે બોલીઃ “બાપુ, આપની પથારી એલી કેરના એારડે થાય છે. મારાં બાની, ફિકર કરશે નઈ.” શ્યામસિંહની આશા ન ફળી. જમની એના ઓરડે ગઈ જ નહિ. કેવી રીતે જાય ? બીજે દિવસે પણ નીરાંતે વાત કરી શકાય એ મેકે ન મળે....અને નમતા બપોરે તો સહ કાંપિલ્યપુર તરફ માને લઈને પાછાં વળ્યાં. શ્યામસિંહની પત્ની રોજ અપરા સમયે મહારાણી Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩. રાજાને સાળા ! પાસે બેસવા જતી હતી. અને એ સમયે જ જમની શ્યામસિહુને મળવા આવી શકતી હતી. આ સિવાય બીજો કેાઈ સમય અનૂકુળ આવતા નહાતા અને આ રીતે મળવાનુ પણ આઠ દસ દિવસે એકાદ વાર આવતું. માને લઈને આવ્યા પછી ત્રીજે દિવસે જમની શ્યામસિહ પાસે આવી શકી. “ જમનીને જોતાં જ શ્યામસ'હે કહ્યું : “ આ વખતે તા તે' આખા ભવ કર્યાં....મારે તારી હાથે ખાસ વાત કરવીતી ને તને વેળુ' મળે નહિ....” “ તમારી ખાસ વાત હુ' કયાં નથી જાણતી...” “ શુ' કહે...” ઃઃ “ ઇ કાંઈ કહેવાનું ના હાય....હવે જે કહેવુ હાય ઈ ઝટ કહી નાખા કમાડ બંધ કરી દઉં' ? ” k ના...તુ' હેડી એસ. જો તું મારું' એક કામ કરી આપ તેા હું તને સાતસેરની એક મગમાળા કરાવી ઇશ.” “ સાતસેરની સેાનાની મગમાળા ? ” “ હા જમની....સાનાની માળા. ' એવુ' તે કીયુ' કામ છે ? “તુ' એણ્યા ભાવડશેઠને એળખે છે ? ” મેં એનું નામ સાંભળ્યુ છે .. પહેલાં ધનવાન હતા. તે હવે ગરીબ થઈ ગીચા છે. ” "" 66 હા ઈ....એની વહુને કોઈદી જોઈ છે !” “ કાંઈ યાદ નથી આવતુ..... દરબાર ગઢ ખરા નીકળવાનું જ કેકદી મને પણ મે' સાંભળ્યુ' છે ભાવડશેઠની વહુ. ભારે ડાહી ને ગરવી છે... "" Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ “ મારે એનું ગરવાપણું તેાડવાનું છે.” “ એટલે ? ” · “ જો જમની, મારે એક ભાઇમ ધ હાચે સે સુવર્ણ મુદ્રાની હાડય થઇ છે. જો હુ એને લલચાવીને એની જુવાની ને ભેળવી શક' તા મારે સે સુવર્ણ મુદ્રા હારવી પડે એમ છે...અને આ કામ તારા જેવી ચતુર સિવાય કાઈથી થઈ શકે એમ નથી.” '' “ બાપુ, તમારુ મન હવે મારા ઉપરથી બીજે ઉડયુ. લાગે છે....પણ આવુ' કામ કરવુ' સહેલું' નથી. ખા બાપુને ખબર પડે તેા મારી ચામડી જ ઉતરડાઈ જાય.’ '' 61 એવુ' કાંઇ નહિ' થાય .. લે આ દસ મુદ્રા તને આપુ' છું.. એકવાર જાળ તા બિછાવ...” કહી સ્યામસિ હું કડિયામાંથી દસ સેાનામહારા કાઢીને જમનીના હાથમાં મૂકી. પણ મેં એનું ઘરખર કાંઈ જોયુ નથી.” વાણીયાવાડમાં છે... પણ આ કામ પંદર ઢીમાં પતવુ જોઈ..નહિ' તેા મારી હાડચ પુરી થાશે ને મારે સેા સેનામહેાર ગુમાવવી પડશે.” ઃઃ સાવડ શાહે ચળકતી સુવર્ણ મુદ્રાઓ સામે જોઇ રહેલી જમની વિચારમાં પડી ગઈ. : શ્યામસિંહે કહ્યું : “ એના ઘરમાં એ માણસ સિવાય કાઈ નથી. ભાવડ તા રાજ સવારે કાપડની ફેરી કરવા ગામડે જાય છે સાંજ પહેલાં પાછા આવે છે. એટલે આ ગાળામાં ભાગ્યવતી એકલી જ ઘરમાં રહે છે....તુ' ચતુર ને ને ચાલાક છે, એટલે બેચારઢીમાં બેનપણા આંધી લેજે ને ધીરે ધીરે તારી જળમાં સપડાવજે. સાનાની મગમાળા Page #134 -------------------------------------------------------------------------- ________________ રાજાને સાળે ! ૧૨૫ ઉપરાંત હેદ્યમાં હું જે જીતીશ એમાંથી પણ તેને ભાગ આપીશ.” જમનીએ દસ સેનામહેર ઓઢણાના છેડે બાંધતાં બાંધતાં કહ્યું : “બાપુ, કામ જોખમી છે .. પણ મારે ને તમારો નાતે કઈ પરભવની પ્રીતનો છે એટલે હું આ કામ કરવાનો પ્રયત્ન જરૂર કરીશ. બા બપોરે આરામ કરતાં હોય તઈ મને સમય મળે છે. એકવાર એને નજરે જોઈ લેવાનું ન બને ?” રેજ સવારે બેય માણસ દહેરાસર પૂજા કરવા જાય છે. જે આવતી કાલ ગમે તે બહાને તું બહાર નીકળી શકે તે હું તને નજરે નજર દેખાડી દઉં.” “ભલે...કાલ સવારે હું ગમે તે બહાને બહાર નીકળીશ.તમે પણ બહાર જ ઊભા રહેજે. હવે હું જાઉં...” “કમાડ અટકાવવું નથી ?” હવે શું અટકાવે? હમણાંજ તમારા ઘરવાળાં આવી પહોંચશે.” કહી જમની ઊભી થઈ અને સડસડાટ એરડા બહાર નીકળી ગઈ. શ્યામસિંહના મનમાં નવી આશા ચમકી. જમની વીસ વરસની હતી...એકરૂપ નહોતું પણ મેઢાનો સિક્કો ઠીક હતો અને નીચે ખામણે હેવાથી એના યૌવનને ઉભાર પણ દેખાવડો લાગત. ત્રણ વરસ પહેલાં જ તેના લગ્ન થયાં હતાં પણ પરણ્યા પછી પણ સાથે બનતું નહોતું અને ધણું પણ કંટાળીને કયાંક ચાલ્યો ગયે હતો. Page #135 -------------------------------------------------------------------------- ________________ જાળ તૂટી ગઇ ! માનવીના મોટામાં મેટો શત્રુ કોઈ હાય તેા તે એક લેભ જ છે. લેાભવશ માણસે હિતાહિતને કદી વિચાર કરતા નથી અને પેાતાના સામાન્ય લાભ ખાતર અનેકનું અકલ્યાણ કરતાં જરાયે ક'પતા નથી. ૧૦ ધરતીના નાના લાભ ખાતર આ પૃથ્વીના દેહ પાટલે લાખાના સંહાર કરનારા વિરાટ યુદ્ધો રચાયાં છે, સત્તાના લેાભ ખાતર માનવી પોતાના ધમને, સંસ્કારને અને સસ્કૃતિને વેંચતા કઢી અચકાચે નથી. રૂપના લેાભ ખાતર માનવીની બરબાદીનું ભારે કરૂણ પરિણામ આંખ સામે આવ્યુ' હોય છે. એ જ રીતે ધન સપત્તિના લેાભ પણ માનવીને નીતિ, પ્રમાણિકતા અને સદાચારના શિખર પરથી નીચે ગબડાવી દે છે. આવા લેાભની જવાળા આગળ એક ક્ષુદ્ર મનની વડારણનું શું ગજી'? સેનાની સાતસેરની મગમાળા ખાતર તેના હૈયામાં એક સતી નારીના ચિત્તને વિકૃત્ત કરવાનું મન થઈ ગયુ...માથે મહારાજાને ભય હોવા છતાં પરિણામની કાંઈપણ કલ્પના કર્યાં વગર જમનોએ ભાગ્યવતીને ભેાળવવાનુ' મીડું' ઝડપ્યું' અને ખીજે દિવસે Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ જાળ તુટી ગઈ! સવારે જ શ્રીજિનેશ્વર ભગવંતના પ્રાસાદવાળી શેરીમાં શ્યામસિંહે ભાવડ અને તેની પત્નીને ઈશારાથી જમનીને દેખાડયાં. બને માણસે ભગવંતની પૂજા કરીને બહાર નીકળી રહ્યાં હતાં. એ જ વખતે શ્યામસિંહ જમનીને ઇશારાથી સૂચન કર્યું અને કોઈ પ્રકારનો સંશય ન આવે એટલા ખાતર તે પાછા ફરી ગયે. - જમની લાગ્યવતીના સૌમ્યવદનને જોતાં જ કંપી ઊઠી. આવી સામ્યતા તેણે કઈ નારીમાં સ્વપ્ન પણ જોઈ નહોતી. આ બંને માણસે હાથમાં પૂજાના ખાલી પાત્ર લઈ નીચી નજરે જોતાં ચાલ્યાં આવતાં હતાં. જમની એમના તરફ જોતી જોતી એક તરફ તરી ગઈ. અને ભાવડ તથા ભાગ્યવતી પિતાના ઘરના રસ્તે વળ્યાં ત્યારે જમની પણ હાથમાં ખાલી બેઘરણું રાખીને તેમની પાછળ ચાલવા માંડી. - જમની જોઈ શકી હતી. બંને નવજવાન છે..... બંનેના કાયા તેજસ્વી છે...ભાગ્યવતી જેમ દેવકન્યા સમી છે તેમ ભાવડ પણ કોઈ દેવ જેવો જ લાગે છે. વિશાળ છાતી, દીર્ઘબાહ, નિરોગી કાયા, તેજસ્વી વદન.પાતળી છતાં પૌરુષનાં પ્રતિક સમી મૂછો... ભાગ્યવતીના સ્વામીનું આ સ્વરૂપ જોઈને જમનીના મનમાં થયું. આ પુરુષ છોડીને કઈ નારી અન્યમાં ચિત્ત પરોવે? અને ભાગ્યવતીના વદન પરનું તેજ એવું છે કે એની સામે આવી વાત પણ કેમ કરી શકાય ? Page #137 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ ભાવડ અને ભાગ્યવતી પાતાના ઘર પાસે પહોંચ્યાં. ડેલી ખાલી અટકાવેલી હતી. ઉઘાડીને અને અંદર ગયાં. જમનીએ ભાવડ શેઠનું ઘર બરાબર જોઈ લીધું. તે આસપાસ નજર કરતી કરતી પાછી વળી. તેના મનમાં થયું', સાત સેરની મગમાળા તે શુ’... સ્વર્ગની સમૃદ્ધિ કોઈ આપે તે પણ ભાવડ શેઠની વહુ સમક્ષ નબળી વાત કરી શકાય નહિ. ૧૨૮ આવા વિચારો કરતી કરતી તે દરબારગઢ તરફ જવા માંડી....માગમાં જ શ્યામસિંહ મળ્યા...તે રાહુ જોતે ઉભેા હતા. જમનીને જોતાં જ તે ખાયે : “ ખરાખર ઓળખી લીધીને ? ! જ “ હા....પણ મને લાગે છે કે ઘે! મરવાની થાય ત્યારે વાઘરી વાડે જાય. એમ આપ પણ કતળના ચડી ગયા છે. આપે ભાગ્યવતીને તે જોઇ છે, પણ આપને ચહેરા કાઇ દી દ્રુપ ણમાં જોચે છે? ભાવડ શેડના કાંટારખા આગળ પણ આપના ચહેરા લજવાય એવે! મને લાગ્યા છે...હું તે કહુ છું કે ઝેરી નાગણને છંછેડવાનુ' સાહસ કરી શકાય...પણ આવી પવિત્ર અને ભળતી નજરે કદી ન જોઈ શકાય.” “ જમની, મારુ પારખુ' લેવા કહેતી હાય તા ભલે... પણ તારી ચતુરાઈ આગળ ભલભલા ભુપીતા થઈ જાય એવા મારા વિશ્વાસ ડગાવીશ તાય નહિ ડગે. રાજા ભતૃહરી કેવા દેખાવડા ને મરદ હતા, છતાં એની પટરાણી એક કાળીયા અશ્વપાલની સાડચમાં સ્વનુ સુખ જોતી હતી....તુ. એનુ· ઘર જોઈ આવીને !” Page #138 -------------------------------------------------------------------------- ________________ જાળ તુટી ગઈ! ૧૨૯ હા..” ચાલતાં ચાલતાં જમનીએ કહ્યું. “તે મારા ખાતર પણ તારી બુદ્ધિને દાવ લડાવી લે.. મારે કાંઈ એની સાથે ભવને નાતો નથી બાંધવો..... માત્ર હાયમાં હારવું નથી. બસ એક જ વાર એને મારી કરવી છે.. અને આજ અછતની બળતરામાં એ બળી રહી છે એટલે જરૂર છાયડી જોઈને લલચાશે.” દરબારગઢ દેખાણો. જમનીએ કહ્યું: “હું મારો દાવ ફેંકી જઈશ...હવે તમે આઘા તરી જાઓ * બંને છેડી ડી વારના અંતરે રાજભવનના મુખ્ય દ્વારમાંથી દાખલ થયા. એક દ્વારપાળે જમની સામે જોઈને કહ્યું: “કેમ જમનીબેન, ખાલી ઠામે ગીયાંતાં ને ખાલી ઠામે પાછા આવ્યા ?' શું કરું ભાઈ, કાળી ગાયનું મૂત્ર ન મળ્યું.” કહી જમની આગળ નીકળી ગઈ. શ્યામસિંહ નીકળે એટલે બધા દરવાનેએ મહારાજાના સાળાને નમન કર્યા. એ જ દિવસે બપોરે જમનીએ ભાવડશેઠના ઘરની ડેલી ખખડાવી. ભાગ્યવતી એાસરીમાં બેઠી બેઠી અનાજ સમું કરી રહી હતી. તેણે કહ્યું: “કોણ ? “એ તો હું છું બા.” જમનીએ કહ્યું. સાવ ના સ્વર ! કેણ હશે ? મનમાં આવા પ્રશ્ન સાથે ભાગ્યવતી ઊભી થઈ અને ડેલી ઉઘાડી. સાવ અજાણી સ્ત્રીને જોતાં જ ભાગ્યવતીએ કહ્યું : “કોનું કામ છે બેન ? ઘર તે નથી ભૂલ્યાને ?” ભા. ૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ભાવડશેઠ અહી' રહે છે?” “ હા....અ’દર નથી..... ” ભાગ્યવતીએ કહ્યુ', "" કામ છે...” જમની અંદર આવતાં બેલી ઃ “ મારે આપનું જ ઃઃ આવા એ તા હજી આવ્યા ' મારુ ? ” હા..આપ જ ભાગ્યવતી દેવી છે ને ?” “ હા....પરંતુ હુ' આપને...” વચ્ચે જ જમનીએ કહ્યું : “ આપ એળખે ? હું આ નગરીમાં જ રહું' જમના છે...ૐ ભાવર્ડ શાહે ભાગ્યવતીના ચિત્તમાં આશ્ચય પેદા થયુ. આ નામની આવી કેઈ સ્ત્રીને પાતે ભૂતકાળમાં મળી હેાય એવુ’ ચાદ આવતુ' નથી. તેણે આસરીમાં એક ચાકળા પાથરી દીધે! ને જમનાબેનને બેસવાનું કહ્યું. જમના ચાકળા પર બેસી ગઈ. તેનુ યુ* થડકતુ. હતુ'. આવી જાજરમાન નારીમાં કોઇ જાતનું અભિમાન નથી...એની સાથે વાત છેડવી કેવા રીતે? ” “ ખા, આપનાં અહુ જ એટલે મનમાં થયુ. એકવાર ભાગ્યવતીએ જમનાને પાણી આપ્યુ ...જમનાએ જળપાન કર્યું. ભાગ્યવતી પેાતાના સ્થાને બેસી ગઈ અને ચાખા વીણવાના થાળ એક તરફ મૂકતાં મેલી : “ કહા જમનાબેન, શુ કામ છે ? ” મને કયાંથી છું. મારું નામ વખાણુ સાંભળ્યાં હતાં શેઠાણીનાં દશ ન કરી. Page #140 -------------------------------------------------------------------------- ________________ જાળ તુટી ગઈ ! ૧૩૧ આવીશ....આજ સમા મળી ગયે! એટલે આવી ચડી. ” કહી જમનાએ બે હાથ જોડીને નમન કર્યાં. * ભાગ્યવતીએ તરત તેના બંને હાથ પકડી લેતાં કહ્યું. “ જમનાબહેન, મને દોષમાં ન મૂકેા...હું પણ તમારા જેવી જ સુખદુઃખ વચ્ચે રહેનારી એક સામાન્ય સ્ત્રી છુ.” “ મેં સાંભળ્યુંતું કે એક દી આપને ઘેર દાસદાસીએ ને ઢોરઢાંખરના પાર નહેાતા...” ચડતી પડતી સૌના માથે આવ્યા કરે છે..” ખરું છે શેઠાણી, પણ સુખનાં શીખથી નીચે પડીએ એટલે દુઃખ તે થાય જ ને! થોડા દી પહેલાં મહારાણી પાસે એક બહેન મળવા આવ્યાં હતાં...વાત વાતમાં ચડતી પડતીને પ્રસગ આવ્યો એટલે એ અહંને આપની વાત કરી...કહેતાંતાં કે હીરા, માણેક, મેતીને એવા ઝવેરાતનાં દરદાગીનાંના તે આપને ત્યાં કાઈ પાર નહાતા. "" 40 ઃઃ “આ સાંભળીને જ તમે આવ્યાં લાગેા છે...” ረ હા શેઠાણી, ઉમ્મરે તે આપણે સરખાં લાગીએ છીએ...મનમાં જરા કુતૂહલ જાગ્યું ને..” “ ભલે આવ્યાં બેન, બાકી સુખની ટોચેથી નીચે નથી પડયાં....પણ સુખના કાદવમાંથી બહાર નીકળી શકયાં છીએ. તે દી નિરાંતે ઊંઘ નહાતી આવતીને પુરી ભુખ પણ નહાતી લાગતી. આજ અને એય માણસને બધી વાતની નિરાંત છે...લેાકેા માને છે કે અમે ભારે દુઃખી છીએ. પણ ખરું કહું છુ. ખહેન, દુઃખ જેવું અમને ભાગ્યવતીએ સ્વાભાવિક સ્વરે કહ્યું. કાંઇ નથી. ,, Page #141 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શો હૈ “ શેઠાણીજી, મનમાં થાય છે કે આપની વાણી સાંભળવા રાજ આવું ને આપને સાંભળ્યાં જ કરુ. અરેરે, આ ઉમ્મરે માનવીના મનમાં કેટલાય તરંગે! નાચતાં હાય... આપને ધન્ય છે. ” ૧૩૨ ઃઃ ભાગ્યવતીએ કશે. ઉત્તર ન આપ્યું. તે જમનાના ચહેરા તરફ્ સ્વાભાવિક નજરે જોઈ રહી હતી....ધીરેથી ખાલી : “ જમનાબેન, તમે અહી' કયાં રહેા છે ? ' “ હું રાજભવનમાં રહુ' છુ'. ત્યાંની એક વડારણુ છુ.’ જમનાએ કહ્યુ. ભાગ્યવતી મૌન રહી...તેના મનમાં આવુ જ અનુમાન અંધાયું હતું. એ પળનાં મૌન પછી જમનીએ કહ્યું : “ ભગવાને આપના ખાળે શું સૂકયું છે ? ” “હજી ખેાળે! ભરાયા નથી ..” ભાગ્યવતીએ સહજ ભાવે કહ્યુ . 66 ‘શુ' કહેા છે મા...” “ તમે પૂછ્યુ... એને જવાબ આપ્યા...” સહિત ભાગ્યવતીએ કહ્યુ.... '' મા...પયાને કેટલાં વરસ થયાં હશે? ” “ સાત આઠ વરસ થયાં હશે...” “તા તે મા, કાક સારા વંદને બતાવવુ જોઈ..” '' માળક થવાં ન થતાં ઈ ભાગ્યાધિન વાત છે...” મધુર હાસ્ય અને આવા કાંઈ વિચાર આવતા નથી. ”ભાગ્યવતીએ આછા હાસ્ય સહિત કહ્યું'. જાળ કેવી રીતે પાથરવી એ જમની માટે એક વિકટ Page #142 -------------------------------------------------------------------------- ________________ જાળ તુટી ગઈ ! ૧૩૩ પ્રશ્ન ઊભે! યે હતે.... પણ આવા કામમાં ઉતાવળ ન શેભે.....આમ વિચારી તે ખેલી: “બા, હવે હું રજા લઇશ.....તમારી વાતુ મારા હૈયાને ટાઢક આપે છૅ..... અપાર ટાણે મને કાંક નવરાશ મળે છે... જો આપ આજ્ઞા આપા તા કાઈ કોઈવાર દર્શન કરવાં આવતી જઉં.” “ દર્શન કરવા નહિ' એન... મળવા જરૂર આવજો... દર્શન તેા સંતપુરૂષોના ને ભગવાનનાં હાય....” ભાગ્યવીએ કહ્યું. જમના ઉડ્ડી....વિવેકની વેલડી બનીને ફરીવાર ભાગ્યવતીને નમી પડી અને વિદાય થઈ. ભાગ્યવતી ખડકી અધ કરીને પુનઃ ચાખા વીણવા બેસી ગઈ. ፡ આજ સુધી “ ઘરમાં નાનું બાળક રમતુ' હાય તા સારું ’” એવે વિચાર પણ ભાવડને કે ભાગ્યવતીને આવ્યા નહાતા. નારી ચયની પ્રતિમા છે એમાં કાઇ સ`શય નથી.... પરંતુ માતૃત્વ પ્રાપ્ત કરવાની ભાવના તેને સહજ વરેલી હોય છે. તે પેાતાના સંસાર જીવનની સફળતા માતૃત્વમાં જ જોતી હાય છે. જો નારી આવી ભાવના ન રાખે તે સ`સારમાંથી એક મહાપ્રજાના લેાપ જ બની જાય.....પર'તુ માનવ જાતને અમ્મર રાખનારી નારી અનંત દુઃખ સહીને પણ માતૃત્વના ગૌરવને પેાતાનું એક મગળ કવ્ય માનતી રહી છે.... જમનાએ ભાગ્યવતી સમક્ષ આ પ્રશ્ન ઊભા તા કર્યાં હતા. જમના આ પ્રશ્ન પાછળ પેાતાની જાળ બિછાવવા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ભાવડ શાહ માગે છે કે નહિ, એ સમજવું કઠિન હોવા છતાં ભાગ્યવતી તે નિર્મળ હૃદયા હતી. તેની વિશુદ્ધ દષ્ટિને કઈ જાળ કે ષડયંત્રનાં દર્શન નહેતાં થયાં. જેમાં સ્ત્રીઓ એક બીજી સ્ત્રીઓને આ પ્રશ્ન સ્વાભાવિક રીતે કરે છે, તેજ રીતે જમનાએ પણ આ વાત પૂછી હશે એમ ભાગ્યવતીએ માન્યું હતું અને ભાગ્યવતી તે પરમ જૈન હતી...કર્મપ્રભાવને માનનારી હતી..ભાગ્યની રેખાએ અતૂટ હોય છે એમ પણ સમજતી હતી. અને હજુ તે નવજવાન હતી.બાવીસમું વર્ષ ચાલતું હતું...હજુ માતૃત્વ માટે ઘણે કાળ પડયો હતો. અને વર્તમાન પરિસ્થિતિમાં બંને દરેક વાતે સુખી હતા. સાંજે ભાવડ આવ્યો. સ્વામીને જમાડતાં જમાડતાં ભાગ્યવતીએ રાજની વડારણ જમના આવ્યાની અને તેની સાથે થયેલી વાતની માહિતી આપી. આખી વાત સાંભળીને ભાડે કહ્યું: “ભાગુ, સંસારમાં મેટા ભાગના માણસે સુખદુઃખના તત્ત્વને સમજી શક્તાં જ નથી. ઘણા માણસે દુ:ખ પડે ત્યારે પિતાનો દોષ ન જતાં નિમિત્તને દેવ આપે છે અથવા ભાગ્યને દેવ આપે છે...જમના પણ એક વડારણ જ છે...બિચારીએ વાત સાંભળાં હશે ને આશ્ચર્ય શમાવવા આવી હશે....” બંનેએ આ વાતને કોઈ મહત્ત્વ ન આપ્યું. બીજે દિવસે પણ જમના આવી અને ઘણું જ વિવેકથી નમસ્કાર કરતાં બેલીઃ “શેઠાણી આજ તે મને Page #144 -------------------------------------------------------------------------- ________________ જાળ તુટી ગઈ! ય થોડું કામ કરવા દે....લાવો એક થાળી... હું ચેખા વીશ.” ના જમનાબેન, મારે કાંઈ મેટું કામ નથી. આ એક જ થાળી રહ્યા છે. આ લે, તમારા વર અહીં રાજભવનમાં રહે છે કે જુદા ?” અરેરે..!” જમનાએ એક ઊંડા નિસાસે નાખીને કહ્યું : “શેઠાણ, વર ઘણે મજાને મળ્યો હતો પણ તમે કી છે એમ સુખ ભાગ્યમાં હોય તે મળે. પરણીને બે મહિના હું એમની સાથે રહી ત્રીજે મહિને કાંઈને કાંઈ કીધા વગર ભાગી ગયા. સાંભળ્યું છે કે કેક શહેરમાં રીચે છે ને બીજુ ઘર કર્યું છે.” “કર્મરાજાની રમત કઈથી પારખી શકાતી નથી. પણ તમારામાં તે બીજુ ઘર કરવાની છૂટ હોય છે ને?” છૂટ તો હોય છે......પણ વડારણ રાજની છું એટલે દરબારગઢ છેડીને કયાંય જવાય નઈ ને આ ઘા એવું લાગે છે કે હવે ઈ તરફ મન પણ વળતું નથી.” જમનાએ કહ્યું. આ રીતે થોડીવાર વાત કરીને જમના ચાલી ગઈ ભાગ્યવતીના મનમાં થયું, બિચારી મનની દુઃખી છે એટલે સમદુઃખીયા પાસે હૈયું હળવું કરવા આવે છે. ત્રીજે દિવસે જમના જાળ બિછાવવાનો નિશ્ચય કરીને આવી પહોંચી. ભાગ્યવતી આજ ચાર પાંચ વસ્ત્રો સાંધવા બેઠી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ભાવડ શાહે હતી. ડેલીની સાંકળ ખખડતાં જ તે ઊભી થઈ ને બેલી : “ આવા જમનાબેન... ડેલી ઉઘડયા પછી જમના અંદર દાખલ થતાં એલી : ખા, હું આવી છું. એમ કેવી રીતે પારખી ગયાં ?” “ એમાં પારખવા જેવુ... કાંઇ નહાતુ.....તમારા સિવાય કેણુ હાય ? ’’ 66 શું કેાઈ સગાંવહાલાંએ નથી આવતાં ? ” “ સવારે દહેરાસરમાં સહુ ભેગાં થઇ જાય ..અને બેન, સહુ સમયને નમન કરવાં હાય છે....આજ તે તમે બહુ આનંદમાં લાગે છે.” '' હા મા. ” એક ચાકળા પર બેસતાં જમના બેલી : “ મને એક વાતના ખટકા રહેતા હતા....જો આપના ખાળે એકાદ કુલ રમતું હોય તો આપના સમય ભારે આનંદમાં જાય...આજે જ હું એક વાત જાણી આવી છું. "" ભાગ્યવતી પ્રસન્ન હાસ્ય સહિત જમના સામે પ્રશ્ન ભરી નજરે જોઈ રહી. જમનાએ કહ્યું: “મા, તમે આ બાબતમાં ઉપેક્ષા રાખી ઈ બરાબર નથી. અમારે રાજ-રજવાડામાં આવુ' હાય તે સારા નામી ૌઢની દવાયું કરાવે ને એવે કોઇ દોષ હાય તા જરૂર દૂર થાય ને ખેાળાના ખુંદનાર આવી પડે. વૈદની દવા કામ ના કરે તેા પછી ભાગ્યના દોષ ગણાય અને ઈ દોષ દૂર કરવા માટે સંત મહાત્માના આશિર્વાદ અસ થઇ પડે...મે' આવી ઘણી બેનુને જોઈ છે...દવાખવા કાંઇ નહિ....સંતના આશિર્વાદથી, લાભ થઈ જાય.” Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ જાળ તુટી ગઈ ! તમારી વાત સાચી છે. સંત પુરુષોના આશિર્વાદ એ નાની સૂની વાત નથી.. પણ આવું ત્યારે જ બને છે જ્યારે ભાગ્યમાં યોગ લબા હોય.” ભાગ્યવતી એ કહ્યું. બા, આજ હું એવા જ રૂડા સમાચાર લઈને આવી છું.” ભાગ્યવતી પ્રશ્નભરી નજરે જમના સામે જોઈ રહી. જમનાએ કહ્યું : “ બા, આપણું ગામને પાદર એક મહાત્મા પધાર્યા છે..એને ટાઢ, તડકાની કાંઈ પડી નથી, એક લંગોટીને એક કમંડળ સિવાય કાઈ નથી. બસ ધુણી ધખાવી........આઠે પિોરે બેઠા બેઠા રામનું રટણ કર્યા કરે ને ગાંજાની ચલમનો સટ તે એવો લે છે કે મેઢામાંથી ધૂમાડે પણ નીકળે નંઈ ઠેઠ કલાસમાં ચાલ્યો જાય, આવા મહાત્મા પધાર્યા છે. ચાર છ દિવસ રહેવાના છે..એકવાર જે. એવા મહામાના આશિર્વાદ મળી જાય તો બેડો પાર થઈ જાય...” ભાગ્યવતી હસી પડી. જમને ચમકીને બોલી : “કેમ હસી પડયાં બા ?” “જમનાબેન, એક તો હુ આવી વાતોમાં વિશ્વાસ રાખતી નથી. કારણ કે મહાત્મા પુરુષે સંસારની વૃદ્ધિમાં કઈ દી રસ ન લે. અને સંત પુરુષે ગાંજા-ચલમના ધૂમાડામાં મસ્ત પણ ન રહે. ઈ તો દારૂ જેવું એક વ્યસન જ છે. મહામા આવા વ્યસનની બેડીમાં બંધાયેલા હોય તે જ્ઞાન રૂપી પ્રકાશ કયાંથી પામી શકે ? તમારા જેવા ભેળા માણસે સંસારમાં ઘણા હોય છે. એ બિચારાં Page #147 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ શ્રદ્ધાના સહારે જાય અને દુઃખ દૂર કરવાની ભાવના દર્શાવે પણ દુઃખ એ અહારની કોઈ વસ્તુ નથી પેાતાના જ કમનું પરિણામ છે. સંસારમાં કેાઈ શક્તિ એવી નથી કે બીજાનુ દુઃખ દૂર કરી શકે . દરેકે પેાતાના કનુ' ફળ ભોગવવુ. જ પડે છે... ,, જમનાની જાળ પથરાય તે પહેલાં જ ૧૩૮ અની ગઈ. જમના એશીયાળા ચહેરા કરીને ખાટુ લગાડશે. નહે..મે' તે। આપને જોઈને...” C ચૂણ વિચૂણ “ નહિં જમનાબેન, મને ખાટુ' લાગે એવું તમે કઈ ખેલ્યાં નથી. જે માનવીને પેાતાના ધમમાં શ્રદ્ધા ન હેાય તેજ આવાં ડાળાં પાંખડાં પકડવા દોડતાં હોય છે... મહાપુરુષના આશિર્વાદ શ્રદ્ધા હોય તે જ ફળે છે...અને હજી હું કાંઈ હારીને ખેડી નથી...હજી તેા ઉગતી વય છે..કાઈને વહેલા ઉઠચે તા કાઈને મેાડા ઉચે લાભ મળે ! ઇ કાંઈ માટી વાત નથી. "" 6 મેલી: આ એકલવાયાં જમના નિરાશાના એક પુજ હૈયામાં ભરીને ઊભી થઈ અને નમન કરીને વિદાય થઈ. ડેલી બ`ધ કરીને ભાગ્યવતી પેાતાના કામમાં ગુથાણી. જમનાના મનમાં થયું', આ સ્ત્રીને કાઈપણ ઉપાયે લેાભાવી શકાય એમ નથી. શ્યામસિ'હુ હાડચમાં હારી. જશે... Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧. જાળ સામે જાળ ! પ્રતિકમણાદિથી નિવૃત્ત થઈ ભાવડ અને ભાગ્યવતી પિતાના એારડે ગયાં ત્યારે રાત્રિને બીજો પ્રહર ચાલતો હતો. ભાગ્યવતીએ નિત્ય નિયમ મુજબ સ્વામીના પગ દબાવવા માંડયા... એટલે ભાવડે કહ્યું: “ભાગુ, તારી ભાવનાને અવરોધ કરવા ખાતર કહું છું એ ન માનીશ. પણ ખરેખર મારા પગને જરાય કળતર નથી થતું.... પહેલાના બેઠાડુ જીવન કરતાં મને આ જીવનમાં તાઝગી વધારે લાગે છે.” ભાગુએ કહ્યું : “તમને તાઝગી લાગતી હશે પણ હું જઈ શકતી નથી. સાંજે ઘેર આવે છે ત્યારે તમારા ચહેરા પર ભરપુર થાક દેખાતે હોય છે.” ભાવડ શય્યામાં બેઠે થઈ ગયે અને પત્નીનાં બંને હાથ પકડી લઈ અંકમાં લેતાં બોલ્યા: “પ્રિયે, તને જે થાક દેખાય છે તે થાક નથી હોતો પણ ચાલવાના કારણે ઉડેલી રજ મારા ચહેરા પર ચૂંટી હોય છે. હું સત્ય કહું છું. થાકનો મને ખ્યાલ નથી આવતે..” કહી તેણે પત્નીને એક દીર્ઘ ચુંબનથી ભીંજવી દીધી. ભાગ્યવતીએ બાહુબંધનમાંથી છૂટકારો મેળવ્યા પછી, કહ્યુંઃ “આજે ય જમની આવી હતી...ઈ આમ જીવનથી. Page #149 -------------------------------------------------------------------------- ________________ "૧૪૦ ભાવડ શા હું દુઃખીયારી લાગે છે.....એને ધણી એને છોડીને કયાંક ચાલ્યો ગયો છે ને બીજા ઘર કરીને બેઠા છે. જેમની રાજીની વડારણ છે.” “ભાગુ, જમનીનું આ દુ:ખ તો કોઈથી ટાળી શકાય એવું નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ઘરવાળીને ત્યાગ કરીને પુરૂષ ચાલ્યો જાય એમાં સ્ત્રીનો પણ કંઈક દેષ હોય જ છે. બે હાથ વગર કદી તાળી પડતી નથી. આ રીતે આવવાનું કારણ તું કઈ જાણી શકો ? ભાવડે પૂછ્યું. ના.. પણ આપણે પરિસ્થિતિ જોઈને સમદુઃખીયા જેવું થયું લાગે છે. આજ એને વળી એક નવી વાત કરી.” શું? ” ભાવડે આછા હાસ્ય સહિત કહ્યું. બાળક માટે એની રીતને એક રસ્તો બતાવ્યા....” ગામને પાદર કે જેથી આવ્યું છે...કેટની વાડીમાં ઉતર્યો છે. એના આશિર્વાદ લેવાનું મને કહ્યું.” ભાવડ ક ઈક ગંભીર બની ગયો અને ગંભીર સ્વરે બે : “તે શું જવાબ આપે ?” એક જૈનનારી બીજે શું જવાબ આપે ! આવા અખતરા કરવા કરતાં કર્મ ઉપર વિશ્વાસ રાખ એજ વધારે ઉત્તમ છે...મેં એ પણ કહ્યું કે હું કંઈ જુવાની વટાવી ગઈ નથી. ભાગ્યમાં નહિ હોય તે કોઈ ગી કશું કરી શકે નહિં....અને ભાગ્યમાં હશે તો એની મેળે ખેળો ભરાશે.” ભાગ્યવતાએ પિતાની ભાષામાં સાર કહી સંભળાવ્યો. Page #150 -------------------------------------------------------------------------- ________________ જાળ સામે જાળ ! 77 “ તારા જવાબ ઘણેા જ ગૌરવ ભર્યું છે....પર`તુ ’ કહેતાં કહેતાં ભાવડ વિચારમાં પડી ગયા. “ કેમ...કહેતાં કહેતાં અટકી કેમ ગયા ? ” • બિચારી વડારણુ ! એવા વષઁની દૃષ્ટિ સાંકડી જ હાય છે....ઘણી સ્ત્રીએ આ રીતે અંધશ્રદ્ધા પાછળ પરેશાન થતી રહે છે... પણ ભાગુ, જમનીની આંખ કેવી છે ? × હું સમજી નહિં, ” 66 “ જમનીની આંખમાં ભાવ કેવેક રમે છે ? ઘણીવાર દેખાવમાં ભેળપણ દર્શાવનારી સ્ત્રીએ અંતરમાં જુદી જ હોય છે....પણ આંખ એ હૈયાનેા અરીસા છે...તારા જેવી જાગૃત સ્ત્રી જરૂર જાણી શકે.” ભાવડે કહ્યું. ભાગ્યવતી વિચારમાં પડી ગઇ. તેણે આ દૃષ્ટિએ જમની સામે નજર પણ નહોતી કરી...સ્વામી આ શબ્દો સાંભળીને ભાગ્યવતીના માનસપટમાં જમનીના ચહેરા ઉપસી આવ્ચે...એની આંબા પણ તરી આવી....આહ્ એ જ પળ પછી તે ચમકી ઉઠી અને બેલી : ૮ સ્વામી મને એક વાતને સશય આવ્યા હતા પણ મે એવી વાત પર લક્ષ્ય નહોતુ આપ્યું', ' “ કઈ વાતના સંશય આચ્ચે હતા ? '’ '' “ જમનીને ધણી પરણ્યા પછી થોડા જ મહિનામાં ચાલ્યા ગચે છે... પરંતુ....' “ કેમ....કહેને...?? ૧૪૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ “ કંઈ નહિ...કદાચ મારાથી કાઈ પર અન્યાય થઇ જાય.” ભાવડ શાહે “ છતાં....” “ જમનીએ કાંતા એ વાત ખાટી કરી હોય.... પુરુષના સ્પર્શથી નારીની કાયામાં જે ઉલ્લાસ રમત્તા હોય છે, તે મને જમનીમાં દેખાયેા હતા...પણ મેં ધ્યાન ન આપ્યુ. મારે શા માટે પરાયા જીવતરમાં ઢાકીચું . કસ્તુ' જોઈ એ ? ” “ જો તારુ અનુમાન સાચું હોય તે! જમની ગમે તે કોઈ હેતુ સાથે આવે છે. આપણી પાસે કે એવા કોઈ હેતુ હોય. છતાં ફરીવાર એનું મન પારખવાના પ્રયત્ન કરજે. સ્ત્રીએ વાત સહેલાઈથી મહાર કઢાવી શકે છે.” “ મને પણ નવાઈ લાગે છે... આપણી પરિસ્થિતિ કંઈ આજકાલની આવી નથી... અને આપણી સ્થિતિની વાત લેાકેાથી અજાણ પણુ નથી. જમનીએ હમણાજ આપણી વાત સાંભળી અને તે મને મળવા આવી. આ ન માની શકાય એવું છે....પરતુ હવે આપ કહેા છે તે રીતે હુ એના મનને ઢઢાળીશ . ” ભાગ્યવતીએ કહ્યું. “ આમ તેા આવેા કોઈ જોગી આવ્યેા હોય એવુ* મે' સાંભળ્યુ' નથી. કારણ કે આવા ચમત્કારિક પુરુષની વાત વાયરે ફેલાતી હોય છે...છતાં કાલ હું પણુ આ અંગેની તપાસ કરી જોઈશ. ” ભાડે કહ્યુ કઈ ધન નથી આવે તે તું સ્ત્રીના મનની Page #152 -------------------------------------------------------------------------- ________________ ાળ સામે જાળ ! ૧૪૩ અહી' ભાવડ અને ભાગ્યવતી જે પ્રશ્નની ચર્ચા કરી રહ્યા હતા...તેજ પ્રશ્ન દરબારગઢના ઉપવનમાં આવેલી એક નાની મઢુલીમાં જમની અને શ્યામસિ’હ વિચારી રહ્યા હતા. જમનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતુ: “ ભાગુ શેઠાણી ભારે ષ્ટિ અને કર્મમાં નિષ્ઠા રાખનારી છે. મને હતુ કે સત્તાન માટેની ઝંખના દરેક સ્ત્રીને હાય છે. એમ ભાગ્યવતીને પણ હશે .. પરંતુ મારી ધારણા સાવ ખેાટી પડી, કાઈ તંગી ખાવાના આશર્વાદ લેવામાં એ માનતી જ નથી મને લાગે છે કે હાડચમાં આપને હારવું જ પડશે. ” જમનીના એક હાથ પેાતાના અને હાથમાં દબાવીને શ્યામસિંહે કહ્યું: “ અરે, તુ બેડાં મારે હાડચમાં હારવું પડે તા પછી પૂના ભ ણ પશ્રિમમાં જ ઉગેને ? જમની ગમે તે તરકીબ અજમાવીને તું એને તારી જાળમાં સપડાવ... બસ એકજ વાર દેવળની વાડીએ લઈ આવ એટલે મારું કામ પતી જશે. મારે કંઈ ભાવડની વહુ સાથે નાતેા નથી ખાંધો... તને છેોડીને મારું મન કયાંય ઠરે એમ નથી. આ તે હોડ થાતાં થઈ ગઈ ને હવે વટની વાત થઇ પડી છે. “ પણ તમે શેઠાણીને બરાબર જોયાં નથી ! ઈ ખાઇમાં એટલું બધુ તેજ છે કે એની સામે વાત કરતાં પણ મારુ મન કંપતુ' હાય છે, એવી કઈ જાળ પાથરવી એજ મને સમજાતુ' નથી. ” "" શ્યામસિંહે જમનીને બાહુ બંધનમાં ઝકડી લઈ એક સુખન આપીને કહ્યું : “ મારી ઢેખલીને ન સમજાય ઈ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ભાવડ શા હું. મારે ગળે ઉતરે કેવી રીતે? હજી તે ઘણા દી બાકી છે... તું ધીરે ધીરે એના મનમાં ઘર કરતી જા ” “પણ તમારે દી થોડા રહ્યા છે ને....” વરચે જ શ્યામસિંહે કહ્યું : “શરતમાં બીજા પંદર દી શું એક મહિનો વધારી શકાય એમ છે.” તે વળી કાંક થાળે પાડી શકાશે.” જમનીએ આશ્વાસન આપ્યું. હર્ષાવેશમાં શ્યામસિંહે જમનીને બરાબર ઝકડી લીધી....જમની બેલી : “હવે અથર ન થાએ કોઈ આવી ચડશે તે ભારે થશે. હું પહેલાં બહાર નીકળી જાઉં છું. તમે ડીવાર અહી બેસી રહેજે.” “તે ઘડીક ગમ્મત નથી કરવી?” તમને ગમ્મત સૂઝે છે ને મારે જીવ મહારાણી પાસે છે...એમને સૂવાનું ટાણું થઈ ગયું છે. ઈ વખતે મારે અચૂક હાજર રહેવું જોઈએ.” કહી જમની આસ્તેથી સરકી થઈ અને મહુવા બહાર નીકળી ગઈ. શ્યામસિંહ ત્યાં ને ત્યાં બેસી રહ્યો. લગભગ એક ઘટિકા પછી તે પણ બહાર નીકળ્યો અને પોતાના નિવાસ તરફ ગયે. બીજે દિવસે રજના સમયે જમની એ ભવડશેઠની ડેલી ખખડાવી. ભાગ્યવતી મા ભરડી રહી હતી. તે ઊભી થઈ તે સમજી ગઈ હતી કે જમની સિવાય કોઈ ન હોય. છતાં તેણે કહ્યું : “કોણ જમનાબેન?” Page #154 -------------------------------------------------------------------------- ________________ જળ સામે જાળ ! ૧૪૫ “હા શેઠાણી....” બહારથી જમનીએ કહ્યું. ભાગ્યવતીએ ડેલી ઉઘાડી...જમની અંદર આવતાં બેલી : “આજેય કાંક કામ લઈને બેઠાં લાગો છે.” ભાગ્યવતીએ ડેલી બંધ કરીને સાંકળ વાસતાં કહ્યું “ કામ એજ સ્ત્રીનું ભૂષણ છેને?” શેઠાણીબા, તમે પણ હદ કરો છે.” કહી જમની અગ્રસર થઈ. બંને ઓસરીમાં આવ્યાં. ભાગ્યવતીએ જમનીને બેસવા એક ચાકળો મૂકો અને પોતે પોતાના સ્થાને બેસી ગઈ જમનીએ કહ્યું, “શેઠાણબા, લાવે મગ ભરડી દઉં...” “ ના બહેન, હવે તે એક ટોયું ય પુરા નથી. આપણે ઘડીક વાતું કરીએ. તમે ગઈ કાલે મને કોક જોગીની વાત કરી હતીને....” “ હા બા. ભારે સમરથ છે. ” ઈ કેદી આવવાના છે ?” * બે દિવસથી આવી ગયા છે... કેટલુંય માણસ આવે છે...?” “ તે ઉતર્યા છે કયાં ?” જેગી કાંઈ ગામમાં તે ઉતરે નઈ. દેવળની વાડીએ ઉતર્યા છે. હજી બે દિવસ રોકાવાના છે.” તે હાલ્ય...એકવાર એમના દર્શન કરી આવીએ...” ભા. ૧૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ વડ સા 66 “ આમ તો ખાશિદ લેવા જ જવુ છે ને ? ” હા... તારી વાતના સે' મનમાં વિચાર કરી જોયા હતા...મને લાગ્યું કે ઘેર ગગા આવી હોય તો કુવે શુ કામ જવું ? ” 6. ૧૩૬ શેઠાણીમા. દેવળની વાડી છેટી છે ને દી અચમ્યા પછી જવુ' જોઇ એ. વળી એ રાણીમાની રજા લીધી નથી તે આવતી કાલે રાખી.” ‘ દી’ આથમ્યા પછી જવુ જોઈએ ? ” “ હા...શેઠાણીબા, મથા દર્શન કરવા જવું હોય તા સવારે જઇ એ.” 66 અમસ્તું મારે શું કામ હોય ? કાલ સધ્યા પછી તુ' આવી શકીશ કે ઠને લઈને હું જઈ આવું ? ” “ જો જો ખા...કાઈ પુરુષને સાથે ન લેતા... હું જરૂર આવીશ. ભગવાન તમારા ઉપર જરૂર કૃપા કરશે..... “ ઇ તા કોને ખખર છે ! પણ કાંઇ સત્પુરુષના આશિર્વાદ મેળવવામાં નુકશાન તે છે નહિ.......” જમનીના હૈયામાં હર્ષોંના પાર નહેાતા. બીજી કોઈ જાળ ન પાથરવી પડી ને શેઠાણીને વિચાર પલટી ગયા એ સારુ થયુ. તે એકલી : “ શેઠાણીબા, જોગીનાં વચન ભગવાનને જ પુરાં કરવાં પડે! ” “ તેા પછી જમનાબહેન, આવતી કાલે આશિદ માગાને ધણી પાછા આવે એવા. ” તમે ય ઝ Page #156 -------------------------------------------------------------------------- ________________ જાળ સામે જાઉં: ૧૪૭ “ રોકાણીબ!....આટલા પરસેકાઈ દી ામું ન હેતુ એને એ વાણીને કચ શુ ? ભગવાન એને, એની ચરબીને તે એના ખબચ્ચાને સુખી રાખે! જેગીના દિલ ના જરૂર કર્યો. પણ કોકના જનમારા અગાડીને મારે શુઇ લાભ મેળવવા ? ” સારી વાત સાચી છે....” મન ભાંગ્યા પછી સધાતાં જ નથી. તે કુ કાલ તમારી કાટ જોઈશ.” - શેડ. રજા આપશેને ? ” to “ શું કામ નહિં આપે ! મારી વાત કોઈ દી ઉથાપે એવા નો. કહું તે ભેગા પણ આવે ! ” જમના કંઈ કહેવા જાય તે પહેલાં જ ડેલીની સાંકળ ખખડી. ભાગ્યવતીએ ઊભા થઈને કહ્યું: “ આવુ.....કાણુ છે?” “ ઈ તેા હુ છું લાભો...! ” ભાગ્યવતી અવાજ પારખી ગઇ. નારાયણ પડિતની પત્ની દમયંતી હતી. છેલ્લા આઠ દિવસથી તે આવી શકી નહોતી...કારણ કે પિયર ગઈ હતી અને નારાયણ વલ્લભીપુર ગયા હતા. ભાગ્યવતીએ ડેલી ઊંઘાડીને કહ્યું: આવ દમયતી આવ મારા દિયરજી આવ્યા કે નહિ ?” ના હજી નથી...આવ્યા...” એસરી તરફ નજર 66 જતાં જ દમયતીએ.... પૂછ્યુ.: “ કાણુ છે ? ” '' “ જમનાબેન મહારાણીનાં વડારણ છે.” દમયંતી સાથે ભાગ્યવતી એાસરીમાં આવી એટલે જમની ઊભી થતાં બેલી: “શેડાણીયા, હવે હુ'રજા લઈશ... ટાણુ થઈ ગયુ છે. ?? ' ... Page #157 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ “ સારું ત્યારે... કાલની વાત તું ભૂલીશ નહિ. ” ભાગ્યવતીએ કહ્યુ. ૧૪૮ જમની વનયપૂર્વક નમી પડી અને ખેાલી: “ઈ તા મારી ચિતા છે. 2 જમની વિદાય થઈ... દમયંતી ને ભાગ્યવતી વાતાએ વળગ્યાં. જમની ખુશ થતી થતી રાજભવન તરફ વિદાય થઇ...રાજભવનના દરવાજાથી થેાડે દૂર શ્યામસિ'હુ અને દેવળ વાતા કરતા ઊભા હતા. જમનીને આવતી જોતાં જ શ્યામસિંહ તેની પાસે ગયા અને પ્રસન્ન સ્વરે ખેલ્યુંઃ “ તારા ચહેરા ખુશખુશાલ લાગે છે ! ” “ માછલી જાળમાં સપડાઈ ગઈ છે. ” “ શું બન્યુ ? ” “ કાલ સંધ્યા પછી હું ને શેઠાણી દેવળનો વાડીએ આવશું...તમે જોગીના વેશ કરીને એલી ઝુંપડીમાં બેસો.” વાહૂ વાહ્! આજ રાતે કયારે મળીશ ?” ઃઃ “ આજ નહિં અને .ખાના એરડે ઘણું કામ છે...” કહી જમની દરવાજા તરફ અગ્રેસર થઈ. શ્યામસિ' દેવળ પાસે પહોંચ્ચા અને અને ખભા પકડતાં બેન્ચે : “કામ પતી ગયું. કાલે સાંજે તારી વાડીએ ઢબલીને શેઠાણી એય આવશે. ” “ હાય નહિ...” “ ઢબલીએ જ મને કહ્યુ.. તુ. હવે મધુ' ગેડવજે... તારા સિવાય વાડીએ કાઈ ન આવે.” Page #158 -------------------------------------------------------------------------- ________________ જાળ સામે જાળ ! ૧૪૯ “હરક્ત નહિં પણ કાચી વાત તો નહિં હોયને?” “કાલ સવારે હું જમનીને મળીને પાકી ખાત્રી કરી લઈશ.બલી ઉડતાં પંખી પાડે એવી છે!” એથી જ મેં તમને એની ભલામણ કરી હતી.” દેવળે કહ્યું. “તારી ભલામણ આબાદ કામ કરી ગઈ.” શ્યામસિંહે મિત્રની પીઠ પર ધ મારતાં કહ્યું, થોડીવાર વાતો કરીને બંને મિત્રો છૂટા પડ્યા. હંમેશના સમયે ભાવડ ઘેર આવ્યું ત્યારે દમયંતી ચાલી ગઈ હતી અને ભાગ્યવતી ડેલી ઉઘાડવા આવી હતી. ભાવડે ડેલીમાં દાખલ થતાં જ કહ્યું: “ભાગુ, ગામમાં કે સીમમાં કેઈ જેગીબોગી આવ્યું જ નથી.” દેવળની વાડીએ આવેલ છે ને ઘણા માણસે એના દર્શને જાય છે.” “સાવ ગપ્પ! આજ તે એને ચકાસી હતી?” “હા... પહેલાં જમવા બેસી જાઓ..હાથ મેં ધોઈ નાખો...પછી નિરાતે વાત કરીશ.” નીરાંત તે પ્રતિક્રમણ કર્યા પછી જ મળી. બંને જ્યારે ઓરડે ગયાં ત્યારે ભાગ્યવતીએ જમના સાથે થયેલી સઘળી વાત કહી સંભળાવી. આખી વાત સાંભળ્યા પછી ભાડે કહ્યું : “ભાગુ, કાલ સંધ્યા પછી તું જરૂર એની સાથે જા...” “શું કામ ? ” કશન વળી જેમાં Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ભાવડે શાહે “ આવી બનાવટી વાત પાછળ કોઇ હેતુ છે કે નહિ તે જાણવા માટે. ” “નારે...અને કાઇ સારા હેતુ' હાય એમ નથી લાગતું... એની આંખ પરથી હું કલ્પી શકાય એવું સમજી 77 ગઈ છ . શુ' ? ” “ મને સાવવાની કોઈ ચેાજના લાગે છે....” “ એટલે જ કહુ' છુ' કે એ ચેાજના પાછળ કેણુ છે તે આપણે જાણી લેવુ' જોઇએ...જેથી ભવિષ્યમાં પણ આપણે સજાગ રહી શકીએ. તુ' તારે નિર્ભીચતાથી જશે... હું' તારી પાછળ જ આવીશ....” (< “ ના સ્વામી, આપણે તાગ લઈ ને મન શા માટે ખગાડવુ.....? ચેાજના પાછળ ગમે તે હોય ! આપણાં હૈયાં સાબુત છે પછી ભવિષ્યની ચિંતા શા માટે રાખવી જોઈએ ? અને સ્ત્રી જાતિએ તે બધી બાજુના વિચાર કરવે જોઈ એ. હું જમની સાથે જ....કાઈ મને જોઇ જાય તે શુ ધારે ? ના....ના...આપ એવા આગ્રહ રાખશો નહિ.” “તા છી સંધ્યા પછી જમના આવશે ત્યારે..” 46 જવાબ તમારે દેવાના...” “ મારે ? ” '' હા.. તમે કહેજો કે લાગુ દેવળની વાડીએ જવાનુ કહેતી હતી અને તમારી રાહુ બ્લેક બ્લેઇ ને હમણાં જ ગઇ.” ૮૮ પછી ..? 77 હું આપને ચેજના પાછળ કેણુ છે એ જાણવુ છે ને ? તમે પણ જમતાની પાછળ પાછળ લપાતા છુપાતા જજો. ” Page #160 -------------------------------------------------------------------------- ________________ જાળ સામે જાળ ! ૧૫૧ “ એ કરતાં સરસ રસ્તા બતાવુ'. હું' જમની આવે તે પહેલાં જ નીકળી જઇશ અને દેવળની વાડી વાળા રસ્તે છૂપાઈને ઊભો રહીશ...તુ. જમની આવે એટલે કહેજે કે શેઠે મને રજા નથી આપી....આમ કહીશ એટલે જમની ચમકશે અને જો કાઈ મેલી ચેાજના હશે તે સીધી દેવળની વાડીએ જશે. હુ' છૂપાતા છુપાતા એની પાછળ પડી જઈશ.” ભાવડે કહ્યું. “ ખરાખર છે...અને કાલ તે અગિયારસ છે... રાઘવ પણ આવવાના’ “ હા...હુ'ને રાઘવ વહેલા નીકળી જશુ તુ... તારે ડેલી અધ કરીને ઘરમાં રહેજે.. કહે તે દમયતી આવે એવી ગેાઠવણુ કરું.” ના.. મને કોઇ પ્રકારના ભય નથી.” ભાગ્યવતીએ કહ્યુ. '' 17 ત્યારપછી અને વાતા કરતાં કરતાં સૂઈ ગયાં. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મધુર સ્વપ્ન! ભાવડ અને ભાગ્યવતી શ્રી જિનેશ્વર ભગવતની પૂજા કરીને ઘેર આવ્યાં ત્યારે ડેલી ઉઘાડી હતી. ભાવડે કલ્પી લીધુ` કે રાઘવ આવી પહેાંચ્યા લાગે છે. આકાળ એટલેા ઉત્તમ હતા કે લેાકેા કયાંય મહાર જાય ત્યારે ડેલીએ તાળું નહેતા વાસતા... ખાલી સાંકળ ચડાવીને જતા. કારણકે ચારી એ મહાપાપ છે. એવી સંતપુરુષાની વાણી માનવીના પ્રાણ સાથે જડાઈ ચૂકી હતી. પેટ ન ભરાય તે ફેાડી નાંખવુ. સારું પણ કોઈને ત્યાં ચારી કરવી એ મહાપાપ છે. એમ મેાટા ભાગની જનતા સમજતી હતી. તે કાળે લેાકેાને માર્ગદર્શન આપનારા ત્યાગી, મુનીઓ, સતા, ભક્તો અને પવિત્ર સાધુએ જ હતા. ભારતવર્ષના સાચા લેાકનેતાએ પણ તેએ જ હતા. જનતાનું નૌતિક સ્તર ઊંચુ'રહે એટલા તેએ જાગૃત રહેતા હતા અને કાઈપણ પ્રકારના સ્વાર્થ વગર લેાકેાને ઉપદેશ આપીને સન્માર્ગ દેખાડતા. આમ છતાં અનિષ્ટોના અંત વિશ્વમાં કદી આન્ગેા નથી. જો આળ્યે હાય તા રામરાજ્યમાં સીતાજી પર વ્યંગ કરનારા ધેાખી પાકચેા ન હેાત ! શ્રીકૃષ્ણે યુગમાં પણ કસા, જરાસ’ઘેા, ક્રિચકા અને કૌરવા જન્મ્યા જ ન હોત. અનિષ્ટ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ મધુર સ્વપ્ન ! તો અનાદિકાળથી ચાલ્યા જ આવે છે અને જ્ઞાની પુરુષો એવા અનિષ્ટ સામે સદાય લડતા આવ્યા છે. અનિષ્ણ જન જીવનનો રાજમાર્ગ ન બની જાય એની સતત કાળજી સંતપુરુષા રાખતા હોય છે. કારણ કે જે દિવસે અનિષ્ટ રાજમાર્ગ બને તે દિવસે માનવી પણ દાનવના રૂપમાં ફેરવાઈ જતો હોય છે અને ઈશ્વરને, પાપનો કે મુગતિને કેઈને ભય જ રહેતો નથી. વીરવિક્રમે સમગ્ર પ્રજાજીવનમાં સશિલ બળને વેગ આપે હતો અને અનિટેને સાવ રાંક બનાવી દીધાં હતાં. ભાવડ અને ભાગ્યવતી મકાનમાં ગયાં ત્યારે રાઘવ પિતાની ઘોડીને નીરણ નાખી રહ્યો હતો. ભાવડે પ્રસન્ન સ્વરે કહ્યું: “કેમ રાઘવ, હજી હમણા જ આવ્યા લાગે છે!” “હા, શેઠજી... અધઘડી થઈ હશે, આનંદમાં છો ને ?” ધર્મની કૃપાથી આનંદમાં જ છીએ.. તારે ત્યાં બધા કુશળ છે ને?” ભાવડે સામે પ્રશ્ન કર્યો. હા.. બધાએ આપને ને મારાં ભાભીને ઝાઝા કરીને રામ રામ કહ્યા છે..” ભાગ્યવતીએ કહ્યું : “રાઘવભાઈ, દાતણ બાતણ કર્યું લાગતું નથી.” તમે કપડાં બદલાવે ત્યાં હું પતાવી લઈશ.” રાઘવે કહ્યું. બંને માણસો કપડાં બદલાવવા એારડામાં ગયા. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ભાવડ શાહ, રાઘવે પાણીયારેથી દાતણ લીધું. પૂજાના વસ્ત્રો બદલાવીને બંને બહાર આવ્યાં ત્યારે, રાઘવ હાથ મેં ધોઈ રહ્યો હતો. ભાગ્યવતી રસોડામાં ગઈ. આજ રાઘવ આવશે એવી બંનેને ખાત્રી હતી...કારણ કે રાઘવ આટલા વરસમાં અગિયારસને અમાસે અહીં આવવાનું કદી ચૂક નહોતો. ભાગ્યવતીએ રોટલા, ઘી, દૂધ અને ગોળ મૂકીને બે થાળીઓ બહાર મૂકી. ભાવડ અને રાઘવ શીરામણ કરવા બેસી ગયા. શિરામણ કરતાં કરતાં ભાવડે કહ્યું: “રાઘવ, આજની રાત તારે રેકાઈ જવું પડે તેમ છે.” - “મારા અહોભાગ્ય ! એક શું સે રાત રોકાઈ જાઉ” એક ન સમજાય એવી પંચાત ઊભી થઈ છે. ” કહી ભાવડે જમનીના આગમનથી માંડીને ભાગ્યવતી સાથે જે કંઇ ચર્ચા કરી હતી તે સઘળી ટૂંકામાં કહી બતાવી. આખી વાત સાંભળીને રાઘવ બેલી ઊઠો : આ. રાંડ જમની આપણા ઘરમાં કયાંથી ઘુસી ગઈ? શેઠજી, એણે પિતાના પરણ્યાને ભારે દુઃખી કરી નાખ્યો હતો. રામજી મૂળ તે અમારા જ ગામને...બિચારાને કંપીલપુર છોડીને ભાગી જવું પડયું.” તમે જમનાબેનને ઓળખે છે ? ભાગ્યવતીએ રસોડાના ઉંબરે ઊભા રહીને પ્રશ્ન કર્યો. બહુ સારી રીતે. આપણું રાજાનો એક હલકી વૃત્તિને. For Page #164 -------------------------------------------------------------------------- ________________ મધુર સ્વપ્ન ! ૧૫૫ શ્યામસિંહ નામનો સાળે છે.શ્યામસિંહ દેવળને ખાસ ભાઈબંધ છે ને જમની એની રખાત છે.” ભાગ્યવતી અને ભાવડ બંને અવાક થઈ ગયાં. રાઘવે કહ્યું: “ભાભી, ઈ રાંડ હાર્યો કયાંય જાશે નઈ.. જોગીના નામે ને બાને એનો કોઈ દુષ્ટ હેતુજ હશે !” ભાવડે કહ્યું: “રાઘવ, તારી ભાભીને શંકા તે આવી, જ ગઈ હતી. અને તે એમને એમ કઈ સાથે જાય પણ નહિં. પણ આ તો મને થયું કે જમનીનો આ રીતે તારી ભાભીને લઈ જવાને ક હેતુ હશે, તે જાણવા ખાતર મેં પ્રથમ તારી ભાભીને જમની સાથે મેકલવાનું ને મારે પાછળ છૂપાઈને જવાનું વિચાર્યું પણ તારી ભાભી આ રીતે કયાંય જવા ઈચ્છતી નહતી એટલે અમે ન રસ્તે કાઢો. તારીભાભી ઘેર રહે ને આપણે બંનેએ દેવળની વાડીના મારગેકયાંક છૂપાઈને ઊભા રહેવું. જમની તારી ભાભીને બોલાવ આવે ત્યારે તારી ભાભી કહી દે કે શેઠની સંમતિ ન મળી. એટલે મારાથી નહિં આવી શકાય. જે કઈ સાચે જંગી આવ્યા હશે તે જમની પાછી વળીને સીધી રાજભવનમાં જશે...અને કાંક કાવતરા જેવું હશે તે સીધી દેવળની વાડીએ જશે. એ વખતે આપણે તેને પીછો પકડવો ને. જમનીની યોજનાનું રહસ્ય શું છે તે જાણી લેવું.” રાઘવ રટલે ચાવીને ઉપર દૂધ પીતો હતો તે આછું હસ્યા અને પછી બે : શેઠજી, હું તમને કહુ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ભાવડ શાહ છું કે જમનીની પાછળ રાજાના સાળાનું જ કાંક કાવતરું હેવુ' જોઈ એ ! મારાં ભાભી જરા રૂપે ર'ગે રૂડાં છે એટલે ઈ નપાવટનું' મન બગડયુ' હશેને જમનીને કામ સોંપ્યુ હશે .. પણ ઈ નપાવટને ખબર નથી કે રાજાને જો આ વાતની ખબર પડશે તે માથુ' ધડથી જુદું જ કરી નાખશે... આપણા રાજા સગા દિકરાનેય માફ કરે એવેા નથી.’ “રાઘવ, તારી વાત સાચી છે....સભવ છે કે ખીજુ' પણ કાઇ કારણ હાય ! તપાસ કરવા પાછળના મારા આશય માત્ર એટલે જ છે કે ભવિષ્યમાં આપણે સાવધ રહીએ.” ભાડે કહ્યું. રાઘવ વિચારમાં પડી ગયા. છે ભાગ્યવતીએ કહ્યું: “ સ્વામી, જેને ચારિત્ર પ્રિય છે તે સદાય સાવધ જ રહે છે.” (C ભાગુ, હું તારી ભાવના બરાબર સમજુ છુ..... પણ આપણી પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. ધમ, ચારિત્ર અને સ'સ્કારની મુડી આપણે નથી ગુમાવી છતાં દારિદ્ર પ્રત્યે સહુને નફરત હોય છે. ધનનુ તેજ લેાક દૃષ્ટિને આંજી દેતુ હાય છે. ધનવાનના ઘર સામે કાઈ નજર કરવાની પણ હિં‘મત કરતુ' નથી. આપણી આ પરિસ્થિતિને મને કોઇ રજ નથી....છતાં સાવધ રહેવા ખાતર ક’ઇક વિચારવુ' જ જોઇ એ. આજની આપત્તિ દૂર થાય એટલે આવતી કાલે આપત્તિ નહિ આવે એમ માનવુ' એ ડહાપણ ન ગણાય .. જમનીની ચેાજના નિષ્ફળ જાય એટલે દુષ્ટ માણસે નવી ચેાજના ન કરે એમ પણ માની ન શકાય.” Page #166 -------------------------------------------------------------------------- ________________ મધુર સ્વપ્ન ! ૧૫૭ રાઘવે કહ્યું : “શેઠજી, તમારી વાત સાચી છે. આપણે જરૂર જઈશું. અને વખત આવશે તે મારું કાંડું લેખંડી છે.” ભાવક હો અને બેઃ “હું આજ રૂપાવટી જ જઈશ...અને વહેલો પાછો આવી જઈશ.” ભાગ્યવતીએ કહ્યું : “બહુ દૂર ન જતા.” ભાવડ હાથ મુખ ધોઈને ઊભે થશે. મુખવાસ તરીકે સેપારી વેતરીને ખાધી અને રાઘવને આપી. શેઠજી, આજ મારી ઘડી લઈને જ જાઓને!” ભાગ્યવતીએ કહ્યું: “એ બરાબર છે, તે તે તમે જમવા ટાણે પણ આવી શકશે.” આમતે મેં...પાકું શીરામણ કર્યું છે. એટલે હરકત નથી....અને ચાલવામાં મને વધારે આનંદ રહે છે.” રાઘવનો આગ્રહ વધી પડે. છેવટે મિત્રની ભાવનાને વશ થઈ ને ભાવડ રાઘવની ઘેાડી લઈને બેકોશ દૂર આવેલા રૂપાવટ તરફ નીકળી ગો. ગઈ રાતે જમની સાથે મળી શકાયું નહોતું.. એટલે વિગતથી વાત જાણી શકાઈ નહોતી. પણ શ્યામસિંહને રાતે નિદ્રા વેરણ થઈ ચૂકી હતી. તેની પત્નીએ વારંવાર કહેલું કે : “આજ તમે શું વિચાર કરો છો ?” પણ શ્યામસિંહે ખાસ કંઈ જવાબ નહોતો આપે. પત્નીએ જ્યારે સ્વામીના કપાળ પર હાથ મૂકીને પૂછયું કે : “આજ આટલા બધા અનમન કેમ દેખાઓ છો ?” Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ભાવડ શાહ એવું કાંઈ નથી. પણ મહારાજાએ એક કામ સેપ્યું છે ને શું કરવું ઈ કાંઈ સૂઝતું નથી.” એવું કયું કામ સોંપ્યું છે?” ઈ વાતમાં જ ગોટાળા થઈ ગયે છે. ” “ એટલે ?” “બાપુએ કાલ સાંજે કયાંક જવાનું કહ્યું ને સમજ્યા વગર મેં હા પાડી દીધી.” ત્યારે તો ભારે કરી. એ વખતે ત્યાં કઈ બેઠું હતુ ?” પત્નીએ પ્રશ્ન કર્યો. હા... મહારાણા હતાં. રૂપલી ને જમની પણ હતી.” કીએ તો અત્યારે જ રૂપલીને બોલાવું.” રૂપલી વળી અધરી છે...” તો સવારે મહારાણી પાસે જઈશ એટલે પૂછી લઈશ. એ મને યાદ જ હશે.” બેનડીને કાંઈ પૂછીશમાં..ઈ મહારાજાને વાત કર્યા વગર રહે નહી ને મારે ફજેતીના ફાળકે ચડવું પડે... ઈ તો સવારે હું ગમે તે ઉપાયે જાણી લઈશ.” શ્યામસિંહે કહ્યું. “તો પછી નીરાંતે સૂઈ જાએ....” “તું? “મારે હજી માળા બાકી છે ને કાલ અગિયારસનું એકટાણું કરવું પડે એમ છે.” કહી પત્ની પિતાની શય્યા તરફ ગઈ. Page #168 -------------------------------------------------------------------------- ________________ મધુર સ્વન ! ૧૫૯ * શ્યામસિંહ બે પળ પત્ની સામે જોઈ રહ્યો...ત્યાર પછી આંખે બંધ કરી આવતી કાલના વિચારે ચડી ગયે. ભાવડશેઠની પદમણી પત્ની આવતી કાલે સંધ્યા પછી દેવળની વાડીએ પાવશે. પણ જોગીના વેશમાં મારે શેઠાણીને પકડવી કેવી રીતે ? હૈયાસરસી લેવા જતાં દેકારો કરી મૂકશે તો? ના.ના. આબરૂદાર સ્ત્રી દેકારે તો ન જ કરે... એકવાર ભીંસાઈ જાય તે પછી કદાચ કાયમની ગાંઠ બંધાઈ જાય... પણ એના સ્વાગત માટે શું કરવું? હં.....મહાશંકરની મીઠાઈ ત્યાં રાખું.. થોડોક દારૂ પણ રાખું..જે એને એકાદ પિયાલી પાઈ શકું તે પછી રંગ જામી જાય ઈ જ ઠીક છે ચોળીના પ્રસાદરૂપે -દારૂનું જ ચરણામૃત પાઈ દેવું. નશો ચડતાં વાર નહિ લાગે ને નશામાં માનવી પિતાનું બધું વિસરી જાય છે. આવા વિચાર તરંગે કરતે કરતે શ્યામસિંહ છેક મિડી રાતે કલ્પનાના મધુર સ્વપ્ન વચ્ચે નિદ્રાધીન બની ગ. મધુર સ્વપ્ન ! માનવીની મેટામાં મોટી કમજોરી જ એની કલ્પનામાં સર્જાતી હોય છે, અને એ કમજોરીને જ માનવી વરદાન માનતો હોય છે ! જે સ્વપ્ન સંસ્કારહીન હોય છે, કર્તવ્ય ભ્રષ્ટ હોય છે અને ઘાતક હોય છે તેને જ મેહાંધ માણસે મધુર સ્વપ્ન માની લે છે : . મોડી રાતે સૂતેલે શ્યામસિંહ વહેલી સવારે ન ઊઠી શકો છેક રાસવા સુરજ ચડે ત્યારે જ જાયે.. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ભાવડ શાહ મેાઢામાં દાતણ લઈને તે બહાર નીકળી ગર્ચા....જમની કયાં ભેગી થાય ? કાં તા વાટ જોઈ ોઇને મહેલમાં ચાલી ગઈ હશે. જમની એકવાર આવી ગઈ હતી... પણ શ્યામસિ'હને જાચે નહિ એટલે પાછી ચાલી ગઇ હતી....જ્યારે શ્યામસિ'હુ દાતણ લઇને ઉપવન તરફ નીકળ્યા ત્યારે જમની મહારાણીને દાતણ કરાવીને સ્નાન માટે સ્નાનગૃહમાં લઈ ગઇ હતી...ઝરૂખામાંથી તેણે શ્યામસહુને જોચે પણ્ હતા... પરંતુ ઈશારા કે સંકેત કરી શકાય તેમ નહાતા, મહારાણીને સ્નાનગૃહમાં મૂકીને જમની કુલ લેવાના મહાને સડસડાટ ઉપવનમાં પહાંચી ગઈ...અને એક નિરાપદ્મ તથા એકાંત સ્થળ તરફ ગઈ...શ્યામસિંહુ પણ એ તરફ નીકળી ગયેા. સમય નહાતા છતાં જમનીએ ટૂંકમાં સઘળી વાત કહી દ્વીધી અને ઉચિત સૂચના પણ આપી દીધી. શ્યામસિંહ હરખથી ફૂલાતે ફૂલાતે દાતણ સાથે બીજી દિશાએ નીકળી ગયા. જમની થાડાં ફૂલ વીણીને પુનઃ મહેલમાં ચાલી ગઇ. સ્નાન શિરામણુ પતાવીને શ્યામસિહુ પ્રથમ તપનરાજ પાસે ગચેા. મહારાજના કુશળ વમાન પૂછી તે પેાતાની બહેન પાસે ગયા અને એ ચાર આડી અવળી વાતા કરી તે સીધેા દેવળના ઘેર પહેાંચ્ચા. જમનીએ કહેલી સઘળી વાત વિગતથી કહી સભળાવી. આખી વાત સાંભળ્યા પછી દેવળે કહ્યું: “ ભાઈ, જમનીએ કામ તે પાકુ કયુ કહેવાય... Page #170 -------------------------------------------------------------------------- ________________ મધુર સ્વપ્ન ! ૧૬૧ પણ જોખમના પાર નથી. શેઠાણી રાડચા પાડે કે ધમાધમી કરી મૂકે તે પડખેની વાડીવાળા અરજણ ને તેના સાથીઓ દોડતા આવી પહોંચે ને પછી મહારાજના કાને વાત ગયા વગર રહે નહિ. એમ થાય તે આપણે બંનેએ માથે રાત ઓઢીને ગામ છેડવું પડે. ” · “ એવુ કાંઈ નહિ અને શેઠાણી ગમે તેમ ાય આબરૂદાર ઘરની વહુ છે. એને પેાતાની ઈજ્જત વધારે વહાલી હાય. વળી હું એને ચરણામૃતના મંત્રેલા પ્રસાદ રૂપે થાડાક દારૂ પાઈ દઈશ. એટલે થાડી જ વારમાં નશે। આવી જશે. ” * ૮ પણ ઇ વાણીયાની જાત છે ને રાતે અન્નપાણી લ્યે નહિ તે ?” શ્યામસિંહ વિચારમાં પડી ગયે. “ માળક માટે સ્ત્રીને લપસતાં વાર ના લાગે.” “ તાય એક વાતના વાંધા આવશે. ” ** “ કઈ વાતના ?' “ જટા ને દાઢી કયાંથી કાઢવાં ? ” ગામમાં નહિ મળે ? ” “ એવુ' અહી' કયાંથી મળે ! હા, વલ્લભીપુરમાં મળે... કાક તરગાળાના ઘેર પણ મળી આવે....” દેવળે કહ્યુ. ... પછી ખેલ્યા : “તરગાળાનું ઘર..! આપણા ગામમાં કેાઇ નથી.... ને વલ્લભીપુર અત્યારે જવુ* પાલવે નઇ...ટાણાસર પાછું" અવાય નઈ...ભારે થઈ ! ” શ્યામસિ' વિચારમાં પડી ગયા. ઘેાડીવાર પછી દેડ એલ્યેા : “ એક કામ કરીયે તે ચાલે. ” ભા. ૧૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ કર 44 શુ!” “તમે મૂછે ને માથાના વાળ કાઢી નાખેા તા માથે મેઢ ભભુત ભરવાથી કાક જોગી જેવુ' લાગે. ” “ઈ ના ખને...મહારાજા પાસે પાછું જવું પડેને મહારાણીને પણ મળવુ પડે......ને ઘરમાં ચર્ચા થાય તે જુદી.... સાંવડ શા ?? “ તા....” જટા ખટા કાંઈ નહિ..એમને એમ ભગવે અચળા પહેરી લઈશ ને માથે મેઢ ભભુતના થથેડા કરી દઈશ. ''શ્યામસિ હું કહ્યુ.. “ છેવટે તે એમ જ કરવુ પડશે. ” “ તેા લે આ...તુ વાડીએ મહાશ'કરની મીઠાઈ લેતા જજે” કહી શ્યામસિ હૈં મિત્રના હાથમાં એ રૌષ્યમુદ્રા મૂકી. ત્યારપછી સાવચેતી અ‘ગેની કેટલીક વાતા અને વચ્ચે થઈ. એ વાતામાં દેવળે એક વાત સ્પષ્ટ જણાવી કે શેઠાણી જે વખતે વાડીએ આવશે તે વખતે પેાતે વાડીએ નહિ રહે પણ ખાજુની વાડીએ જશે. 66 થોડી આનાકાની પછી શ્યામસિ'હું આ વાત સ્વીકારી અને તે વિદાય થયેા. મનના ઘડેલાને કપેલા મધુર સ્વપ્નમાં ગરકાવ અનેલે। માનવી મનથી ગમે તેટલેા પ્રસન્ન હાય પણ એના અજપાના પાર નથી. કયારે સાંજ પડે . ને કચારે જમની શેઠાણીને ત્યાં જાય ને કયારે બંને વાડીએ આવે...વગેરે વિચાર સિવાય બીજા કાઈ વિચાર શ્યામસિ'હને આવતા જ નહાતા. Page #172 -------------------------------------------------------------------------- ________________ મધુર સ્વખ! પિતે રાજાને સાળો હતો. ઘરમાં એની રંજાડ ને જુવાની કાંક વહરી થઈ હોવાથી માબાપે એને પરણાવી દીધો. પણ જે લક્ષણ જીવનમાં પિલાયાં હોય છે તે મરતાં સુધી ભાગ્યે જ જાય છે.....એમાંય અજ્ઞાનીનાં વ્યસનો તે દૂર થતાં જ નથી. માબાપે મોટી દિકરીને વાત કરી અને તપનરાજાની એપ્રિય ને વફાદાર રાણી હતી એટલે નાના ભાઈને સુધારવા કાંપિલ્યપુરમાં લઈ આવી. અહીં મેટું રાજ..ખાવાપીવાની કોઈ ઉણપ નહિં. થડા દિવસ તો શરમે ભમે ગાડું ચીલે ચડી ગયું...અને જમની મળી ગઈ. દારૂ તે નગરીમાં જ આવતો નહોતો અને છૂપી રીતે તેણે મર્યાદામાં રહીને દારૂ પણ પીવા માંડે. તપનરાજને કડપ સારો હોવાથી શ્યામસિંહ કે ગાંડપણ ખુલ્લી રીતે કરી શકે એમ નહોતે.... આમને આમ પાંચ વરસ વીતી ગયાં.... ખાસ કાંઈ કામ નહિં. મહારાજનું કેઈ અંગત કામ હોય તો તે કરી છૂટે.... બાકી બે વાર મહારાજને નમન કરી આવે..બેન પાસે જઈને મીઠી મીઠી વાતો કરી આવે ને ભાઈ ફરતા રહે ! અને કમનશીબે એની નજરે ભાગ્યવતી ચડી ગઈ.. ઘણુ વિચારણા કર્યા પછી બંને મિત્રાએ જના ઘડી અને એ રોજના આજે રાતે સાકાર બનવાની આશા નાચી ઉઠી. સાંજ પહેલાં જ તે દેવળની વાડીએ પહોંચી ગયે. દેવળે બધી તૈયારી રાખી હતી...એક ઝૂંપડીમાં ભગવીકથા, ભભૂત, દારૂનું પાત્ર, નાની પથારી વગેરે ગોઠવ્યાં હતાં. બરાબર વેશ પરિવર્તન કરાવીને દેવળ બાજુની વાડીએ ચાલ્યા ગ. વાડીમાં એકલે શ્યામસિંહ રહી ગયો. WWW.jainelibrary.org Page #173 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શામે આ તરફ ભાવડ અને રાઘવ પણ બહાર નીકળી ગયા હતા ને મારગમાં જ દેવળની વાડીથી થાડે દૂર એક વૃક્ષનાં ઝુંડમાં પાછળ બેસી ગયા હતા. ભાગ્યવતી ડેલીએ સાંકળ ચડાવીને જમનીની રાહ જોતી ખેઠી હતી. સૂર્યાસ્ત થઈ ગયેા હતેા...ગામના દેવચારે ઝાલરી રણકી રહી હતી. લેાકેાને અવરજવર પણ ચાલુ હતા. જમનીએ કહેલું' કે સયાટાણે આવવાનુ` પણ તે આવી રાત્રિના પ્રથમ પ્રહરની એ ઘટિકા વીત્યા પછી. કારણુ કે કોંઇક અંધારા જેવુ' જણાય તે જ શેઠાણીને લઇ જવાય અને ભાવડ શેઠની ડેલીની સાંકળ ખખડી. ૧૬૪ ભાગ્યવતી એસરીમાં જ બેઠી હતી તેણે આવીને ડેલી ઉઘાડતાં પૂછયું : “ ? ” “ ઇ તેા હું' છુ' શેઠાણીમા... ’ 66 જમનાબેન, ભારે પ'ચાત થઇ...શેઠે આવા આશિર્વાદ લેવાની ચેકખી ના પાડી ને આપણા આદર્યાં અધૂરાં રહ્યાં.” ભાગ્યવતીએ અડધુ કમાડ ઉઘાડતાં કહ્યું. જમનીએ કહ્યું : “ પણ વાર નહિ લાગે.” ધણીની આજ્ઞાની ઉપરવટ તેા મારાથી કેમ થવાય... વળી એ ઘરમાં બેઠા છે.. કાલ બપારે તમે આવજો એટલે નીરાંતે વાત કરીશ.” કહીને ભાગ્યવતીએ ઉત્તરની રાહ જોયા વગર ડેલીનું કમાડ બંધ કરી દીધુ.. જમની માથે જાન્ચે વ તૂટી પડયુ. આ તા ભારે થઈ. હવે શું કરવું ? એ પળ ઉભી રહી ને પછી ચાલતી થઈ. રાજભવન ન જતાં તે સીધી દેવળની વાડી તરફ વિદાય થઈ. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આવું ન શોભે! - વાટ જોતાં જોતાં બંને મિત્રો અકળાઈ ગયા હતા. ભાવડે કહ્યું : “કદાચ જમનીની વાત પાછળ કઈ પ્રકારની ચાલ ન હોય !” રાઘવે કહ્યું હું જમનીને પગથી તે માથા સુધી ઓળખું છું... કઈ પણ જાતની રમત વગર તે આવું કરે નહિ ” “કદાચ ખરેખર કોઈ ચગી આવ્ય હાય !” તો તો આપણને વહેલી ખબર પડી ગઈ હોત. ગીને મળવા તે કોક આવે જ ને ! થોડી જ વાર પહેલાં જ મેં દેવળની વાડી તરફ જોયું હતું. દેવળ વાડીમાંથી બહાર નીકળીને બીજી વાડી કાર્ય ગીચ છે...હજી પાછા વન્ય લાગતું નથી. અને એની સાથે જે બીજે જણ હતે તે મને શ્યામસિંહ જેવો જ લાગ્યું હતું... ઈ હજી વાડી બાર નીકળ્યું નથી.” રાઘવે કહ્યું. “તો આપણે વાડીમાં છૂપાઈ જઈએ તે ?” “હા શેઠજી...દબાતા પગલે જાશું એટલે કેઈને ખબર પણ નહિ પડે.” રાઘવે કહ્યું. બંને મિત્રો વૃક્ષના થેથી ઊઠીને વાડી તરફ ગયા. વાડીમાં જમની અને શેઠાણીની આશાએ પ્રસન્ન Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ભાવડ શાહ પળો વિતાવી રહેલે શ્યામસિંહ ઝુંપડીમાં જ બેઠે હતો. તેણે ભગવે અંચળ ધારણ કર્યો હતો... માથા પર રાખને થથે કર્યો હતો અને મોટું ને હાથ પગ પણ રાખવાળા કર્યા હતા. શ્યામસિંહ એક આસન પર બેઠે હતે. એની સામે બે લાકડાં સળગી રહ્યાં હતાં. બાજુમાં દારૂનું પાત્ર ભર્યું હતું...અને મનમાં મધુર સ્વપનના તરગો રાચતા હતા. સંસારમાં કામાસક્તિ ન હોત તો અનેક અનિષ્ટ આપોઆપ નષ્ટ થઈ જાત...પણ આવી ભાવના સાકાર બનવી કોઈ પણ યુગમાં શકય નહતી... કારણ કે અનંત સંસારમાં ભટકતા જી કામાસક્તિથી ઘેરાયેલા જ પડયા હોય છે. અને મેહનીય કર્મની જાળમાં સપડાયેલા આવા જી કદી તૃપ્તિનો અનુભવ કરી શકતા નથી..અતૃપ્તિની ઝંખના એને અનંત ભવ સુધી ભટક્તા જ રાખે છે. જ્યારે જ્ઞાનરૂપી પ્રકાશને સ્પર્શ થાય છે અને વૈરાગ્યરૂપી અમૃતને સ્વાદ મળે છે, ત્યારે જ તે જીવ કર્મ જાળ છેદવાનો પુરૂષાર્થ કરવા કટિબદ્ધ થઈ શકે છે. ભાવડ અને રાઘવ સાવચેતીથી દેવળની વાડીમાં ઘુસી ગયા અને લપાતા છુપાતા છેક ઝુંપડીના એથે પહોંચી ગયા. બંનેએ જોયું, વાડીમાં કઈ હતું નહિ. ઝુંપડીમાં કઈ સાધુ બેઠે હોય એમ લાગતું હતું.” એકાદ ઘટિકા વીતી ગઈ ત્યાં રાઘવની નજર વાડીના ઝાંપા તરફ ગઈ... એક બાઈ અંદર દાખલ થઈ રહી હતી. રાઘવે ભાવનો હાથે દબાવીને ઝાંપા તરફ નજર કરવાને ઈશારો કર્યો. ભાવડે ઝાંપા તરફે જે યુ...તેણે જમનીને Page #176 -------------------------------------------------------------------------- ________________ આવુ ન લે ! ૧૬૭ કદી જોઈ નહાતી... પણ એના સિવાય કાઈ નહિ' હોય એમ માની શકાય તેમ હતુ'. અગિયારસની રાત હતી... દૂધળા પ્રકાશ હતા...કાઈ ના ચહેરા ન જોઈ શકાય પણુ આકૃતિના આભાસ જરૂર થાય. રાધવ તે અંધકારમાં જોવા ટેવાયેલા હેાવાથી તે જમનીને આળખી ગયેા. જમની ઝૂ'પડી પાસે આવી. તેણે એકવાર આસપાસ નજર કરી. કેાઈ લાગતુ' નહાતુ' એટલે તે ઝૂ‘પડીના બારણા પાસે ગઇ. જમનીને જોતાં જ શ્યામસિહ આનદમાં આવી ગયા...જમની અન્નુર દાખલ થઈ અને એલી : “ બધુ ઊંધુ વળી ગયું. ” “ “ કેમ, શેઠાણી ન આવી ? ” 66 ના...એના ધણીએ એને ના પાડી એટલે લાચાર અની ગઈ...'' જમનીએ શ્યામસિહ પાસે બેસતાં કહ્યું. “ ભારે થઈ...હવે શું થાય ? ” “ આવતી કાલે ખપેારે હુ· પાછી એને ત્યાં જઈશ... અત્યારે એના ધણી ઘરમાં હતેા એટલે મારે ડેલીએથી જ પાછું' હળવું પડયુ...દેવળ કયાં છે ? ’ '' ૮ દેવળ પડખેની વાડીએ ગયા છે....જમની આજની બધી રમત એળે ગઇ !” નિરાશા ભર્યા સ્વરે શ્યામસિંહે કહ્યું. આ કામ જ એવાં છે...' જમની પણ હતાશ થઈ ગઈ હેાય તેમ તેના ચહેરા પરથી જોઈ શકાતુ હતુ.... ઝુ'પડીનાં ખુણામાં એક ઝાંખા દીવેા મળી રહ્યો હતા. અને મિત્રો સરકતા સરકતા દ્વાર પાસે લપાઈ ને ઊભા રહી ગયા હતા. “ હવે શુ કરવુ ? ” Page #177 -------------------------------------------------------------------------- ________________ a ભાવડ શાહે “ હવે તેા આવતી કાલે શેઠાણીને મળીને બધી વિગત જાણુ પછી ખખર પડે... પણ ખાપુ, તમારે આ વેશ સાચા જોગી જેવા નથી. તમને જોઈ ને કાઈને પગે લાગવાનું મન નાં થાય.” જમનીએ કહ્યુ.. "" કહી “ ઈ તેા શેઠાણી આવી હાત તે ખબર પડત... ભારે થઈ... હાલ્ય હવે દેવળને ખેલાવી લાવુ શ્યામસિ'હુ ઊભા થયા. એજ વખતે... “ ખબરદાર, શ્યામસિ'હુ ! ” કહેતા રાઘવ પેાતાના જાડા ધેાકલા સાથે ઝુ'પડીમાં દાખલ થયા. એની પાછળ જ ભાવડ ઝુ'પડીમાં દાખલ થયેા. '' શ્યામસિંહુ અને જમની અવાકૂ બની ગયાં હતાં... અને મને સામે ભયભિત નજરે જોઈ રહ્યાં હતાં... રાઘવે કહ્યું : “ ચુપચાપ હેઠો બેસી જા....નહિ તે એક જ અડીયેા મારીશને તારુ માથુ ફાડી નાખીશ. સાલા હરામી....આબરૂદાર ઘરની સ્ત્રીઓને સપડાવવાના ધંધા કરે છે ? તારા બાપને ખબર પડશે તે તારું માથું જ ધડથી જુદુ' કરી નાખશે.” ત્યાર પછી રાઘવે ભાવડ શેઠ સામે જોઈ ને કહ્યું : “ ભાવડ શેઠ, આ જમનીને જોઇ ચેા એને ધણી ઘણુંા જ ગરીબ અને ખાનદાનીવાળા હતા... પણ આ કુબ્જાએ એને ભારે હેરાન કર્યાં...બિચારા ગામ છેડીને ભાગી ગીચા...’ ભાવડે જમના સામે જોયુ.... ત્યાર પછી શ્યામસિંહું સામે જોઈ ને કહ્યું : “ દરબાર, હું' તમને સજા નહિ કરું તપનરાજ તમને સજા કરશે....રાઘવ, તું આ ખ'ને બરાબર પાંચવિડયે માંધ... પછી દેવળને મેલાવીને એને Page #178 -------------------------------------------------------------------------- ________________ " આવું ન શોભે! ૧૬૯ પણ બાંધ... ત્યાર પછી હું મહારાજાને ને મહારાષ્ટ્રને અહીં બોલાવી આવું છું.” આ સાંભળતાં જ શ્યામસિંહ બોલી ઉઠયો : શેઠજી, મને એક વાર માફ કરે.તમારાં ઘરવાળા મારાં માં જથ્થાબેન છે...” - “કાળાનાગને તો ફાંસલે જ નાખવો જોઈએ....” રાઘવે કહ્યું. જમની ગળગળા સ્વરે બેલી ઉઠી : “શેઠજી, એકવાર મને ક્ષમા કરે...હું હવેથી કોઈદી આવું કામ નહિં કરું?” ભવડે કહ્યું : જમના, જેના મન ચંચળ અને પાપથી ભરેલાં હોય છે તેને વિશ્વાસ કરી શકાય નહિ.” શ્યામસિંહ કરુણ ભાવે બેલી ઉઠશેઃ “શેઠજી, હું તમારી ગાય છું...એકવાર જીવતદાન આપે...હુ ત્રેત્રીસ કરોડ દેવના સેગંદ ખાઈને કહું છું કે કોઈદી આવા પાપમાં નહીં પડું.શેઠજી, તમે ઉદાર હદયના માનવી છે ને હું દયાની ભીખ માગું છું.” રાઘવે કહ્યું : “શેઠજી ઉદાર છે પણ હું ઉદાર નથી. તારા તરફથી અમને પાકી ખાત્રી ન મળે ત્યાં સુધી વિશ્વાસ વસે નહિ...” “શેઠજી, તમે કીયે તે લખત લખી આપું...પણ એકવાર મને ને જમનીને છેડી દે.” શ્યામસિંહનાં નયને સજળ બની ગયાં હતાં. ભાવડ શેઠે કહ્યું : “મારે લખત બખત કાંઈ લખાવવું નથી . આવાં દુષ્ક તમારા જેવા દરબારને શોભે નહિં. તમારે તે પ્રજાની બેન ઠીકરીયુંની આબરૂનું ૨પુ વીસ કે કોઈ થ શેઠજી, Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ભાવડ ગ્રાહ કરવુ જોઈ એ....ક્ષત્રિયના ધર્મ પણ એ જ છે. આજ તે હું તમને બંનેને છેડી દઉં' છુ. પણ ફરી વાર આવી ભૂલ કરશે। તા માટે મહારાજાને બધી વાતથી વાકેફ કરવા પડશે... તમે દારૂ પીવેા છે, જમની સાથે તમારે નાતા છે ને આવી નબળાઈઓમાં તમને વધારે રસ છે એ વાત રાઘવ પાસેથી હુ' આજે જ જાણી શકચેા છું.. આમ છતાં તમારા જીવતરને તમે સન્માગે લઈ જઈ શકે એ શુભ ભાવના ખાતર હું ને રાઘવ આ વાતને પેટમાં જ પુરી રાખશુ. ચાલ રાઘવ એકવાર વિશ્વાસ રાખવા જોઇ એ.” << • શેઠજી, આપ વધારે પડતા ઉદાર થઈ ગયા છે...' રાઘવે કહ્યું. “નહિ' ભાઈ, અમારાં વેણુ પર એકવાર જરૂર વિશ્વાસ રાખા...જો આ વાત મહારાજા કે મહારાણીને કરશે તે અમારા જીવતર સાવ કથળી જશે.. અમને ઊભા રહેવાની પણ જગ્યા નહિ' મળે...કાં કુવા પુરવા પડશે.....કાં ગળે વાંસે લેવે. પડશે....' ભાવડે કહ્યું : “ એન, તમારા અને પર વિશ્વાસ રાખુ '...તમે તમારાં જીવતરને સુધારવાના પ્રયત્ન કરજો ... એમાં તમેય સુખી થશે। ને તમારી શે।ભા પણ વધશે. આ દુનિયામાં સારપ લેવા જેવી ખીજી કેાઈ ઉત્તમ વસ્તુ નથી .તમે પણ સારપ લેજો ને સુખી થાજે.” વળતી જ પળે રાઘવ ને ભાવડ ઝુંપડી બહાર નીકળી ગયા. શ્યામસિ'હે કહ્યું : “ જમની, તુ: એસ...હુ' દેવળને મલાવી આવુ...'' Page #180 -------------------------------------------------------------------------- ________________ બે વાર બુમ આવું ન શોભે! ૧૭T “ દરબાર... હું રાજભવનમાં જઈશ...શેઠ ઘણે ભલો માણસ. નહિ તે આજ આપણા માથે તલવારના ઝાટકા જ પડત. હવે આવી ગાંડાઈ કરશે માં.....” કહી જમની ઊભી થઈ. શ્યામસિંહ કશું બોલી શકશે નહિં... જમની રામ રામ કરીને બહાર નીકળી ગઈ. એ વખતે રાઘવ અને ભાવડ ઝાંપામાંથી બહાર નીકળી રહ્યા હતા. જમની ભગવાનને પાડ માનતી માનતી અને ભાવડશેઠને મનથી બિરદાવતી વાડી બહાર નીકળી ગઈ. શ્યામસિંહમાં તે કઈ જાતની હિંમત જ નહોતી રહી. છતાં તે ઊભે થયે અને વાડીના શેઢા પાસે ગયે... બાજુની વાડી તરફ નજર કરીને તેણે દેવળને બે વાર બુમ, મારી દેવળે “આવું છું' કહીને ઉત્તર વાળ્ય. ડી જ વારમાં દેવળ દેડતે આવી પહોંચે... શેઢા પાસે શ્યામસિંહને ઉભેલો જોઈ તે બેલ્યો : “હજી જમી નથી આવી? ” આજ માંડ બચ્યો છું..જમની એકલી આવી હતી...ભાવડને તેનો એક ભાઈબંધ પણ આવી ચડયા..... રાઘવ તે અમને ને તને પાંચવડિયે બાંધીને મહારાજાને તેડવા જતા હતા. પણ ઉદાર શેઠિયાએ મારો ગન માફ ક દેવળ, આજથી કાળાં કામ કરવાનું પાણી મૂકયું છે...” “બહુ સારું કર્યું દરબાર... ભાવડ શેઠ મરદ માણસ છે..એનું ભાગ્ય પલટાઈ ગયું છે, પણ આબરૂને જરાય આંચ નથી આવી.મે આપને પહેલાં જ ચેતવ્યા. હતા..સારુ થયું કે આટલેથી જ પત્યુ.” દેવળે કહ્યું, બંને ઝુંપડીમાં આવ્યા. કહીને ઉત્તર થોડી જ વાર Page #181 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ શ્યામસિંહે દારૂનું પાત્ર હાથમાં લીધું...પણ વળતી જ પળે ઢળી નાખ્યું....રાખવાળું શરીર પાણીથી સાફ કરી, માથું વગેરે બરાબર ધોઈ તેણે મૂળ વસ્ત્રો ધારણ કરી લીધાં. મીઠાઈ એમને એમ પડી રહી ઝોળી પણ એમને એમ પડી રહી...લાકડાં સ્વયં ઠરી ગયાં હતાં....છતાં દેવળે તેના પર પાણી ઢોળ્યું ને બંને મિત્રો બહાર નીકળ્યા. દેવળને આજ વાડીએ રહેવું પડે તેમ હતું એટલે તે શ્યામસિંહને છેડેક સુધી વળાવીને પાછો ફર્યો. ભાવડ અને રાઘવ ઘેર આવ્યા. હજી રાત્રિને બીજે પ્રહર ચાલતો હતો. ભાગ્યવતીએ બંને મિત્રોની પથારી એાસરીમાં કરી રાખી હતી. ભાવડે ડેલી ખખડાવી. ભાગ્યવતીએ ડેલી ઉઘાડીને સીધો પ્રશ્ન કર્યોઃ “શુ થયું ? ” “જે ધાર્યું હતું તે...” રાઘવે હસતાં હસતાં કહ્યું. એાસરીએ આવ્યા પછી ભાવડે પત્ની સામે જોઈને કહ્યું : “ તે પ્રતિક્રમણ કરી લીધું ?” “ ના ..તમારી જ વાટ જોતી હતી. ગંગામા આવ્યાં હતાં તે હમણાં જ ગયાં.” પ્રથમ તું રાઘવની થાળી તૈયાર કરીને કાઢી આપ...આપણે પ્રતિક્રમણ કરી લઈએ.... પછી નીરાંતે સઘળી વાત કરીશ.” ભાગ્યવતીએ રસોડામાં જઈને રાઘવ માટે થાળી તેયાર કરીને બહાર એક બાજઠ પર મૂકી. રાઘવ હાથમેં ઈને જમવા બેસી ગયે.... કારણ કે સાંજ પહેલાં ભાવડે Page #182 -------------------------------------------------------------------------- ________________ આવું ન શોભે! ૧૭૩. જમી લીધું હતું અને પિતે રાતે વાળુ કરશે એમ જણાવ્યું હતું. દૂધ, પાણી વગેરે રાઘવ પાસે મૂકીને બંને માણસે વસ્ત્રો બદલાવી પ્રતિક્રમણ કરવા ઓરડામાં બેસી ગયા. રાઘવને જમતા શી વાર લાગે ? તેણે થોડી જ વારમાં વાળુ કરી લીધું. ત્યાર પછી ઉઠીને ઘેડી ને ગાય પાસે ગયે. બંને પાસે ઘાસ પડયું હતું. બંને જાનવર પર હાથ ફેરવીને રાઘવ પાછો આવ્યો ને એક પથારીમાં બેઠે. પ્રતિક્રમણ પુરું કરીને બંને બહાર આવ્યાં. રાઘવ જાતે જ બેઠે હતે. તે બે : “શેઠજી, આ તમારું પ્રતિકમણ કઈ દી ભૂલાય નહિ! ” “તું રામનું નામ કઈ દી ભૂલી જાશ?” “ના....ઈ તે હેયે વસેલું છે.” “અમારે આ ધર્મક્રિયા પણ હૈયે વસેલી છે.” કહી ભાવડ પિતાની પથારીમાં બેઠે. ભાગ્યવતી રસેડામાં સંજે કરીને એઠાં ઠામ લઈને ફળીયા તરફ ગઈ એટલે રાઘવે કહ્યું: “ભાભી, અધરાત થવા આવી છે એંઠવાડ સવારે કાઢજોને...” રાઘવભાઈ, વાસી એંઠવાડ રાખવામાં ઘણે જ દેષ છેમને વાર નહિ લાગે...તમને ઉંઘ તો નથી આવતીને ?” ના...વાત કીધા પહેલા ઉંઘ આવે કેવી રીતે ?” રાઘવે કહ્યું. WWW.jainelibrary.org Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભાવઃ શાહ ભાગ્યવતી થોડી જ વારમાં એઠવાડ કાઢીને આવી ગઈ અને ભાવતે વાડીમાં બનેલી સઘળી વાત ટૂંકમાં કહી સંભળાવી. આખી વાત સાંભળ્યા પછી ભાગ્યવતીએ કહ્યું : “જમનીને જોઈને મને આવી કલ્પના પણ નહોતી આવી... માનવીનાં મન પારખવાં ભારે કઠણ છે. સારું થયું કે તમે બંને ત્યાં ગયાં ત્યારે દેવળ નહોતો. નહિ તે નાનું સરખું ધીંગાણું થતાં વાર ન લાગત.” રાઘવે કહ્યું: “ધીગાણું ન થાત ભાભી..ગને માનવીનો પગ ભાંગી નાખે છે. છતાંય ધીંગાણું થયું હોત તે મારો બડીયા બેયને ધરતી ભેગા કરી વાળત! પણ મારા શેઠ ધીંગાણું થાવાજ નો દ..વાણીયાની જાત... ટાં જોખમ ખેડે નંઈ..ને હું એકલે ગયે હોત તો જરૂર કાંક નવાજુની થાત ! * * ભાવડે કહ્યું : “રાઘવ, ગોળથી મરે ત્યાં સુધી વિષને ઉપગ શા માટે કરે જોઈએ? કેઈનું જીવતર બગાડવા કરતાં સુધારવાની તક ઉભી કરવી એજ સાચો રસ્તો છે. આપણે બે ચાર ઘા નાખીને શ્યામસિંહને એકવાર ખખરે કરી નાખ્યું હોત તે એ સમજણના ઘરમાં કદી ન આવત.. અને ગમે ત્યારે બદલે લેવાનું કરત...વેર બાંધવાથી વેર જ રીચે છે... અને આપણે એને સુધારવાની તક પણ આપી છે.” ભાગ્યવતીએ સ્વામી સામે જોઈને કહ્યું: “ઈસુધરશે એવું તમને લાગ્યું છે ?” Page #184 -------------------------------------------------------------------------- ________________ આવું ન શાભે ! ભાગુ, સંસારમાં ત્રણ વસ્તુ જ માનવીને સન્માર્ગે વાળવામાં સહાય કરે છે. જ્ઞાન, પ્રેમ અને ભય. શ્યામસિ'હુ જેવા પરનારીમાં સુખ જેનારા માણસા ભયથી જ અટકે છે. મહારાજાના ભય નાના સૂના નથી એટલે મને ખાત્રી છે કે હવે આવી ગાંડાઈ નહિ કરે. પછી તે મનને વશ કરવું ઈ કાંઈ નાનું' સૂનું કામ નથી.” ભાવડ શેઠે કહ્યું. રાધવે ભાવડ સામે જોઈ ને કહ્યું : સાવ સાચી વાત કરી શેઠીયા, મને ચ આજ ઘણું જાણવાનું મળ્યું.” CC ભાગ્યવતીએ ગગન તરફ નજર કરતાં કહ્યું : “ અડધી રાત વીતી ગઈ ને વાતુ'માં ને વાતુંમાં સવાર પડી જશે.... તમે એય નિરાંતે સૂઈ જાઓ.” tr ભાવડે કહ્યું : “તુ સૂઈ જા....વળી તારે વહેલાં “ઉઠવું પડશે.” ૧૫ ભાગ્યવતી ઉડીને એરડામાં ગઇ. ઝાંખા વડા રામ કરીને તે નવકારમંત્રનુ` સ્મરણ કરતી કરતી આડે પડખે થઈ અને થાડી જ વારમાં નિદ્રાવશ ખની ગઈ. ભાવડ અને રાઘવ સામાન્ય વાત કરતા હતા.... વાતાવરણમાં રાઘવે કહ્યું : “ શેઠ, હવે મારું એક વેણુ, રાખવુ પડશે.” “ એલ....” “ પહેલાં વચન આપેા તા.” “ “ મારે કાંઈ લેવાની વાત નહિ... હાય ! હું વચન આપું છુ, “ વાણીચા છેવટે પેાતાની વટ ભૂલે નહિ....... Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ભાવડ શાહ કાંઈ બીજું નથી કેતે....આ ઘોડી અહી રાખી લે...” રાઘવે ભાવભર્યા સ્વરે કહ્યું. “રાઘવ, તને મેં મારે ભાઈબંધ માન્ય છે... તારી વાત મારે રાખવી જોઈએ એ પણ બરાબર છે. પરંતુ તું એ વાત કેમ ભૂલી જાય છે કે મારી પરિસ્થિતિ પહેલાં જેવી રહી નથી, મારે વેપાર પણ તે જે છે. ગજા ઉપરવટ કાંઈ ન કરવું એવી મનમાં ગાંઠ વાળી છે . અને ફેરી કરવામાં મને એક વાતને પુરે સંતેષ છે કે બે માણસ નીરાંતે ભેજન પુરતું મેળવી શકીએ છીએ. આ સંગોમાં ઘેડું બાંધવું એ કઈ દષ્ટિએ ઊચિત ન ગણાય. એક જીવને આંગણે બાંધ્યા પછી તેની કાળજી બરાબર રાખવી જોઈએ. તારી ભાભી ઉપર વધુ પડતા મૂક્તાં મારું હૃદય અચકાય છે. આ માટે તું માફ કર.. પણ હું તને ખાત્રી આપું છું કે જ્યારે મારી પરિસ્થિતિ પલટાશે ત્યારે સૌથી પ્રથમ તને જ સાદ કરીશ.” રાઘવ મિત્રના તેજસ્વી વદન સામે જોઈ રહ્યો.. ઓસરીમાં બળતે ઝાંખે દવે હળવે પ્રકાશ વેરતો હોવા છતાં રાઘવને મિત્રના વદન પર કેઈ અટકી વીર જેવું તેજ નખાયું. થોડીવાર વાતો કરીને બંને મિત્રે સૂઈ ગયા. નિત્ય નિયમ પ્રમાણે વહેલી સવારે ભાગ્યવતી જાગીને બહાર આવી અને સીધી ગાય તથા ઘડીને નીરણ નાખવા ગઈ. Page #186 -------------------------------------------------------------------------- ________________ આવુ' ન શોભે ! ૧૭૭ ત્યાર પછી જરાયે સહેંચર ન થાય તે રીતે પાણી ગળવાનું, વાસીદાનું વગેરે કામ પતાવવા માંડયુ. એક તગારામાં ગાયનું ખાણય લઈને તે ગા દાવા માટે ગઈ ત્યારે ભાવડ શય્યામાંથી બેઠા થયા અને નિત્યક્રમ મુજબ પાણીને કળસ્યેા ભરીને શૌચ માટે બહાર નીકળી ગયા. રાઘવ આજ વહેલેા નીકળી જવાના હતા પણ નિદ્રા દેવીએ તેને સારી રીતે પ પાળ્યેા હાવાથી તે જાગૃત થયા ત્યારે. સૂદિય થઈ ગયેા હતેા... ભાવડશેઠ અને ભાગ્યવતી પ્રાતઃકાય આટાપીને નહાવાની તૈયારી કરી રહ્યાં હતાં. ભાવડે રાઘવના હાથમાં દાતણ મૂકયુ. રાઘવે દાતણ માઢામાં નાખીને કહ્યુ.: “તમે એય વહેલાં ઉઠયાં તે મને કેમ નાં જગાડયેા ? મારે વહેલા નીકળી જાવુ તુ....” “તુ... ઉતાવળા થામાં....અમે પૂજા કરીને આવીએ છીએ ત્યાં તુ' પ્રાતઃકાય` પતાવી લે...પછી સાથે સીરામણ કરશુ....” ભાડે કહ્યુ.... એમજ થયુ. ભાવડ કાપડની પાટલી સહિત કેરી માટે રવાના થયા. રાઘવ પેાતાની ઘેાડી સાથે ઘેર જવા નીકળી પડશે. * ૧૨ ભા Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઋણુ માનથી ! કસેાટી કચનની હાય છે, કથીરની નથી હાતી. ગમે તેવા તાપમાં તપવા છતાં કૉંચન કદી પેાતાના સ્વભાવને છેડતુ નથી... એનું તેજ વધુ ને વધુ ખીલતુ હાય છે. શ્યામસિહની ઘટના પર ત્રણ મહિના પસાર થઈ ગયા. આબરૂના ભય તા જેને આમરૂની ખેવના હાય તેને લાગે પણ માતનેા ભય સહુને લાગે છે...શ્યામસિ'હું દારૂ વગેરે છેડી દીધું અને મેટે ભાગે તપનરાજની પાસે જ રહેવા માંડયા. જમનીને મળવાનું' ચાલતું હતું પણ પહેલાં જેવુ' નહિ. આમ ભયના કારણે શ્યામસિ'હુ ઠ'ડા પડી ગયેા હતેા. શ્યામસિંહની પત્ની દેખાવડી હોવા છતાં શ્યામસિંહનુ' મન ખીજે ભટકતું રહેતું. તેની પત્ની ચતુર ગરાસણી હતી. જમની સાથેનેા સ`ખ‘ધ તે જાણતી હતી.... પર'તુ તે કદી આ અંગે કશું જણાવતી નહિ'... જાણ્યે કશુ' જાણતી જ નથી એજ ૨ીતે વતી, પેાતાના ધણીની ફરિયાદ મહારાણી પાસે પણ નહેાતી કરતી. આવી ફરિયાદ કરવામાં તે નાનપ જોતી. અને ભાવડ શેઠના બનાવ પછી શ્યામસિ'હું પણુ પત્નીમાં વધુ રસ લેતેા થઇ ગયા હતા. ત્રણ માસ પસાર થઈ ગયા. ભાવડની પરિસ્થિતિમાં ખાસ કાંઇ પિરવતન નહાતુ થયુ'. સાત સાત વરસ થવા Page #188 -------------------------------------------------------------------------- ________________ કઠણ માનવી ! આવ્યાં હાવા છતાં વર્તમાન પરિસ્થિતિ પ્રત્યે બંનેમાંથી કાઈને અણુગમે! નહાતા કે દુઃખ નહાતું. બંને માણસા નીરાંતે ખાઈ પી શકે એટલુ* પ્રાપ્ત થતુ હતુ. અને દસ ખાર જેટલી સુવણ મુદ્રાએ ભેગી થઈ શકી હતી. જેના હાથે રાજ હજારા મુદ્રાઓ ફરતી અને છૂટે હાથે જ્ઞાનમાં અપાતી તે માનવીને જ્યારે દસમાર સુવર્ણ મુદ્દાઓ એકત્ર કરવા પાછળ અથાગ શ્રમ લેવા પડે તેને કેટલી વેદના...થતી હશે ? પણ ભાવડનુ દિલ કોઇ જુદી જ ધાતુનુ' બનેલુ' હતુ. એને કોઈ જાતના રજ થતા નહાતા...માત્ર એક વાત તેને અવાર નવાર ચિંતામાં મૂકી. તે વાત હતી દાન દેવાની અશક્તિ! પણ થાય શું ? માનવીએ જીવવુ હોય તેા પરિસ્થિતિને અનુકુળ બનવુ' જ જોઈ એ. પાપકર્મના ઉદય કાળ ચાલતા હોય ત્યારે જે માનવી ધૈય રાખી શકતા નથી તે ભાંગી પડે છે....અને ઢૌય રાખીને ધમના સહારા છેડતા નથી તે ગમે તેવી વિપત્તિઓ સામે અણનમ ઊભે રહી શકે છે. ૧૭૦ ભાવડ ચાર ગાઉ છેટેના એક ગામડે કાપડ લઇ ને ગયેા હતેા. છેલ્લા એક મહિનાથી આ ગામડામાં તે જઈ શકયેા નહાતા એટલે આજ લગભગ અડધું કાપડ વેચાઇ ગયું હતુ. અને તે પેાતાના નક્કી કરેલા સમયે ઘેર જવા પાછા વળી ગયેા હતા. જેઠ મહિનાના પ્રારભ કાળ હતા. ધામ ધખી રહ્યો હતા. ગમે તેવા કઠણ માનવી પણ આવા તાપમાં પ્રવાસ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ભાવડ શાહ કરી શકે નહિ..પણ ભાડને તાપ–ટાઢ ને વરસાદ બધું પચી ગયું હતું. ચોમાસામાં તે હંમેશ નહોતે જઈ શકતે...કઈ વાર આઠ આઠ દીની એલી હોય તો ખરાડ થાય ત્યાં સુધી ઘેર બેસી રહેવું પડતું. ભાવડ શેઠ એક વૃક્ષ નીચે વિસામે લેવા બેઠે.. મધ્યાન્હ વીતી ગયે હોવા છતાં સખત તાપ વરસતો હતો. ડીવાર વિસામે લઈ ભાવડ ઊભો થયો...ખભે પિટકું ભરાવીને કાંપિલ્યપુર તરફ આગળ વધે...હવે ગામ કંઈ દૂર નહોતું રહ્યું..એકાદ કેશને પંથ બાકી હતો. અચાનક તેના કાનપર કોઈ ને અવાજ અથડા : “ એ ભાઈ ઘેડાને રેકે... રોકો...” ભાવડે જોયું. સામેથી એક અશ્વારોહી આવી રહ્યો હિતો...અશ્વ કઈ પણ ઉપાયે રોકાતો નહોતો અને તેના પર બેઠેલે અસવાર ભારે ગભરાઈ ગયે હતો...ભાવડને વધુ વિચાર કરવાનો સમય નહોતે...બચાવે બચાવે ને રેકે રેકેની બુમ પાડતો અસવાર નજીક આવી પહોંચે હતા. ભાવડે ખભા પરનું પિટલું મારગમાં મૂકી દીધું ને ઘેડાને રોકવા તે આડે પડો. ભાવડનાં ભાગ્ય આજે પલટાયાં હતાં. નહિં તે તે અને પંડિત હતો. તેણે ઝનુનથી આવી રહેલા અશ્વની લગામ પકડી લીધી....અવ તાડ માફક ઉંચ થ... ભાવડ તેના કાન પકડવા માગતો હતો. પરંતુ ગમે તે કારણે ચમકેલે ઘડે કાબુમાં આવે તે પહેલાં જ તેના Page #190 -------------------------------------------------------------------------- ________________ હે માનવી ! ૧૮૧ અને પગ ભાવડને લાગ્યા ને ભાવડ લગામ સાંતા નીચે પડી ગચે. અશ્વને એક પગ ભાવડના ફણા પર આવી ગર્ચા...પણ ભાડે લગામ ન મૂકી...એક ઘુમરી ખાઈને અશ્વ ઊભા રહી ગર્ચા. ભાવડ ઊલે। થવા ગર્ચા પગના થાપામાં સારી પછાટ લાગી પ’જાનુ' હાડકું ભાગી ગયુ' હતુ, પણ ઉઠી શક૨ે નહિ. હતી અને પગના અવારાહી નીચે ઉતરી ગયા તે ખેલ્યેા : “ ભાઇ, તમે મારા પર મોટા ઉપકાર કર્યો છે...નહિતા આ ઘેાડો આજ મને પાડી નાખત ને મારુ માત થાત....આપ કયાં રા છે? • "" કાંપિલ્ગપુરમાં....આપ? ”બેઠા બેઠા જ ભાવડે કહ્યું. “ હું વલ્લભીપુર રહે. છુ.........થાડી વાર પહેલાં જ તમારી નગરીમાંથી નીકળ્યા ને કાણુ જાણે શુ' થયુ કે ઘેાડો ચમકયેા, કાઈ ઉપાયે હાથમાં રહે નહિ.... પણ આપ આમ એસી કાં રહ્યા ,, “ કાંઈ વાંધા નથી...આપ જાઓ...હવે તમારા ઘેાડો નહિ' ચમકે....” 66 પણ આપ ઊભા તા થાએ. ” થાપામાં પછાટ લાગી છે ને પ ́જાનું હાડકુ ભાગ્યુ હોય એમ લાગે છે....જરા કળ વળશે એટલે હુ ચાલ્યેા જઈશ. ” “ અરે ખાપ, મને શુ નગણા ધાર...હાલે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ભાવડ શાહ તમને કપીલપુરમાં મૂકી જાઉં...તમે આ ઘેડા પર તે બેસી શકશેને ?” “કઈ ગાડું ભાડું નીકળશે તે હું..” “વચ્ચે જ અસવારે કહ્યું: “ના ભાઈ ના....ગાડું કયારે નીકળે છેકહેવાય નહિ ને ધેમ ધખે છે. આ હું” તમને બેસાડું..” અસવારે માંડ માંડ ભાવડને ટેકો આપીને ઊભે કર્યો.......અને અશ્વ પાસે લઈ ગયે ભાડે કહ્યું : “મને એક નાની કાંકરી આપે..” પેલાએ એક ચણાની દાળ જેવડી કાંકરી ભાવડને આપી. કાંકરી હાથમાં લઈને ભાવડે કહ્યું: “જરા ઘેડાને કાન મારા હાથમાં આવે એમ કરે...” અસવાર કશું સમજે નહિ...પણ તેણે ઘોડાનું મસ્તક ભાવડ તરફ લીધું. ભાવડે અશ્વની કાનસુરીની એક નસ પર કાંકરી દબાવી.. ધોડે જાયે અકળાઈને લાચાર બની ગ..ભાડે કહ્યું: “આપનું નામ શુ?” “ વિજયસિંહ... આપનું નામ ?” વિજયસિંહ. આપનું નામ?” ભાવડ ” ભાવડ શેઠ ?” “હા શેઠ તે ઠીક વાણીયાને દીકરે છું એટલે સહુ શેઠ કહે..પણ તમારો ઘોડો હવે ચમકશે નહિં... મેં એને પાઠ ભણાવી દીધું છે.” ભાડે આટલી વેદના વચ્ચે પણ હસતાં હસતાં કહ્યું. Page #192 -------------------------------------------------------------------------- ________________ હઠણ માનવી! ૧૮૩ અરે શેઠજી, આપ તે અશ્વના જાણકાર છે. આપની પ્રસંશા મેં ઘણું સાંભળી છે. આ હવે બેસાડું” વિજયસિંહે કહ્યું. મહામહેનતે અને પગની પીડા મનથી પી જઈને ભાવડ અશ્વ પર અસવાર થઈ ગયે...લગામ તેણે પોતાના હાથમાં લીધી ત્યાર પછી કહ્યું : “એલું મારું પેટલું લઈ જો ને તમે મારી વાંસે બેસી જાઓ..” પણ આ કાઠું.” “એની ફિકર કરશે નહિં. પીઠ પર બેસજો ને કાઠું પકડી રાખજે.” વિસિંહે કાપડનું પિટકું જેમાં ગજ કાતર ભરાવેલાં હતાં તે ભાવડને આપ્યું અને તે પણ ભાવડની પાછળ બેસી ગયે. ભાવડે અશ્વને પાછો વાળે અને કહ્યું: “દરબાર, ઘેડો પાણીદાર છે. આને દસ દી સુધી કાળીજીરી ને ચણાની દાળનાં મુઠીયાં કરીને રોજ સવારે અચ્છેર જેટલાં ખવરાવજે. કાળીજીરી એક ભાગ ને ચણાની દાળ બે ભાગ લેજે.” એમજ કરીશ.” વિસિંહે કહ્યું. ભાવડના પગના પંજામાં ને થાપામાં અસહ્ય વેદના થતી પણ એ તરફ જરાયે લક્ષ્ય આપ્યા વગર તેણે ઘેડાને તીરવેગે ગામ તરફ છોડી મૂક્યો. એક સરખી પાણીકા રેલા જેવી ચાલ બેસનારને જરાય થડકે ન આવે એવી સુખચાલ ! Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ભાવડ શાહ વિજયસિહ તા આશ્ચર્યમાં ગરકાવ બની ગર્ચા. પેાતાના અશ્વ આવી સરસ ચાલ ચાલી શકે છે એવા તેને સ્વપ્ને પણ ખ્યાલ નહોતા. તેના મનમાં થયું', લેાકેા ભાવડ શેઠના વખાણ કરે છે એમાં જરાય વધારે પડતુ· નથી. ઘેાડી જ વારમાં અશ્ર્વ કાંપિલ્યપુરના દરવાજા પાસે પહોંચી ગર્ચા, ભાવડે અશ્વ ઊભું। રાખતાં કહ્યુ· : “ દરખાર, હવે ઉતરી જાએ....મારુ ઘર બહુ છેટુ' નથી....મારે લીધે તમારે બહુ ખાટી * પડયુ.” થવુ • “ ભાવડ શેઠ, મને શરમાવશે નહિ...તમે તે આજ મારા પ્રાણ બચાવ્યે છે....તમારા ઉપકાર તા હુ· મરતાં સુધી નહિં ભુલું.” કહી વિજયસિ’હ નીચે ઉતરી ગયા. ભાવડે મદ્ય ગતિએ અશ્વને આગળ કર્યાં...વિજયસિદ્ધ પાછળ પાછળ ચાલવા માંડયેા. ચેાડીજ વારમાં ભાવડના ઘરની ડેલી આવી ગઈ, ભાવડના કહેવાથી વિજયસિ’હું ડેલી ખખડાવી. ભાગ્યવતીએ આવીને કહ્યુ‘: “ કાણુ ? ” ** “ઇતા હુ છું.” ભાવડે કહ્યું. ભાગ્યવતીએ ડેલી ઉઘાડી. ભાવડ અશ્વની પીઠ પર સૂઈ ગર્ચા એટલે વિજયસિ‘હુ અશ્વને દોરીને અંદર લઈ ગચા અને ભાગ્યવતી સામે જોઈને મેલ્યા. “બેન, એસરીમાં કે એરડામાં એક ખાટલા ઢાળેા... હું ભાવડ શેઠને તેડીને લાવુક છુ.” “ તેડીને ?” ભાગ્યવતીના બદન પર દુઃખની રેખાએ ઉપસી આવી. Page #194 -------------------------------------------------------------------------- ________________ કંઠણ માનવી ! ૧૮૫ લાગે છે...ને બેન, મારા ઉપર ઉપકાર કરવા જતાં એમના પગના પ ́જાનું હાડકું જરા ભાગી ગીયુ' થાપામાં પછાત છે..." વિજયસિહે કહ્યું. “ એહૂ !” કહીને ભાગ્યવતી દોડતી એસરીના એક તરફના ભાગમાં ખાટલે ઉપર ગાદલું મૂકયું..ત્યાં તે વિજયસિ'હુ ભાવડને એ હાથમાં તેડીને ઓસરીમાં આવી પહોંચે. ઘરમાં ગઈ... ઢાળ્યેા....તેના 66 ભાવડને ખાટલા પર જાળવીને સુવાડયેા. ભાગ્યવતી જોઈ શકી કે સ્વામીના વદન પર પીડાની રેખાએ નાચી રહી છે. ભાવડે વિજયસિ’હુ સામે જોઈ ને કહ્યું: “દરખાર, હવે રાત રેાકાઈ ને જાજો.'’ “ ભાવડશેઠ, મારા પર કૃપા કરવી પડશે....મારે આજ રાતે પહેાંચ્યા વગર છૂટકે નથી. સગપણ સાંધાનુ કામ છે . માટે મને માફ્કરી...પણ હુ' દસબાર દ્વી પછી જરૂર એક આંટો આવી જઇશ.” વિજયસિંહે કહ્યુ. ભાગ્યવતી પાણીના કળઢ્યા ને પ્યાલા લઈ આવી. વિજયસિંહે નીરાંતે જળપાન કર્યુ. ત્યાર પછી કહ્યું': ભાવડશે, આ ગામમાં હાડવૈદ તેા છે ને?” “ હા...એ બધી વ્યવસ્થા થઈ જશે.” ભાવડે કહ્યું. વિજયસિંહે વિદાય લીધી. ભાગ્યવતી ખાટલાની પાંગત પર બેસતાં સ્વામો સામે જોઈને ખેલી : “ શુ' થઈ ગયુ* ? ” Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ભાવડ શાહ આકરી વેદના વચ્ચે પણ ભાવડ હસ્ય ને પત્નીને હાથ પકડતાં બોલ્યો : “ભાગુ, અશુભ કર્મનો ઉદયકાળ ચાલતો હોય ત્યારે આવું ને આવું કંક બન્યા જ કરે. તું એક કામ પર પડેશમાંથી કોઈ બાળકને નિરંજનને ઘેર મોકલ ને કહેવરાવજે કે તરત હાડવૈદ શિવુદાદાને લઈને આવે.” ભાગ્યવતીએ પગ સામે જોયું. પગને પંજે સુઝી ગર્યો હતો. તે સજળ નયને ઊભી થઈ. ભાવડ પત્નોનાં આંસુ જોઈ ગયે અને બેલ્યો : “ભાગુ, તું તે મારી હિંમત ને પ્રેરણા છે. આ રીતે નબળી પડીશ તે .” ભાગ્યવતીના ગળા સુધી ડુમે આવી ગયો હતે. તે કશું બેલી નહિ પડેશીના ઘેર જવા નીકળી ગઈ.. થોડી જ વારમાં તે પાછી આવી અને બેલીઃ “ગંગામાને દીકરો પોતે જ ગયે છે .. પહેલાં તે શીવુદાદા પાસે જશે ને પછી નિરંજનને સમાચાર આપી આવશે.” સારું...જે હવે મને થોડુંક પાછું આપ.. અને રાત પડી જાશે તે કશું લઈ શકાશે નહિં..મારા માટે એક ત્રાંસળું દૂધ કરી દે ને તું જમી લે. હું તને નીરાંતે વાત કરું.” ભાગ્યવતી કશું બેલી નહિં. સ્વામીને ટેકે આપીને જરા બેઠા કર્યા. પાછું પાયું. ત્યાર પછી તે રસેડામાં ગઈ. થડી વાર પછી તે દૂધનું ત્રાંસળું લઈને સ્વામીની Page #196 -------------------------------------------------------------------------- ________________ કહેણ માનવી ! ૧૮૭ પથારી પાસે આવી. ભાવડે પત્ની સામે જોયુ...રૂદન અને આંસુ પરાણે દખાવી રાખ્યાં હાય એમ લાગ્યુ. ભાવડે ધીરે ધીરે દૂધ પી લીધું. ત્યાર પછી પત્ની સામે જોઇને કહ્યુ` : “ ભાગુ, તું હવે જમી લે ..હમણાં જ શીવુદાદા આવશે. મને તેા પાપના ઉદયકાળમાં પણ કાઇ પુરચે બચાવ્યા છે...તારે ગભરાવવાની કેાઈ જરૂર નથી. જા...જમી લે તને મારા સાગ છે. ” મહાપ્રયત્ને ખાળી રાખેલુ રૂદન વેગ સહિત બહાર નીકળી ગયું. સ્વામીના મસ્તક પર હાથ મૂકીને તે ખેલીઃ “ સ્વામી...’” ' ભાગુ તું રડીશ તેા હુ... કેવી રીતે હિંમત રાખી શકીશ ? માનવીની સાચી કસેાટી આવા સમયે જ થાય છે. જા તુ' જમી લે...” ભાગ્યવતીની ભૂખ તેા અદૃશ્ય થઈ ગઈ હતી...પણ સ્વામીના સેાળંદ પડયા હતા...તે આંસુ લૂછતી પાણીયારે ગઈ..મે તું ધાઇને રસેાડામાં ગઈ. સ્વામીના સાળંદ પાળવા પુરતુ જમીને તે બહાર નીકળી ત્યારે તે સ્વસ્થ થઈ હતી. “ એટલી વારમાં શું ખાધું? ” 46 તમારા સાળંદ પાળ્યા છે. હવે મને કહેા... ભાવડે રસ્તામાં અનેલી ઘટના વિગતથી કહી સ`ભ ળાવી. આજના વકરાની થેલી હજી પણ કેડચે ભરાવેલી હતી...તે કાઢીને પત્નીને આપી અને કહ્યું : “ આ મૂકી દે..ચેાવિઆરનું ટાણું થવા આવ્યુ' છે, પાણી લેતી આવજે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ભાવડ શાહ ભાગ્યવતીએ કહ્યું : “ ટૌદ કાંક દવાખાવાનું કહેશે ૮ તા...” “ ગાંડી, એક રાતમાં શુ' થવાનુ` હતુ` ? અને વ્રતને, ખડિત કરવુ એ બરાબર નથી.. કાચા કરતાંયે વ્રતપાલન એ મહત્ત્વની વસ્તુ છે. ” ભાવડે કહ્યું. ભાગ્યવતી વકરાની થેલી આરડામાં મૂકી આવી ત્યાર પછી અનેએ પચ્ચખાણ લઇ લીધાં, એજ વખતે ગંગામાના આધેડ દીકરા ને શિવુદાદા ડેલીમાં દાખલ થયા. સૂર્યાસ્તને ચેડી જ પળોની વાર હતી ભાગ્યવતીએ શિવુદાદાને આવકાર આપ્યા... ગગામાના દીકરાએ કહ્યું : “ નિર’જનભાઈ પણ હમણાં જ આવશે, ” શિવુઠ્ઠાદા ભાવડના ખાટલા પાસે ગયા અને ખેલ્યા : “ શેઠીયા, આમ કેમ કરતાં થયુ' ? "" ભાગ્યવતી એક દીવા પ્રગટાવીને લઈ આવી. ભાવડે શિવુદાદાને આજની ઘટનાની વાત કરી... શિવુદાદા એટલી ઉઠયા : “ અરે રે... મારા નાથ કેવા છે ? ઉપકાર કરવા જાય એને જ પછાડે...ધરમીને ઘેરે જ ધાડ પાડે! 2 શિવુદાદાનું ય સાઠ વર્ષીનુ` હતુ` અને આસપાસના પ્રદેશમાં તેએ હાડવૈદ તરીકે પ્રખ્યાત હતા. શિવુદાદાએ ભાવડના થાપા તપાસ્યા...પછી કહ્યુ : શેઠ, તમે પુરા ભાગ્યશાળી છે...થાપાના હાડકાને કાંઈ નથી થયુ...પછાટવુ' કળતર છે એ દીમાં થાળે પડી જશે...” ત્યાર પછી તેમણે પગના પો તપાસ્યા. .બરાબર ઝીણવટથી Page #198 -------------------------------------------------------------------------- ________________ કઠણ માનવી ! ૧૮૯ જોઈને કહ્યું : “ એ હાડકાં રાઈ ગયાં છે...ભાવડશેઠ, એક મહિના સુધી પથારીમાં રહેવું પડશે . ઉઠવા બેસવામાં વાંધે નથી...પણ ચાલીને કયાંય જવાશે નહિ. ’ “ ઈ તે આપની આજ્ઞા પ્રમાણે જ વતી શ.” ભાવડે કહ્યુ. શિવુદાદાએ ભાગ્યવતી સામે જોઈને કહ્યુ' : “ ઘરમાં રૂહશે?” “ હા દાદા....” “ જીનુ' ધાતીયુ' હાય તેા કરી લઇશ....અને થેાડુક ગરમ “ એકાદ તપેલી જેટલુ` મૂકું...? ” “ ના રે...એક વાટકા જેટલુ..” કહીને શિવુદાદાએ પેાતાની સાથેની નાની પેટી ખેાલી. એજ વખતે નિર’જન અને દમય'તી આવી પહોંચ્યાં. શિવુદાદાએ લેપના ભૂકા કાઢયા....અને એક બીજી જાતના લેપને ભૂકા પણ કાઢચે. ભાગ્યવતી રૂ ને ધાતીયુ' લઈ આવી. શિવુદાદાએ ધાતીયામાંથી એ પાટા કાઢયા... લાલ રગને લેપ હતા તે ભાગ્યવતીના હાથમાં મૂકતાં કહ્યુ ' : “ગરમ પાણીમાં વાટીને લાવે.” લઈ આવેા...હું પાટે પાણી સૂકી ઢીએ.” નિર’જને કહ્યું: “ લાવા ભાભી, હુ' જ વાટી દઉ' છું.’ શિવુદાદાએ કહ્યુ` : “ ઘરમાં અર્ફિંગની કટકી હશે ?’” ભાગ્યવતીએ કહ્યું: “ ના....પણ પડેાશમાંથી મ'ગાવી ઢઉ.... ,, Page #199 -------------------------------------------------------------------------- ________________ ભાવ છે. “એમ તા મારી દાખડીમાં છે...” કહીને તેમણે 'ગસ્માના ગજવામાંથી એક દાખડી કાઢી....અને ભાવડ સામે જોઈને કહ્યું: “ શેઠજી, થાડુ' અફીણુ ગળવુ” પડશે.” “કેમ દાદા ? ” “ મારે પજાનાં હાડકાં સરખાં કરવાં છે એટલે એની પીડા તમને ને થાય..” : “ દાદા, મને પીડા નહિ થાય....અને સૂર્યાસ્ત પછી મારે પાણી પણ નથી ખપતુ.” “ ધન્ય છે મરદ તને! ” શિવુદાદા રગમાં આવી ગયા. અને તેમણે લેપ વટાઈને આવ્યે ત્યારે જમણા પગના પંજાના હાડકાં સરખાં કર્યાં.....એ વખતની પીડા અસહ્ય હોવા છતાં ભાવુડ મનમાં નવકારનુ સ્મરણ કરતા રહ્યો ને એયકારે પણ ન નાખ્યા.હાડકાં બરાબર ગેાઠવાયાની ખાત્રી કરીને શિવુદાદાએ લેપ લગાડવા શરૂ કર્યાં. લેપ લગાડયા પછી તેના ઉપર રૂ વી.યુ....અને પેટીમાંથી ખપાટના ટૂકડા કાઢીને પગના માપ પ્રમાણે વીણીને પગના નીચે ને ઉપર ગેાઠવ્યા .. પછી બરાબર પાટા વિટવા માંડા પગના પ'જાનેા પાટા બધાઈ ગયા પછી કાળાર`ગના લેપ વાટવા આપ્યું..... ૧૯૦ ભાગ્યવતી ઊભી હતી. પેાતાના સ્વામી કેટલા કડણુ છે, મનથી ને કાયાથી એના તે વિચાર કરી રહી હતી. ત્યાં શિવુદાદા મેલ્યા : “ દિકરી, આ લેપ થાપા પર લગાડું ....પછી છાણાના તાપનેા શેક એકાદ પ્રહર સુધી કરજો... મારા નાથની યા તે સવારે થાપામાં કાંઈ નહિ· હાય...” ። Page #200 -------------------------------------------------------------------------- ________________ કઠણ માનવી ! ૧૯૧ નિરંજન કાળે લેપ વાટી લઈ આવ્યા. શિવુદાદાએ ભવડને પડખા ભેર સુવાડ.... ત્યાં ઉભેલી બંને સ્ત્રીઓને એારડે બેસવાનું કહ્યું. ત્યાર પછી ભાવડનું ધોતીયું છેક નીચે ઉતારીને થાપા પર કાળે લે કલેપ ઉપર છેતીયામાંથી માપનું લુગડું કાઢીને ચેડી દીધું...પછી દેતીયાની કાછડી છૂટી કરીને ઢીલું ધોતીયું બાંધી દીધું. કામ પૂરું થયા પછી શિવુદાદાએ ભાવડને હાથ પકડીને કહ્યું : “ભાવડશેઠ, હું તમારા વખાણ નથી કરતે... પણ મારી જીંદગીમાં મેં તમારા જેવું કઠણ માણસ એક પણ નથી જો.” ભાવડે કહ્યું : “દાદા, જે પીડા આવી પડી છે તે તો ભોગવવાની જ છે, પછી રડતાં રડતાં શા માટે વેઠવી?” આવી સમજ લાખે એકમાં હાય... હવે આ પગના પંજાને પાટે આઠમે દી હું ખેલવા આવીશ. થાપાને લેપ ત કાલ સવારે જ ઉખડી જશે...પછી બીજી વાર લેપ લગાડવાની જરૂર નહિં રીચે. સવાર સાંજ મીઠાની પિોટલીને શેક કરવો. વધારે નહિં.. બબે ઘડી ! ખારાકમાં દહીં, છાસ, આમલી ને લેવાં..ઘી દૂધને વધારે ઉપયોગ કરે.. સવાર સાંજ શીરે કરીને ખાવો.” આ પ્રમાણે બધી વ્યવસ્થા કરીને શિવુદાદા વિદાય થયા. - નિરંજન અને દમયંતી અહીં જ રોકાઈ ગયાં. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ભવિષ્ય વાણું? ભાગ્યવતીએ એક પ્રહર પર્યત ગોટાને શેક કર્યો. દમયંતી ગોટો તૈયાર કરતી અને ભાગ્યવતી શેકતી. વચ્ચે વચ્ચે નારાયણ પણ સહાયક થતો. - મેડી રાતે ભાવડને નિદ્રા આવી ગઈ એટલે દમયંતી અને ભાગ્યવતી એરડામાં સૂઈ ગયાં અને નારાયણ ઓસરીમાં સૂઈ ગયો. ભાગ્યવતીને નિદ્રા ક્યાંથી આવે ? દમયંતી નીરાંતે સૂઈ જાય એટલા ખાતર તે આંખ બંધ કરીને પડખા ભેર થઈ ગઈ હતી. પરંતુ સ્વામીની આવી સ્થિતિ જોઈને કઈ પત્નીને નિદ્રા આવે? શિવુદાદા પુરુ આશ્વાસન આપી ગયા હતા, છતાં મનમાં અનેક શંકા કુશંકાઓ જન્મતી હતી. થાપાનું હાડકું તો નહિ ભાંગ્યું હોય ને ? શિવુદાદાએ બરાબર તપાસ કરી હતી, પણ એ ભાગ પુષ્ટ અને માંસલ હોવાથી કદાચ ખબર ન પડી હોય તે! એહ, તે તે ભારે થાય છે. એક મહિના સુધી પથારીમાં રહેવાનું છે.” મહિના પછી નહિ ચાલી શકાય તે? અરે, એવાં કયાં પાપ કર્મને ઉદય આવ્યું હશે કે આવી અણધારી પીડા ઉભી થઈ? હે શાસનદેવ, અમે સદાય ધર્મભીરૂ રહીએ છીએખૂબ જ સાવધ રહીએ છીએ...પાપથી દૂર જ રહીએ. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ભવિષ્ય વાણી! છીએ. છતાં આવી વિપત્તિ કયાંથી આવી પડી ? જરૂર આ કેઈ પૂર્વકર્મને જ ઉદય છે..હે મા પદ્માવતી, હે શાસનદેવ, આપ સહાયક થજો..અમારાં ચિત્ત ધર્મમાં સ્થિર રાખજે... આવા અનેક વિચારે, પ્રાર્થના અને ચિંત્વને કરતાં કરતાં ભળકડું થઈ ગયું. ભાગ્યવતી આસ્તેથી ઊભી થઈ. સ્વામીના ખાટલા પાસે જઈને જોયુ તે ભાવડ નિદ્રાદેવીના મેળે પિઢી ગયે હતે. સૌથી પ્રથમ તેણે ગાયને નીરણ નાખી. ત્યાર પછી જરાય અવાજ ન થાય તે રીતે વાસી કામ કરવા માંડયું. હજી સૂર્યોદયને બેત્રણ ઘટિકાની વાર હતી એટલે વાસી કામ પતાવીને પ્રતિક્રમણ કરવા બેસી ગઈ. દમયંતી જ્યારે જાગૃત થઈ ત્યારે તેણે જોયું, ભાભી ધર્મારાધન કરવા બેઠાં છે. ભાભીની પથારી પણ ઉપડી ગઈ હતી.તે લઘુશંકા અર્થે બહાર આવી.. જોયું તે પંડિત અને ભાવડ શેઠ નીરાંતે સૂતા હતા. ભાગ્યવતી પ્રતિક્રમણ પુરું કરીને ઊભી થઈ વસ્ત્રો બદલાવીને બહાર આવી. દમયંતી ફળીમાં આવેલા લીમડા નીચે ઊભી ઊભી દાતણ કરી રહી હતી. ભાગ્યવતી તેની પાસે ગઈ એટલે દમયંતીએ કહ્યું: “ભાભી, બહુ વહેલા ઊઠયાં લાગે છે! બધું વાસી કામ પતાવી નાખ્યું છે. મને જગાડવી હતી ને !” મને વહેલા ઉઠવાની ટેવ છે. હવે હું ગાયને ખાણ ભા. ૧૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ • ભાવ શાહ આપીને ગાય દેહી લઉં . એ લોકે હજી સૂતા છે. જાગે તે મારા દિયરને દાતણ આપજે.” મારા જેઠને નહિ?” “ના....અમારે હજી બે ઘડીની વાર છે. હું હમણાં જ પતાવીને આવું છું.” કહીને ભાગ્યવતી ઘરમાં આવી. નારાયણ ને ભાવડ હજી સૂતા હતા. ગાયને ખાણ ખવરાવી, દેહી ને ભાગ્યવતી ઘરમાં આવી ત્યારે નારાયણ ને ભાવડ જાગી ગયા હતા ...ભાવડ મનમાં નવકારનું સ્મરણ કરી રહ્યો હતો. કારણ કે ગઈ રાતે તે પ્રતિક્રમણ કરી શકે નહે. ભાગ્યવતીએ ચૂલો વહેલો સળગાવીને નાહવાનું પાણું મૂકી દીધું હતું. પાણી ખદખદી ગયું હતું. એટલે તેણે ચૂલામાં છાણું લાકડાં નાખી પાણીનું ઠામ જાળવીને નીચે ઉતાર્યું અને દૂધ ગરમ કરવા મૂકી દીધું. - દમયંતીને રડામાં બેલાવીને દૂધની સંભાળ રાખવાનું કહ્યું. ત્યાર પછી ભાગ્યવતી એાસરીમાં આવી. નારાયણે દાતણ ચાવતાં ચાવતાં કહ્યું: “મારા ભાઈના ચહેરા ઉપર ઘણું સારું લાગે છે.” “તમારા જેવા મિત્રના આશિર્વાદ કદી નિષ્ફળ ન જાય તમે દાતણ કરી લે ત્યાં હું બાજુના કુવેથી પાણીનું બેડું ભરી આવું.” કહી ભાગ્યવતી પાણીયારા તરફ વળી. તરત નારાયણ બોલ્યા “ભાભી, તમે રહેવા દે....હુ ને દેખ્ખ જઈએ છીએ.” Page #204 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્ય વાણી ! ૧૯૫ શરમાવ જરા...દમ્મુ રસેાડામાં દૂધ ગરમ કરી રહી છે....મને વાર નહિ' લાગે.” કહી ભાગ્યવતી ખેડુ લઈને ચાલતી થઈ. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ “ નીચે બેસાડશે। નિહ' ભાભી...'' (( શિવુદાદાની રજા લંગર એક ડગલુ' યુ ન ભરાય. કહી ભાગ્યવતી એસરીમાં આવી. તંદુરસ્ત માનવીને મળશુદ્ધિમાં જરાય વિલંબ થતા નથી. ગૌચકાય. પતી ગયા પછી ભાગ્યવતી ઉકરડે મેલું નાખી આવી. ભાવડે શાહે શેકના છાણા સળગી ગયાં હતાં. નારાયણ પણ આવી ગયે હતેા... પચ્ચકખાણુ પાળવાનેા સમય પણ થઈ ગચેા હતેા. ભાગ્યવતી છાણાને તાપ લઈને આવી પહેાંચી. નારાયણ અને દમય'તીને નહાવા માટે બેસાડ્યાં. થાપાના સઘળા લેપ ઉખડી ગયેા હતા... સાજો પણ સાવ ઉતરી ગચેા હતેા....પીડાનુ' નામ નિશાન નહાતું. ભાગ્યવતીએ શેક કરવા માંડયા. ભવડે કહ્યું : “ ભાગુ, તે પ્રતિક્રમણ તે કરી લીધું છે ને? ” ' “ હા....શેક કરીને પછી તમારુ' ધાતીયુ' બદલાવી દઉં....પછી દાતણ આપું.” નારાયણ નાહીને તૈયાર થઇ ગયેા. શેક પુરા કરીને ભાગ્યવતીએ ધાયેલુ' ધાતીયુ' એવડુ' કરીને સંભાળપૂર્વક પહેરાવ્યુ. ભાવડે કહ્યું: નારાયણ, તું મને ટેકા આપીને જરા બેઠા કર એટલે તારી ભાભી તકીચેા ગેાદડુ' ગાઢવી ઢીચે.” tr Page #206 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્ય વાણી! ૧૭ નારાયણે પ્રશ્ન સૂચક નજરે ભાગ્યવતી સામે જોયું.” તે બોલીઃ “પગનો પંજે ન ચાલે એટલી સંભાળ રાખજે.” નારાયણે ભાવડને બેઠે કર્યો. ભાગ્યવતીએ એક તકીયાને ગોદડાનો ગેળ વીટે ગઠવી દીધે. ત્યાર પછી બંને એ પચ્ચખાણ પાળી દાતણ કર્યું, સહુએ શિરામણ કર્યું. નારાયણને ને પત્નીએ દુધ ને મિઠાઈ લીધાં.ભાગ્યવતીએ પણ સ્વામીને થેડી મીઠાઈ પીરસી. ભાવડે મીઠાઈનો ટૂકડો હાથમાં લઈને કહ્યું. “મીઠાઈ કયાંથી આવી? તમારા મિત્રને બીજું ખપે નહિં એટલે ગુપચુપ જઈને લઈ આવ્યા.” ભાવડે નારાયણ સામે મીઠી નજરે જોતાં કહ્યું : નારાયણ, તમે બંને ઘેર જઈ આવ..મને ઘણું સારું છે... અહીં રસેઈની પંચાત થશે.” નારાયણને પણ થયું કે તબિયત સારી છે એટલે ઘેર જવામાં હરક્ત નથી. થોડી વાર પછી બંને માણસે ઘેર ગયા. ભાગ્યવતીએ કહ્યું : “આજ પૂજાનું શું થશે ?” તું નાહીને જાડેલીએ બહારથી સાંકળ વાસી મને તમને એકલા મૂકીને..” “પણ કશો વાંધો નથી...તું પૂજા મૂકીશ નહિ... હું બેઠે બેઠે ભગવંતનું સ્મરણ કરીશ.” Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ભાવક શાહ સારું. પહેલાં ચૂલે દાળ મૂકી દઉં પાછી નાહીને જઈશ.” કહી ભાગ્યવતી ઊભી થઈ. લગભગ અર્ધ ઘટિકા પછી ભાગ્યવતી સ્નાન કરીને બહાર નીકળી. ભાવકે કહ્યું : “મારાવતી ભગવંતને ચંદ્રક કરજે ભરવાડ હજી આજો નથી ને !” ના...એતે આવીને ગાયને લઈ જશે.” કહી ભાગ્યવતી એાસરીની જાળી અટકાવીને પૂજાની થાળી સાથે શ્રી જિન મંદિર તરફ રવાના થઈ આઠમે દિવસે શિવુદાદાએ આવીને પંજાને પાટે ખેલ્ય સેજે નામનો એ નહોતો રહ્યો. તેઓએ બંને હાડકાં બરાબર ગેઠવાયાની ફરીવાર ખાત્રી કરી લીધી. ત્યારપછી ખાંપીયા મૂકીને બીજે પાટે બાંધ્યો...પગના થાપાને સાવ સારું હતું..... છતાં તેમણે થાપે તપાસી લીધા. ત્યારપછી ભાગ્યવતી સામે જોઈને કહ્યું: “દિકરી, સતિનું સત એજ એના ધણીનું સાચું રક્ષણ છે. એક મહિના સુધી આની આ કાળજી રાખવાની છે. બેસવામાં જરાય હરકત નથી..પણ પડખું ફરવામાં સાવચેતી ખૂબ રાખવી. પગને પજે દબાય નહિ કે આડો અવળે થાય નહિ એટલી સંભાળ જરૂર રાખવી.” ત્યાર પછી ભાવડ સામે જોઈને કહ્યું: “શેઠિયા પગ હતો એવો જ થઈ જશે...ચાલવામાં બેએક મહિના સંભાળ રાખવી પડશે...પણ ઈ બધું હું મહિના પછી કહીશ ..” શિવુદાદા, આમ તો મને બીજી કોઈ તકલિફ નથી Page #208 -------------------------------------------------------------------------- ________________ વિષ્ય વાણી ! ૧૯૯ સૂતા સૂતા કળશ્યે જાવુ પડે છે ઈ એક માટી ઉપાધિ છે.” ભાડે કર્યું. “ આઠ દીતા વીતી ગયા...હવે આવીસ દિવસ રહ્યા છે...ચપટી વાગતાં પુરા થઈ જશે...” “ પાટા છેડયા પછી હાલવા ચાલવામાં ખીજા એ મહિના લાગશે ? ” “હા શેઠ, હાડકાં ખરાખર ગઠાઇ ન જાય ત્યાં સુધી સ'ભાળ રાખવી જ જોઈએ અને પથારીમાં ઉતર્યાં પછી ચાલતાં શીખવુ` પડશે...આ પગ સીધા ને સીધા રાખ્યા છે એટલે પાંચપદર દી અભ્યાસ કરવા પડશે.” શિવુદાદાએ હસતાં હસતાં કહ્યું. ભાગ્યવતીએ પૂછ્યું: “ આ પાટા કયારે છેાડવાના ?” “ આઠમે દિવસે....ઈ તેા હુ. મારી મેળે જ આવી જઇશ....” કહીને શિવુદાદા નાની પેટીકા સાથે વિદાય થયા. ભાવડશે જે દિવસે ધનવાન હતા તે દિવસે સહેજ માથાના દુઃખાવા થયા હાય તેા સગાવહાલાંઓ ટોળે વળીને આવતાં... એટલુ' જ નહિ ગામના વેપારીએ, સ‘બધીએ ‘ ભાઈ ભાઈ ’ કહીને પેાતાના અદ્ભુત ભાવ વ્યક્ત કરતા. અને આજ આવનારાએમાં નારાયણ, તેની પત્ની, નારાયણના પિતાશ્રી, ગંગામા અને ગંગામાના દીકરા. જ્ઞાતિનાં ઘર ઘણાં હતાં... પણ આથમતા સૂર્યોનાં કિરણા કાણુ લેવા જાય ? Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ભાવડ શાહ રાતે નારાયણ, ભાગ્યવતી અને દમયંતી ભાવડના ખાટલા પાસે બેઠાં હતાં, વાતવાતમાં નારાયણે પૂછયું : “ભાવડ, તારા સંબંધીઓ તો ઘણા છે.તારાં બેનને સમાચાર મોકલ્યા છે કે નહિ?” નાના... આ કયાં માટે મંદવાડ હતે ! સમાચાર મકલું એટલે બિચારીના હૈયામાં વલેપાતને અંત ન આવે અને આવા જેઠમાં એને આવવું પડે.વળી માથે વરસાદને ભય ઊભે જ છે.” ઈ બરાબર છે.પણ ગામમાં કઈને સમાચાર નથી મોકલ્યા?” ગામમાં તું છો તે તને તરત બોલાવ્યો હતે... બાકી નારાયણ, સુખમાં સાથ આપનારાએ ઘણું હોય છે.. દુઃખમાં સામું જોનારાને પણ અભાવ થઈ પડે છે. મારે મન તે તું આવી ગચે એટલે આખું ગામ આવી ગયું.” ભાવડે હસતાં હસતાં કહ્યું. “હુ એ દૃષ્ટિએ નથી કહેતે.... તારા પગે હાડકું ભાંગ્યું છે. શિવુદાદા પાટા બાંધે છે, તું ખાટલે છે ને હરીફરી શકતો નથી. આ વાત ગામમાં છૂપી નથી. તે ઘણું પર ઉપકાર કર્યા છે, ઘણાની મુશ્કેલીઓ દૂર કરી છે. અને તારે વેપાર ચાલતું હશે ત્યારે તારા વેપારી મિત્રોને પણ પાર નહિ હોય ! મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે આ બધા માણસેના દિલમાં શું ભાવના હશેજ નહિ?” “ નારાયણ, જ્યાં દિલ હોય ત્યાં ભાવના હોય જ.. પરંતુ પૂર્વકર્મના ચંગે જ્યારે પડતી આવે છે ત્યારે સગા Page #210 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી! ૨૦૧ ભાઈ પણ આડી નજરે ચાલતા હોય છે... અરે પત્ની, પુત્ર, પરિવાર પણ અકળાતે હોય છે. આમાં કોઈને દોષ કાઢવા જેવું કે આશ્ચર્ય પામવા જેવું કશું નથી. પાપકર્મનો ઉદયકાળ ચાલતું હોય ત્યારે માનવીને બેસવાને એટલે પણ મળતું નથી. હું તે ઘણે ભાગ્યશાળી છું. દુઃખની કઈ અસર મન પર થતી નથી. પત્ની પુણ્યવની મળી છે ને બે ટંકનું ધાન પણ પ્રાપ્ત થાય છે. તારા જે ભાવના શિલ મિત્ર છે, ગંગામા જેવા મમતાળું પડેશી છે. ખરેપર નારાયણ મને કઈ વાતનું આશ્ચર્ય નથી થતું.” નારાયણે ભાગ્યવતી સામે જોઈને કહ્યું : “મારો ભાઈબંધ તે થાતી જુવાનીમાં જ વિરક્ત બની ગયો લાગે છે... તમારા મનમાં કાંઈ નથી થતું?” “ તમે પરણ્યા તેય પંડિતના પંડિત રહ્યા.... પુરુષની દુનિયા વિરાટ છે... સ્ત્રીની દુનિયા તે એના પતિમાં જ સમાયેલી છે. એમને કઈ વાતનું દુઃખ ન થાય તે મને શા માટે ન થાય ? તમે તે જુવે છે... અમે નીરાંતે જીવી રહ્યાં છીએ..કઈ વાતને અભાવ નથી, કઈ પાંતીનું દુઃખ નથી ને કોઈ જાતને વસવસે નથી.” -ભાગ્યવતીએ હસતાં હસતાં જવાબ આપે. ત્યારપછી નારાયણ અને દમયંતી વિદાય થયાં. બીજે દિવસે શ્રીજિનપૂજન કરીને ભાગ્યવતી ઘેર આવી ત્યારે ગંગામાએ ઘણું કામ પતાવી નાખ્યું હતું... ભાગ્ય સ્ત્રીએ કહ્યું : “મા, તમે આ બધું શું કર્યું?” Page #211 -------------------------------------------------------------------------- ________________ લાવર ગ્રાહ “ જો દીકરી, ઘરમાં ગગાની વહુ છે તે કાંઈ કામ કરવા દેતી નથી....અને તારું કામ કાંઇ પરાયું નથી. તમારા મેલાં કપડાં હાય ઈ કાઢી આપ .. આજ વહુએ ધાણ કાઢી છે.” (6 ૨૨ મા, પછી હું' નવરી બેઠી શુ' કરીશ ? ” “ તને એ કાઈઢી નવરી જોઈ નથી .. મારા ઢીકરાની પથારી ઉપડડ્યા પછી હું કાઇઠ્ઠી નહી' કઉં...” ગંગામાએ કહ્યુ ભાગ્યવતીએ એરડામાં જઈને પૂજાનાં વસ્ત્રો ખઠ્ઠલાવ્યાં ......અને ગંગામા ધેાણ લીધા વગર નહિં જાય એ પણ ચેસ હતુ એટલે ભાગ્યવતીએ આઠ દસ મેલાં કપડાંની પેાટલી કરીને ઓસરીમાં મૂકી. ગગામાએ પાટલી લેતાં કહ્યું : “હવે હું જાઈશ... વહુ નદીએ જાશે...કાંઈ કામ હોય તે ટહુકા કરજે.’ “મા, તમે ખરેખર મા છે.' ભાવભર્યાં સ્વરે ભાગ્યવતી એલી. દિકરી તે મારી ઈજ્જત વધારી.’ કહીને ગ’ગામા ચાલ્યાં ગયાં. ભાગ્યવતો પતિની શય્યા પાસે આવીને ઊભી રહી.. ભાવડ અને પગ લાંખા રાખીને તકીયાને અઢેલીને બેઠા હતા. પત્ની સામે સ્નેહભરી નજરે જોતા એચેા : “ ભાગુ, તને જોઉં છુ'ને મને એમ જ થાય છે કે મારા માથે કાઈ પ્રકારનુ` દુઃખ નથી... અને તને જોઈ ને એક નિ:શ્વાસ પણ નખાઈ જાય છે.” Page #212 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્ય વાણી ! “ કેમ ? ” ભાગ્યવતીએ પ્રશ્ન કર્યા. ૨૦૩૩. મધુર હાસ્ય . સહિત સ્વરે : ભાવડે વેદના ભર્યા કહ્યું “ મારી કલ્પના મુજબનું સુખ હું તને આપી શકતા નથી.” “ વળી આવા વિચાર કયાંથી આવ્યે ? તમારી કલ્પના ગમે તે હાય પણ મારી કલ્પનાના સુખની મને જરાયે ખાટ નથી...હા, એક વાત કહેતાં તે સાવ ભૂલી ગઇ, ગઇ સાંજે આપણા ઉપાશ્રમમાં યતિદાદા ને એમના ત્રણ શિષ્યા પધાર્યા છે....પૂજા કરીને હુ એમને વાંદવાં ગઈ હતી... મને જોતાં જ મુનિદાદાએ મને આળખી કાઢી. અને આપના સમાચાર પૂછયા. મે કહ્યું, એમને પગે જરા હાડકુ ભાગી ગયુ છે તે પથારીમાં છે...પછી મે' એમને ગેાચરી માટે વિનંતિ કરી....યતિદાદા પાતે આજ પધારવાના છે.” “ ઘણું ઉત્તમ થયું...ચાતુર્માસ અહીં કરવાના છે ને ? ,, “ ના...વલ્ભીપુર તરફ જવાના છે. પરમ દિવસે. જ વિહાર કરવાના છે.” ઃ “ ભારે પવિત્ર આત્મા છે...આપણા લગ્ન વખતે તેએ અહી' ચતુર્માસ નિમિત્તે આવ્યા હતા.” ભાવડના વદન પર સાધુ દનની આશાએ પ્રસન્નતા ખીલી ઉઠી.. ભાગ્યવતી રસેાડામાં ગઈ. જૈન તિ–મુનિએ તે કાળે માત્ર એક જ વખત Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભાવડ શાહ ગેાચરી લેવા નિકળતા હતા અને તે પણ મધ્યાન્હ વેળાએ... કારણ કે એમના નિમિત્તનું કઇ પણ તેઓને ખપી શકતુ નહાતુ. જૈન સાધુએ વિશેષ પરિગ્રહ રાખતા જ નહિ...... માત્ર બે જોડી જીણુ વસ્ત્રો, ખપ પુરતા પાતરાં, એકાદ કામળી આ સિવાય તેઓ કશું રાખતા નહાતા. મધ્યાન્હ સમયે પાણેાસે વર્ષની વયના કૃતિદાદા પેાતાનાં એક શિષ્ય સાથે ભાવડના ઘેર આવ્યા. તેમણે ભાવડની પરિસ્થિતિ અ‘ગે ગઈ રાતે જ બીજા શ્રાવકા પાસેથી જાણી લીધુ હતુ. આસરીના દ્વાર પાસે આવીને કૃતિદાદા ગ`ભીર સ્વરે ઓલ્યા : ધ લામ ! ” ભાગ્યવતીએ વંદના કર્યો... અને કહ્યું : “ શ્રાવક આસરીમાં જ છે...ચાલી શકે એમ નથી.” કૃતિઢાદાએ આસરીમાં જોયુ....ભાવડ બે હાથ જોડીને મસ્તક નમાવી વન્દ્વના કરી રહ્યો હતા. યતિદાદા તેની પાસે ગયા. એમના શિષ્ય ગાચરી માટે રસેાડાના દ્વાર પાસે ઊભા રહ્યો ભાગ્યવતી ભાવપૂર્ણાંક વહોરાવવા માંડી. યતિદાદાએ ભાવડના નમેલા મસ્તક પર હાથ ફેરવી વાસક્ષેપ નાખ્યા અને કહ્યું: “ભાવડ, ધમ માં સ્થિર છે ને ?” 64 હા ભગવત... આપની કૃપાથી ધર્મશ્રદ્ધાને જરાયે આંચ નથી આવી.' 66 દાદાએ ભાવડના ચહેરા સામે જોઇ ને કહ્યું : ભાવડ, Page #214 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યવાણી ! તારા અંગેની મેં બધી વાત સાંભળી તારી ટેક અને તારી પ્રમાણિકતા આદરણીય છે. પણ કસેટી ઉત્તમ જીની જ થાય છે...તારો કન્સેટી કાળ પુરે થવા આવ્યું છે. પાપકર્મને ઉદયને અંત હવે હાથ વેંતમાં છે...તે જે દૌર્ય રાખ્યું છે તે બરાબર જાળવજે. લૌકિક દષ્ટિએ તું એટલો સુખી થવાને છે કે જેનું હું વર્ણન કરતા નથી. ભાવડ, તું ને તારી પત્ની ભાગ્યશાળી છે...તારે ત્યાં એક પુત્ર રત્ન આવશે અને હું તને શું કહું.એ પુત્ર ભારે પરાક્રમી ધર્મિષ્ઠ અને મહાતીર્થને ઉદ્ધારક બનશે.” ભાવડનાં નયને સજળ બની ગયાં. તેણે ફરીવાર મસ્તક નમાવ્યું. યતિદાદાએ કહ્યું : “ભાવડ, એક વાત યાદ રાખજે... આવતા કાર્તિક માસમાં આ નગરીમાં એક ઘડી વેંચવા કોઈ પરદેશમાં આવશે. એ ઘડીનું જે ધન માગે તે આપીને તું ખરીદી લેજે.” ભગવત, આપની કૃપા હું કદી નહિ ભૂલું.” ભાગ્યવતી યતિદાદાના શિષ્યને વહેરાવી રહી હતી. તે એટલી દત્તચિત્ત હતી કે યતિદાદાએ કહેલી ભવિષ્ય વાણી તેના કાન સુધી આવી જ નહોતી. યતિદાદા ધર્મમાં સ્થિર, દઢ અને શ્રદ્ધા યુક્ત રહે-- વાને ઉપદેશ આપીને શિષ્ય સાથે વિદાય થયા. ભાગ્યવતી વિનય અને શ્રદ્ધાના પ્રતિક રૂપે યતિદાદાને વળાવવા ડેલી સુધી ગઈ. મતક ન Page #215 -------------------------------------------------------------------------- ________________ २०६ ભાવક શાહ યતિદાદાએ કહ્યું: “શ્રાવિકા, ધમ એ જ જીવનનું અમૃત છે...એ અમૃત જેને પ્રાપ્ત થાય છે તેને પૂર્વ કર્મના ગમે તેવાં સંકટ પડતાં હોય છતાં તેઓ હસતાં હસતાં સંકટને પી જાય છે.” ભાગ્યવતીએ મસ્તક નમાવીને કહ્યું: “ભગવંતના દર્શન હવે કયારે થશે ?” વલ્લભીપુરમાં ચાતું માસ છે...પછીની તે મનેય કોઈ કલ્પના નથી.” કહી યતિદાદાએ ધર્મલાભ રૂપી અમૃત વરસાવું. વૃદ્ધ, પવિત્ર અને મહાજ્ઞાની યતિદાદાને જતા તે સજળ નયને જોઈ રહી. તેઓ જ્યારે એક શેરી બહાર નીકળી ગયા ત્યારે ભાગ્યવતી ડેલી અટકાવીને પાછી વળી. Page #216 -------------------------------------------------------------------------- ________________ મિત્ર-મિલન ! યતિદાદાને વેળાવીને ભાગ્યવતી પાછી આવી ત્યારે તેનું મન ધન્યતા અનુભવી રહ્યું હતું. પતિ પાસે જતાં જ તે બેલીઃ “ આજ ઘણું લાંબા સમયે આપણને લાભ મળે.” તું અહીં બેસ ભાગુ... આજ યતિદાદાએ મને શું કહ્યું તે તે સાંભળ્યું હતું ને?” ના...પરંતુ ધર્મમાં સ્થિર રહેવાની પ્રેરણા આપી ગયા છે, એમ કંઈક અનુમાન કરી શકું છું. મારું ચિત્ત ગોચરી વહેરાવવામાં હતું. દાદાએ શું કહ્યું?” ઘણું કહ્યું..આપણુ દુર્ભાગ્યને અંત આવે છે અને પુણોદય શરૂ થવાને છે એ કહ્યું. આપણે ત્યાં એક પુત્ર રત્ન થશે અને તે મહાન કીતિ પ્રાપ્ત કરશે. કેઈ મહાન તીર્થને ઉદ્ધાર એના હાથે થશે...અને આવતા કાર્તિક માસમાં આ નગરીમાં એક ઘડી વેચવા કેઈ પરદેશી આવશે. એ ઘડી માગું આપીને અવશ્ય ખરીદી લેવાની વાત કરી.” ભાવડે પત્નીના પ્રસન્ન વદન સામે સ્થિર નજરે જોતાં કહ્યું. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ભાવડ શાહ ભાગ્યવતીએ કહ્યું: “સ્વામી, મહાપુરુષોની વાણી અવશ્ય ફળે છે.” એકવાર દાદાના દર્શને જવાની તીવ્ર ભાવના જાગી છે.....પરંતુ આ પગ.” વચ્ચે જ ભાગ્યતીએ કહ્યું: “ શું કરીએ ? યતિદાદા તો આવતી કાલે વિહાર કરવાના છે. આપનાથી ચાલી શકાય એવા સંગ નથી. ઉત્તમ ભાવના છે એ જ ઘણું છે.” “મને એક વિચાર આવ્યો હતો.” ૮૮ કહો ?? આવતી કાલે યતિદાદા વિહાર કરે ત્યારે ખાટલામાં સૂતા સૂતા ગામને ગોંદરે ન જઈ શકાય ?” ભાગ્યવતી વિચારમાં પડી ગઈ. થોડીવાર પછી બેલી જઈ શકાય. પરંતુ કંઈ નહિં. આપની ભાવનાને અમલ કરી શકાય કે કેમ તે હું આજ વૈદબાપાને પૂછી આવીશ વૈદબાપા હા પાડશે તે ચાર મજુરની વ્યવસ્થા કરી શકાશે.” ભાવડનું હૃદય પ્રસન્નતા અનુભવી રહ્યું. આવા મહાન ગુરુદેવ આંગણે આવ્યા હોય અને એમને કોઈ લાભ ન મળે એ કેમ ગમે ? ભાગ્યવતી સધ્યા પહેલાં જ વાળુ વગેરે કાર્ય પતાવીને શિવુદાદાને ત્યાં ગઈ. - શિવુદાદા પિતાના પૌત્રને ખેાળામાં બેસાડીને ઓસરીમાં બાંધેલી ખાટ પર બેઠા હતા...ભાગ્યવતીને Page #218 -------------------------------------------------------------------------- ________________ મિત્ર-મિલના ૨૦૯ જોતાં જ તેઓ બોલી ઉઠયા “આવ દિકરી આવ.કાંઈ ઉપાધિ જેવું તો નથી ને?” ના દાદા, આપની કૃપાથી બધું સારું છે...પરંતુ અમારા ગુરુદેવ નગરીમાં પધાર્યા છે ને આવતી કાલે સવારે વિહાર કરવાના છે. જે આપ આજ્ઞા આપે તે ગામને ગોંદરે વળામણામાં જવાની એમની ભાવના છે...” “અરે, પણ ગગીકઈ સંગમાં એનાથી પગ નીચે ન મૂકી શકાય. હજી તે બધું કાચું કહેવાય.” શિવુદાદાએ કહ્યું. ચાલીને... નહિં ખાટલામાં જ સૂતા સૂતા જાય અને ખાટલામાં જ બેસી રહેશે.” ભલે તે હું પણ ભેગે આવીશ. પરંતુ આ રીતે ખાટલો ઉપડાવીને જવું એ શું ભાસ્પદ દેખાશે?” “આતે ભાવનાની વાત છે..શભા....અશોભાનું મહત્વ શા માટે વિચારવું જોઈએ ?” તે મારે કયારે આવવાનું?” “સૂર્યોદય પહેલાં ઘેરથી નીકળી જવું પડશે.” ભલે હું આવીશ.. મને પણ મહાપુરુષનાં દર્શનને લાભ થશે.. ” દાદાએ સંમતિ આપી. ભાગ્યવતી હર્ષ અનુભવતી સીધી શ્રી જિનમંદિરે ગઈ. ભગવંતનાં દર્શન કરીને તેણે યતિદાદાના વિહારના સમયની ખાત્રી કરી લીધી અને પછી ઘેર આવી. ગંગામાના પુત્રને બોલાવીને ચાર મજુરની વ્યવસ્થા કરવાની વિનંતી કરી. ભા. ૧૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ભાવડ શાહ વૈદ્યરાજ સાથે આવશે એ જાણીને ભાવડના ચિત્તને ઘણે જ આનંદ થયે. ઉપાશ્રયમાં ખાટલે લઈને જવું એ ઉપાશ્રય જેવા સ્થાનની શોભા નહિં અને ગામને ગંદરે જવામાં કશી હરકત નહિં. ભાગ્યવતી પ્રતિક્રમણ કરીને ઊભી થઈ.. આજ નારાયણ આવી શકે તેમ નહોતે...અને નગરીમાં રહેતા અન્ય સંબંધીઓ તો આવતા જ નહતા. એક વખત વિરાટ હવેલીમાં જેને મળ્યા હોઈએ તેને એક સામાન્ય ઘરમાં મળવા જવું એ કેમ ચગ્ય લાગે? અને સહુ સહુનાં કરમ છે...આવ્યું ઈ ભેગવવું જોઈએ આવે સમયે જઈએ અને ભાવડશેઠ બસે પાંચની રકમ માગે તે વણમાગે વ્યાધિ ઊભું થાય. આપેલી રકમ માંડી વાળવા ખાતે જ આપવી પડે... આવી સ્થિતિ સર્જવા કરતાં મળવા ન જવું એ વધારે લાભદાયક છેઆમ માનીને જ મોટા ભાગના સંબંધીઓ આવતા નહોતા. પણ એમને ખબર નહોતી કે ભાવડ અને તેની પત્ની ભૂખે મરવું પસંદ કરે તેમ છે, પણ કોઈ સામે હાથ લાંબો કરે તેમ નથી. જે હાથ લાંબો કરો હોત તે ભાવડે આ રીતે સાત વરસ વિતાવ્યાં ન હત! કાળે ઉનાળે પગે ચાલીને ફેરી કરવાનું પસંદ ન કરત! ભાવડ માત્ર આર્થિક પરિસ્થિતિમાં ભાંગી ગયો હતે...પણ ભાવડે પિતાની આબરૂને અખંડ રાખી હતી. આ સ્થિતિમાં પણ એ કઈ માનવી મહેતા કે જે ભાવડ પાસે લેણા પેટે પાંચ કેડી પણ કાઢી શકે! Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ મિત્ર-મિલન ! શિવુદાદા વહેલી સવારે આવી ગયા. મજુરે પણ આવી ગયા અને ભાવને સંભાળપૂર્વક ખાટલા સહિત લઈ જવામાં આવ્યું. તેની સાથે ભાગુ, ગંગામા અને ગંગામાનો દીકરો પણ હતા. જેઠ મહિને ચાલતો હોવાથી સવારનું વાતાવરણ ઘણું જ સુખદ જણાતું હતું. - ગામને ગોંદરે એક વૃક્ષ પાસે ખાટલે સંભાળપૂર્વક મૂકવામાં આવ્યો. ભાવડશેઠને આ રીતે ખાટલામાં જતો જોઈને વહેલી સવારે નદીએ જતા લોકોને આશ્ચર્ય તો થયું હતું. પણ કોઈએ કશો પ્રશ્ન નહેતે કર્યો. અનાદિકાળથી શાસ્ત્રકારે લોકોને ઉપદેશ આપતા જ રહે છે કે પાછળથી કેઈની વાત કરશો નહિ. અને અનાદિકાળથી લોકોની આ આદત પણ ઉપદેશની સાથે જ ચાલી આવે છે! લોકો વિવિધ કલ્પનાઓ ઘડવા માંડયા.કેઈએ માન્યું કે ભાવડને બહારગામના કોઈ ચિકિત્સક પાસે લઈ જવાતો હશે, કેઈને થયું કે કોઈ દેવી દેવતાની માનતાએ જતા હશે તે કોઈને એમ પણ થયું કે બિચારે પંચત્વ પામી ગયો હશે.....પણ પાછળ કઈ પ્રકારની રડારોળ ન હોવાથી આ માન્યતા ટકી નહિ. સૂર્યોદય થતાં થતાંમાં તો ચારસેક જેટલા શ્રાવક શ્રાવિકાઓ સાથે મહાતપસ્વી યતિદાદા દેખાયા. ભાવડશેઠ ખાટલામાં તકિયે ને ગોદડાને વિટ રાખીને બેઠે થયો હતો. તેના પગ તો સીધા જ હતા. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ભાવડ શાહ પતિદાદા અને તેના બંને શિને આવતાં જોતાં જ ભાવડનું હૃદય ભક્તિભાવથી ઉફુલ બની ગયું. શિવુદાદા ખાટલા પાસે જ ઊભા હતા. ભાગ્યવતી, ગંગામા, તેનો પુત્ર વગેરે પણ ત્યાં જ ઊભા હતા અને યતિદાદાને આવી રહેલા જોઈ સહુનાં મસ્તક નમી પડ્યાં હતાં. યતિદાદાની નજર આ તરફ ગઈ. તેઓ સામેના વિશાળ વૃક્ષ તરફ ન વળતાં આ તરફ જ વન્યા. શ્રાવક શ્રાવિકાએ પણ આ તરફ વળ્યાં. ચતિદાદા નજીક આવ્યા એટલે ભાવડ વારંવાર વંદના કરવા માંડી. એના નયનો સજળ બની ગયાંયતિદાદાએ નજીક આવીને કહ્યું : “અરે, ભાવડ, આટલું બધું શા માટે કરવું જોઈએ ?” ભગવંત, આપ નગરીમાં પધાર્યા ને હું કમનસીબ ઉપાશ્રયમાં પણ ન આવી શક... કૃપાળુ..., મનનો આ સંતાપ નિવારવા માટે જ આવ્યો છું.” યતિદાદા ભાવડની ભાવના જેઈને ખૂબ જ પ્રસન્ન થયા અને ત્યાં જ ઊભા રહી ગયા. શ્રાવક શ્રાવિકાઓ શ્રી જિન શાસનની જય બોલાવતા ત્યાં જ ગોઠવાઈ ગયા. યતિદાદાએ મહામંત્ર ગાઈને કહ્યું: “મહાનુભાવે, સંસાર તો અસાર છે જ. એ વાત સહુ કોઈ જાણે છે... પરંતુ સંસાર પ્રત્યેને મેહ એટલે મધુર હોય છે કે નિત્યની ઉપાસના કરવા છતાં અનિત્યને વળગી રહેવામાં આનંદનો આભાસ થાય છે. સંસારનું કોઈ પણ સુખ શાશ્વત Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ મિત્ર-મિલન ! છે જ નહિ અને સંસારના સુખની વ્યાખ્યા પણ સ્થિર નથી. એક વ્યક્તિને જે વસ્તુમાં સુખ જણાય છે તે જ વસ્તુ અન્યને દુઃખકારક પણ હોય છે. આપ સહુને આ પવિત્ર ભૂમિ પર માનવ દેહ પ્રાપ્ત થયો છે...જૈન દર્શનને ચોગ થયે છે. શ્રી જિનશાસન જેવી મહાન વ્યવસ્થા મળી છે...ખરેખર મહાન પુણ્યના ઉદયનું જ આ પરિણામ સમજયા પછી પાપમાર્ગ તરફ લઈ જતા આકર્ષણથી સહુએ સાવધ રહેવું જોઈએ. આ સાવધતાનું જ બીજુ નામ જાગરણ છે.... ગ છે. દર્શન છે.” ત્યારપછી બે પળ મસ્તક નમાવીને સ્થિરભાવે ખાટલામાં પડેલા ભાવડ સામે જોઈને કહ્યું: “આપ સહુ એક વાત હૈયામાં સાચવી રાખજો. ધર્મને જે ભાગ્યશાળી પ્રાણ સાથે ઝકડી રાખે છે...અનાસક્ત ભાવે...શ્રદ્ધાપૂર્વક અને સ્થિર મનથી જે ભાગ્યવંત ધર્મનું શરણ સ્વિકારે છે તેને ગમે તે પાપોદય પણ વિચલિત બનાવી શક્તો નથી...કારણ કે ધર્મ પતે તેનું રક્ષણ કરતો હોય છે. આટલું કહીને યતિદાદાએ બે હાથ ઉંચા કરી સહુને ધર્મલાભ આપ્યા. ત્યાર પછી ભાવડ સામે જોઈને કહ્યું : “ભાવડ, સ્થિર મનથી ધર્મને વળગી લેઓએ યતિદાદાને જયનાદ પિકા. યતિદાદા પોતાના બંને શિષ્યો સાથે વલભીપુરના માર્ગે ચાલતા થયા. શિવુદાદા આશ્ચર્યચક્તિ થઈને યતિદાદા તરફ જોઈ રહ્યા હતા. યતિદાદા દષ્ટિમર્યાદાથી દૂર થયા ત્યારે કેટલાક Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ભાવડ ગ્રાહ શ્રાવકા ભાવડશેઠના ખાટલા પાસે આવ્યાને આ શુ થયુ છે? કેમ બન્યુ ? વગેરે પ્રશ્નો પૂછવા માંડયા. શિવુદાદાએ સહુને ઉત્તર આપ્યા. લેાકેા યતિદાદાના ગુણગાન ગાતા અને ભાવડના કવિપાક ની ચર્ચા કરતા કરતા ગામ તરફે જવા માંડયા. ભાવડશેઠના ખાટલા પણ શિવુદાદાએ ઉપડાવ્યા અને સહુએ ઘર તરફ પ્રયાણ કર્યું. દિવસેા તા દુઃખનાંય જતા હાય છે ને સુખનાંય ભાગતા હાય છે...જેના હૈયામાં ધૈયને! અભાવ હાય તેને દુઃખનાં દિવસે લાંખા લાગે છે અને જે લેાકેા સુખમાં વિભાર બની ગયા હોય તેને સુખમાં દિવસેા ઘણાં ટૂંકા થઈ પડે છે. ધૈર્ય પૂર્ણાંક ક રાજાના પ્રભાવને સહી રહેલા ભાવડ અને ભાગ્યવતી આટઆટલા પિરતાપ વચ્ચે પણ જાણ્યે કશુ' બનતુ' નથી એવા સ્થિર, પ્રસન્ન અને સ'તાષી રહેતા. શિવુદાદાના ઉપચાર ભારે કામયાબ બની રહ્યો હતે... હવે તે માત્ર સાત દિવસ પછી પાટા કાઢી નાખવાના હતા ભાવડરોડને મળેલી ખાટલારૂપી ખ'દિઅવસ્થા દૂર થવાની હતી. પણ તેને પાટે છૂટે તે પહેલાં જ ધર્મદાસ સાગરની મુસાફરી કરીને હેમખેમ પાઠે આવી ગર્ચા. પાછા વળતાં તેને પણ એક વિપત્તિ નડી હતી અને સુવણ થી ભરેલુ' એક વહાણ ડૂબી ગયુ` હતુ`... પણ ધમ દાસને આ નુકસાનની ખાસ ચિંતા ન થઇ....સારા નસીબે તે વહાણુના સઘળા Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ મિત્ર-મિલન ! ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા અને પિતે સારું કમાર્યો હતો. થોડી કમાઈ સાગરનાં તળિયે બેઠી..એના શોક શું કરો ? કાંપિયપુરમાં આવ્યા પછી સામૈયામાં ભાવિડને આવેલે ન જોતાં તેણે પિતાના સ્થાનિક મુનિમને પૂછયું, સ્થાનિક મુનિએ ટૂંકમાં ભાવડશેઠના પલટાયેલા સંગેની વાત કહી. આ વાત સાંભળીને ધર્મદાસનું હદય ભારે વ્યથિત બની ગયું. લોકોએ ઘણું જ ઉત્સાહપૂર્વક નગરશેઠ ધર્મદાસનું સ્વાગત કર્યું.. ભવન પર આવ્યા પછી પણ ધર્મદાસના ચિત્તને મિત્રની ચિંતા રહ્યા જ કરી. નગરીના શેઠીયાએ વગેરે મળવા આવ્યા કરતા હોવાથી ધર્મદાસ નિવૃત્ત થઈ શકશે નહિ. પરંતુ તેણે પોતાના એક મિત્ર પાસેથી ભાવડ અંગેની સમગ્ર માહિતી પ્રાપ્ત કરી. ભાવડે સહનું દેણું કેડીએ કેડી ચૂકવી દીધાની, ઘરબાર,દરદાગીને સઘળું વેંચી નાખ્યાની, કાપડની ફેરીની, પગ ભાંગ્યાની અને અત્યારે પથારીવશ હેવાની સઘળી વાત સાંભળી. આ વાત એ તેના હૃદયને ખૂબ જ લેવી નાખ્યું. જ્યારે મળવા આવનારા વિદાય થયા ત્યારે રાત્રિને બીજો પ્રહર પુરે થવા આવ્યો હતે. સહુના ગયા પછી તેણે પોતાના નાનાભાઈને પૂછયું : કીતિ, તું ભાવડશેઠને ત્યાં કેટલીવાર ગયે હતો ?” મેટાભાઈ મને જવાનું ઘણું મન હતું પણ એના મનને દુઃખ થાય એઅ ધારીને ગચો જ નથી.” Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ભવડ શાહ : “કીતિ, તું તે જાણે છે કે ભાવડ મારે ખાસ મિત્ર છે.એની મુશ્કેલી વખતે તું ન ગો એ બરાબર ન કહેવાય. સુખમાં સાથે બેસી મેજ ઉડાવીએ અને દુઃખમાં પડખે પણ ન ઊભા રહીએ તે આપણું માટે શેભાસ્પદ ન ગણાય.” મેટાભાઈ ભાવડશેઠ ભારે અટકી અને અણનમ રહ્યા છે. તેમણે કદી કોઈ પાસે હાથ લાંબો કર્યો નથી... ઉધાર પણ માગ્યું નથી. પ્રારંભમાં મેં આપણા મુનિમ મારફત જોઈએ તેટલે માલ લઈ જવાનું કહેવરાવ્યું હતું. પણ ભાવડશેઠે પોતાને કઈ વસ્તુની જરૂર નથી. એમ જણાવેલ “સાચે મરદ! ભલે એને ગરીબાઈ આવી પણ આબરૂને આંચ આવવા નથી દીધી....એટલું જ નહિ પણ કોઈને હાથ માથા પર નથી મૂકવા દીધા. હું એના સ્વભાવને બરાબર જાણું છું....આમ છતાં તું કર્તવ્ય બજાવી શક્ય નથી એ એક હકીકત છે.” કીતિ ધરતી સામે જોઈને બેસી રહ્યો. ધર્મદાસ નગરીમાં આવી ગયાના સમાચાર ભાવડને પણ મળી ગયા હતા. તે પણ તેની સ્થિતિ જાણવા આતુર હતે... પણ શું થાય? પિતે અત્યારે અપંગ હતું, લાચાર હતે ! - ધર્મદાસને મિત્રની ચિંતામાં આખી રાત નિદ્રા જ ન આવી...પિતાની પત્ની સાથે પ્રસન્ન મનથી વાતો પણ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ મિત્રમિલન ! ન કરી શકે. બંધ કરીને એમને એમ શય્યામાં પડયે રહ્યો. સવારે પ્રાતઃકાર્ચ પતાવી, સ્નાન પૂજાથી નિવૃત્ત થઈ, ધર્મદાસ એકલે બહાર નીકળી ગયે. ચાલતાં ચાલતાં ભાવડની હવેલી દેખાણું અને તેનું હૃદય રડી ઉઠયું. એક દિવસ આ હવેલીમાં સે જેટલી ગાયે રહેતી, ઉત્તમ પ્રકારના અશ્વો રહેતા દાસદાસીઓને એક કાફેલે રહેતા અને મળવા આવનારાઓને તે જાયે કોઈ પાર નહોતો...... આ બધાં કરતાં ભાવડના આંગણેથી કોઈપણ યાચક સંતોષ પામ્યા વગર પાછો જતો નહિં....કોઈ પણ ધર્મના ગામના કે પરગામના ફાળાઓમાં ભાવડનું નામ મોખરે ચમકતું. એક નિવાસ નાખીને ધર્મદાસ આગળ વધ્યું. એક રાહદારીને પૂછીને તેણે ભાવડના રહેણુક અંગે જાણી લીધું...ભાવડ જયાં રહેતો હતો તે શેરીમાં દાખલ થતાં જ ગંગામાને દિકરે સામે મળે અને ધર્મદાસે પૂછયું: “આ શેરીમાં ભાવડશેઠ કયે સ્થળે રહે છે?” “ આ બતાવું...” કહી ગંગામાને દિકરો પાછો વ અને ભાવડની ડેલી પાસે ઊભે રહીને બેઃ “આ ડેલીમાં ભાવડશેઠ રહે છે.” ડિલી ખાલી અટકાવેલી જ હતી. ધક્કો મારતાં ખુલી ગઈ. ભાવડની પત્ની પાણીનું બેડું લઈને ગઈ હતી. ધર્મદાસ અદર ગ...ચારે તરફ ફળીમાં નજર કરી. ચેખાઈ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ભાવડ છે. આંખને ઉડીને વળગે એવી હતી, એક તરફ વાછડી છૂટી ફરતી હતી . સામે નાનું એસરીવાળુ. મકાન હતુ..... ફળીયામાં લીમડાનું કાચા ગારવાળા એટાનું ઝાડ હતું. ધમદાસ શેઠ એસરીના દ્વાર પાસે આવ્યા... ભાવાશેઠને કાઈના આવવાના સચર થયા એટલે તેણે ખાટલામાં પડયા પડયા કહ્યું : કોણ ? ” “ એતે હૈ...!” << “ અરે ધદાસ.. ” સાત વર્ષ પછી પણ ભાવડ. મિત્રને અવાજ પારખી ગર્ચા. ધર્મદાસ અંદર ગયેા. આસરીમાં જ ખાટલા પડયા હતા...તેના પર ભાવડ સૂતા હતા...તેના ચહેરા અતિ હર્ષમય અની ગર્ચા હતા. . ધમદાસ ઘરની સ્થિતિ જોતા જોતા મિત્રના ખાટલા પાસે ગયે.. ભાવડે કહ્યુ' : “ તું આળ્યેા છે એ સમાચાર મને ગઈ કાલે જ મળ્યા હતા....પણ શુ' કરુ ? પગની ઉપાધિ. થઈ છે એટલે કયાંય જઈ શકું એ સ્થિતિ નથી રહી... પણ આમ ઊભો કાં રહ્યો? એસ....આ ચાકળા પર..... પ્રવાસ કેવા ગયેા ? તારી તબિયત તે સારી લાગે છે.... પણ તારા ચહેરા ચિ'તાતુર કેમ જાય છે? ખધા કુશળ છે ને? 7 ધર્મદાસ ચાકળા પર બેસી ગર્ચા અને ધીરગભીર સ્વરે એલ્ચા : “ ભાવડ, અહીં આવીને તારી સઘળી હકિકત. સાંભળી છે, હુ' રાતે જ અહીં' આવવા ઇચ્છતા હતા પણુ. Page #228 -------------------------------------------------------------------------- ________________ મિત્ર-મિલન ! ૨૧૯ મળવા આવનારાઓમાંથી છૂટી જ ન શકચેા. તારા પગને હવે કેમ છે? "" “ શિવુદાદાના ઉપચાર ચાલે છે. હવે ઘણું સારુ' છે. પરમ દિવસે પાટા કાઢી નાખશે ને મને ચાલતા કરશે. પણ હુ' તારી વાત સાંભળવા આતુર છુ'.” ભાવડ એકાણીના ટેકે જરા બેઠા થઈ ગયા. ધમ દાસે ઊઠીને નીચે પડેલા તકીયા ગાઢવી દેતાં કહ્યું: “મારા પ્રવાસ તા ઘણા જ સારે। નીવડચેા. તારા જેવા મિત્રના આશિર્વાદથી બધા કુશળ છે.” ભાવડે ધદાસના હાથ પકડીને કથ્રુ : “ તે પછી મને તારા ચહેરા પર ચિ'તા કેમ દેખાય છે ? ” “ તારા વિચારોથી જ મને આખી રાત નિદ્રા નહાતી આવી. મે' સાંભળ્યું છે કે તુ' પગે ચાલીને કાપડની ફેરી કરે છે.” “ હા....દેણામાંથી તે પુરેપુરા મુક્ત થઈ ગયેા છુ.... પણ એ પેટના પ્રશ્ન ઉકેલવા માટે તે મારે કઇક કરવુ' જ જોઇ એને ! ફેરીમાં મને કોઇ પ્રકારનું દુઃખ નથી...આરામથી રૈટલે રળી લઉં' છે.'' ધર્માંદાસે કહ્યુ' : “ હવે તે તારા પગ જોખમાઈ ચૂકચેા છે....હવે ફેરી કેવી રીતે થઈ શકશે ? "" શિવુદાદાએ કહ્યુ` છે કે પગ હતા એવા જ થઈ. જશે....પણ હજુ બેએક મહિના મારે આરામ લેવેા પડશે.’ “ તેા પછી એક કામ કરીશ ? ” '' Page #229 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ એક કામ શુ દસ કામ કરીશ. પણ હાલતાચાલતે થાઉં પછી...” ભાવડ, હું અહી નહતો પણ મારી પેઢી તો હતી જ.” વચ્ચે જ ભાવડે કહ્યું: “મિત્ર, તું મને બહુ જ યાદ આવતો હતે. તું હેત તે મને સલાહ પણ મળત. તારી પેઢીએ જઈને શું કરું?” એ બધી ચર્ચા જવા દઈએ. હવે મારું કર્તવ્ય બજાવવાની મને તક આપવા માગે છે કે નહિ ?” ધર્મદાસ, હું તારા અંતરની ભાવના સમજી ગયે છું..પણ આજ સુધી મેં મારી ટેક જાળવી છે તે છેક સુધી જળવાઈ રહે એવી મને પ્રેરણા આપ...” “હું તારે મિત્ર છું...મારા અંગે જ તારી પાયમાલી સરજાણું છે.” ધર્મદાસ, આ તું શું કહે છે? જે કાંઈ બન્યું છે તે મારા જ કઈ પૂર્વકમના રોગે બન્યું છે તું જો મનમાં આ રીતે કપીશ તે મને મોટામાં મોટો અન્યાય કર્યો ગણાશે. તે તે મને ઉત્તમ સલાહ આપી હતી..વ્યવસ્થા પણ સરસ કરી દીધી હતી. પરંતુ મારા પાપોદયને કારણે બન્યું, એમાં તું નિમિત્તરૂપ પણ નથી. નહિં મિત્ર, એવું કલ્પનામાં પણ ન લાવીશ. અને ખરું કહું તો આ સ્થિતિમાં મને કે મારી પત્નીને કોઈ પ્રકારનું દુઃખ નથી. અમારા ધર્મને કદી બાદ નથી આવ્યો...અમારી ધર્મશ્રદ્ધા Page #230 -------------------------------------------------------------------------- ________________ મિત્ર-મિલન! ૨૨૧ કદી ચલિત નથી થઈ..જે પ્રસન્નતા સાત વરસ પહેલાં હતી તે જ પ્રસન્નતા આજ પર્યત જળવાઈ રહી છે.” ભાવડ, હું તને કયા શબ્દોમાં ધન્યવાદ આપું ? પરંતુ આ પણ વેપારીના ધર્મ પ્રમાણે ધંધા માટે લેણદેણ કરવામાં ક દોષ હતો ?” ભાઈ, જ્યારે પાપકર્મને ઉદય થયે હોય ત્યારે માનવીએ જુગારીને દાવ ન ખેલ જોઈએ. અને મારે સ્વભાવ તો તું જાણે છે !” બરાબર છે.....પણ મિત્ર સાથે વહેવાર કરવામાં જુગારીના દાવ જેવું કશું ન હોય !” તું અહીં હતો જ નહિં અને મારે મારી વિપત્તિ સામે ઝઝુમવું હતું. ધર્મદાસ, હું સત્ય કહું છું કે વિપત્તિ પરાજય પામી છે... હુ એ ને એ અણનમ ટકી શકો છું.” બંને મિત્રો વાતોમાં એટલા મગ્ન બની ગયા હતા કે ભાગ્યવતી ઘરમાં આવી તેની પણ કોઈને ખબર ન રહી. ભાગ્યવતી બેડું પાણીયારે મૂકીને ઓરડામાં બેસી ગઈ હતી અને બંને મિત્રોની વાત સાંભળી રહી હતી. “હવે તો હું આવી ગયે છું. તને એક લાખ સુવર્ણ મુદ્રા અંગ ઉધાર આપીશ...તારે ફરીથી તારે વેપાર જમાવવાનો છે...” ભાવડે ધર્મદાસનો હાથ દબાવતાં કહ્યું : “નહિં મિત્ર, મૈત્રિ વચ્ચે લેણદેણ ન જ હોવી જોઈએ. આ મારી દઢ માન્યતા છે.” Page #231 -------------------------------------------------------------------------- ________________ ભાવડ ગ્રાહ “ તારી તા ઘણી માન્યતાઓ છે..પણ કાક વાર મિત્રની માન્યતા ખાતર પણ નમતુ' જોખવુ* પડે...” *૨૨ tr ભાવડે આછા હાસ્ય સહિત કહ્યું: “ હમણાં આ પ્રશ્ન તારા મનમાં સાચવી રાખજે....હું જરા હરતા ફરતા થા, પછી મારે શું કરવુ‘? એ અંગે હુ' તારી સલાહ વગર એક કન્નુમ પણ નહિ માંડું....અરે, ભાગુ, આવી ગઈ લાગે છે.... ભાગુ, મારા મિત્ર સાત સાત વર્ષના પ્રવાસેથી પાછે આવ્યે છે...મારુ' ને મારા મિત્રનુ મેઢુ મીઠુ કરાવ....ધનાં છે છાલીયાં પણ લઈ આવ.” ધર્મદાસ ચાકળા પર બેસી ગર્ચા. ભાગ્યવતી ધ દાસની લાજ કાઢતી હતી એટલે રસડામાં ગઈ. * Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૭ હાટડી માંડી! આજ શિવદાદા ભાવડનો પાટો કાઢી નાખવાના હતા. તેઓ દિવસના પ્રથમ પ્રહર પછી આવવાના હતા. નારાયણ, તેની પત્ની, ધર્મદાસ, ગંગામા અને તેને દીકરો આવી પહોંચ્યાં હતાં. ધર્મદાસના કારણે ભાગ્યવતી અને દમયંતી અંદર એારડામાં બેઠાં હતાં. યથા સમયે શિવુદાદા આવી પહોંચ્યા. સહુએ ઊભા થઈને પ્રણામ કર્યા. ધર્મદાસને જોતાં જ શિવદાદા બોલી ઉઠયાઃ “કેણ નગરશેઠ ? લાંબો પ્રવાસ ખેડીને હેમખેમ આવી ગયાના સમાચાર મેં સાંભળ્યા હતા. બધા કુશળ - છે ને ?” હા દાદા, મારા મિત્રને કેમ છે?” “એનું બધું દુઃખ પતી ગયું. ધમી માણસને જ કસોટીએ ચડવું પડે છે. બીજા હરેરી જાય ને ધમી પાર ઉતરે. ભાવડશેઠ માથે બેઠેલી સાડાસાતી પનોતીનો હવે અંત આવી ગયે...એના પગ ઉપરને છેલ્લે ઘા હતો. પણ ધમે ભાવડશેઠને બચાવી લીધા.” કહી શિવુદાદા ભાવડના ખાટલા પર બેઠા અને ભાવડ સામે જોઈને લ્યાઃ “શેઠીયા, ઘરમાં ખાટ નખાય એવું છે કે નહિ?” Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ભાવડ સા “ આસરીમાં એ કડાં તેા છે...ખાત નારાયણે કહ્યું : કેમ યાદ આવી દાદા ? ” re આટલા ફ્રી પગ સીધા રાખવા પડશેા છે એટલે હવે ખાટે બેઠાં બેઠાં વ્યાયામ કરવા પડશે.” શિવુદાદાએ કહ્યું ધમ દાસે નાટ તરફ જોઈ ને કહ્યુ : નાટતા મજભુત છે...ખાટ માંથી શકાશે.” (6 “ તા હમણા જ ખાંધીએ એટલે હુ' એને બેસવાની રીત શીખવી દઉં." ઘરમાં ખાટ કે સાંકળ કશું હતુ જ નહિ. હતી ત્યારે સાનાની સાંકળ ઝૂલતી નકસીદ્વાર ખાટ હતી... ભાવડે કહ્યું : “ દાદા, ખાઃ કે સાંકળુ' કાંઇ નથી...ને એની કે જરૂરે ય નહિ પડે.” ધમ દાસે તરત ઊભા થઇ ને કહ્યું : “મારે ઘેર ત્રણ ચાર ખાટ છે...હું હમણા જ એક ખાટ લઇને આવુ છુ.” તરત ગ’ગામાના દીકરાએ કહ્યુ* : “ શેઠજી, તમે દાખડા કરેામાં . મારા ઘરમાં લાઢાના સળીયાવાળી નાની ખાટ છે ને આ આસરીમાં ખરાખર થઈ જશે....હું લઈ આવું છું” કાઈના ઉત્તરની રાહ જોયા વગર ગ ગામાના દિકરા ચાલતા જ થઈ ગયેા. શિવુદાદાએ ભાવડને પાટા છેડવા માંડયેા. ભાગ્યવતી લાજ કાઢીને ગરમ પાણીની તપેલી ને પીજેલુ રૂ મૂકી ગઈ....એક અગલૂછણુ મૂકી ગઈ. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ હાટડી માંડી ! ધર્મદાસનું મન ભારે દુઃખ અનુભવી રહ્યું હતું... ભાગ્યવતીના હાથમાં એક દિવસે હીરામેતીના કંકણ રણઝણતાં હતાં...આજ સાદા કાચનાં કંકણ છે! આ દશ્ય ધર્મદાસ માટે અસહ્ય થઈ પડયું, તેના મનમાં થયું...ભાગ્યવતી માટે થોડા અલંકારો મેકલી આપું...પણ ભાવડ કદી સ્વીકારે નહિ...શું કરવું? શિવુદાદાએ પાટો ડી ના ને ફણાથી છેક ઢીંચણ સુધીનો પગ ગરમ જળ વળે બરાબર ઘસીને લૂછી નાખે. ત્યાર પછી પગના ફણાની બરાબર તપાસ કરીને કહ્યું ભાવડ, મેં ધાર્યું હતું તે કરતાં પણ ઘણું વધારે સારું છે. હવે મારો હાથ પકડીને ઊભા થવાનું છે.” તૈયાર છું દાદા....” શિવુદાદાએ ભાવડને ખાટલામાંથી ઊભો કર્યો. ભાવડ બોલ્યાઃ ફણ પર ભાર મૂકું?” હા. હવે કાંઈ લે નથી. પણ તારે ઢીંચણ ને ત્યાં ઝકડાયેલી ગ જરા દુખે તે ચિંતા કરીશ નહિં.... એને ઉપાય હું લેતે આ છું.” શિવુદાદાએ કહ્યું. ચારપાંચ કદમ ચલાવીને શિવુદાદાએ પૂછયું: “ઢીંચસુરગ ખેચાય છે ને ? “હા...” હવે ખાટલે બેસી જા...સૂઈ રહેવાની જરૂર નથી.” કહી પિતાના ખલતામાંથી તેલને એક શીશ બહાર કાઢો. અને શીશામાંથી થોડું તેલ એક વાડકીમાં કાઢીને છેક ભા. ૧૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ભાવ શાહ '' ફણાથી ઢીંચણ સુધી હળવે હાથે માલીસ કર્યુ. ધર્મદાસે કહ્યું : “ શિવુદાદા, તમને યાદ આવે છે... એળકામળે રમતાં મારા હાથ ભાંગી ગયા હતા ને આપે સરખા કર્યાં હતા....” “ બરાબર યાદ આવે છે...ઇ કેમ ભૂલાય ? ” માલીશ કરતાં કરતાં શિવુદાદાએ કહ્યું. ગંગામાના દીકરા ખાટ ને સળીયા લઇ ને આવી ગયા આસરીના વચલા ભાગમાં જ એ કડાં હતાં ત્યાં સળીયા ભરાવીને ખાટ ગેાઠવી દીધી. શિવુદાદાએ ઊભા થઈ ખાટ સળીયા વગેરે જોયુ.... પછી તેના પર બેસીને ખરાબર ખાતરી કરી. ત્યાર પછી ભાવડના ખાટલા પર પડેલી એક ધડકી ઉપાડીને ખાટ પર ચાવડી ગેાઢવી....ગાળ તકીયા એક તરફ રાખ્યા... પછી ભાવડને ખાટ સુધી ચલાવીને ખાટ પર બેસાડયાં. આટલુ* કર્યા પછી શિવુદાદાએ ભાવડના મસ્તક પર હાથ મૂકીને કહ્યું : “ ભાવડ, તને ચાલતાં બે મહિના નહિ' લાગે, પ'દરમા વિસે તું હરતા ફરતા થઈ જઈશ. હવે તારે અહી' જ બેસી રહેવાનુ.....અને ધીરે ધીરે ખાટ હલાવ્યા કરવાની. એથી ઢીંચણની રગ કુણી પડી જશે. સવાર સાંજ આ તેલનું માલીસ હળવા હાથે કરાવવાનુ' ને રાજ બેવાર પગ ગરમ પાણીમાં ઝરવે.” ધર્માંદાસે કહ્યું : “ દાદા, ભાવડને કાંઈ દવા કે 19 એવુ...' Page #236 -------------------------------------------------------------------------- ________________ હાટડી માંડી ! ૨૨૭ “ તમારા ભાઈમધ સાવ નિરાગી છે....! એને દવા દીધી ચે નથી ને લેવાની જરૂરેય નથી. ” ” 66 ભાવડે કહ્યુ' : “ દાદા, નહાવાની છૂટ છે ને ? ” હા....પણ આજ નહિ...કાલ સવારે ગરમ પાણીએ નહાજે. બેચાર વરસાદ થઈ ગયા છે એટલે જરા ટાઢાડા જેવું કહેવાય...તારે દિવસના પ્રથમ પ્રહર પછી નહાવુ, ” એરડામાં બેઠેલી ભાગ્યવતી બધુ' સાંભળી રહી હતી. તેના હ ના પાર નહાતા... પેાતાના સ્વામીને સારું થયાનુ' જોઈને કઈ પત્નીના હૈયામાં હર્ષોં ન પ્રગટે ? “ કયાં ગઈ મારી ગગી ? ” કહેતાં શિવુઢ્ઢાના એરડાના દ્વાર પાસ ગયા. ભાગ્યવતી અને દમયંતી અને બેઠાં હતાં. 'નેએ દાદાને નમન કર્યાં. શિવુદાદાએ કહ્યું:“ દીકરી, તારી ચુ'દડીનુ' સત ગજમનુ' છે... હવે ખાટલા ઉપાડી લેજે ને રાત વેળાએ સૂવાનુ` આરડામાં રાખજે. વરસાદના અગે ટાઢાડુ થઇ જાય છે...ને એસરીમાં સૂઈ રહેવુ' ખરાખર નથી. મે' ભાવડને બધી સૂચના આપી છે....તેલના એક શીશે। મૂકચેા છે. ટેકા વગર ભાવડ ઊભા થાય એટલી કાળજી રાખજે... આવતા અઠવાડિયે હુ' આવીને જોઈ જઈશ. ” શિવુદાદા સહુને રામ રામ કરી એસરીમાં પડેલા પેાતાના થેલા લઈ ને બહાર નીકળ્યા એટલે ધરમદાસ તરત તેની પાછળ ગર્ચા. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ (C ડેલી બહાર ગયા પછી ધરમદાસે કહ્યું : પળ ઊભા રહો.” “ બેલા...” કહીને દાદા ઊભા રહ્યા. ધરમદાસે કહ્યું : “ મારા મિત્રના પગને તે ઘણું સારું લાગે છે.” ભાવડ શાહ દાદા, મે “હા નગરશેઠ, હવે કાઈ પ્રકારના ભય નથી.... વધુમાં વધુ પદર દિવસમાં ભાવડના છૂટથી હરીફરી શકશે.” દાદાએ કહ્યું. '' દાદા, મારા મિત્રની ચિકિત્સા બદલ આટલું સ્વીકારો...” કહી ધરમદાસે દસ સુવર્ણ મુદ્રાએ કાઢીને દાઢા તરફ હાથ લંબાવ્યું. '' શિવુદાદાએ હસીને કહ્યું : “ નગરશેઠ, ભાવડ તે મારા દીકરા છે... મારાથી એક કેાડી સરખીચે લઇ શકાય એમ નથી...આજથી આઠ વરસ પહેલાં મારે માઘ મેળામાં જવાનુ હતુ... છેક તરવેણીના સંગમે, તમે તા જાણે! છે કે બ્રાહ્મણને ને ધનને કોઇઠ્ઠી ભાઈબધી થાય જ નહિ. મારી ઘરવાળું પણ સાથે આવવાની હતી. એ મહિનાના લાંબે પથ હતા.. ભાવડને ખબર પડી ને તેણે મારી એવી સગવડ સાચવી હતી કે હું... જીંદગીભર એને ઉપકાર ભૂલી શકું' એમ નથી. એક ગાડુ' આપ્યું, સાથી આપ્ચા ને મે’ ઘણી ના પાડી તોય એ મહિનાનુ' સીધુ' આપ્યું સાથે એકસે એક સુવર્ણ મુદ્રાએ આપી.શેઠજી, આવા માનવી માટે મરવું પડે તાય એના ગણના બદલેા ન વાળી શકાય. હવે તમે જ કહેા... મારા હાથ કેવી રીતે કાળા કરુ ? ” 77 . Page #238 -------------------------------------------------------------------------- ________________ હાટડી માંડી ! ૨૨ ધરમદાસ અવાક્ થઇ ગર્ચા. દાદા આશિર્વાદ આપીને ચાલતા થયા. ધરમદાસના મનમાં થયું, ભાવડે આ રીતે પુષ્કળ ગુપ્તદાન આપ્યુ છે...આવા પુણ્યશાળી માનવી માથે આવુ' સ'કટ કેમ આવ્યું હશે ? આમ વિચાર કરતે કરતેા ધરમદાસ પુનઃ ભાવડની આસરીમાં આવ્યેા. ભાજનના સમય થઈ ગયા હેાવાથી નારાયણ, ભ્રમચંતી, ગંગામા વગેરે વિદાય થયાં. ધરમદાસે સ્નેહભરી નજરે ભાવડ સામે જોતાં કહ્યુ‘: ભાવડ, મારી એક વાત માનીશ ? ” “ ભાઈ, તારી વાત નહિ... માનુ તે હુ· કોની માનીશ ? ખરેખર, હું તારી જ વાટ જોતા હતા તું પરદેશથી આવી ગયા એટલે મને બધુ' મળી ગયુ...બેલ, કઈ વાત માનવાનુ` કહે છે ? ” ' “ મારી બેનના હાથમાં માત્ર કાચના કકણુ છે... જો જોઈને મને ભારે દુઃખ થયું હતુ.....હું ઘેાડા અલંકારે મેકલી આપુ છું.હું' ને તારી ભાભી આજ રાતે આમેય આવવાનાં છીએ.” '' ભાવડ હસી પડચા ને હસતાં હસતાં એન્ગ્રી : “ ધરમદાસ, તુ' મનમાં કોઈ પ્રકારનુ' દુઃખ અનુભવીશ નહિ' જેને દુઃખ થયુ' જોઇએ તેને તે કાચની ચુડીએ રત્ન ક'કણુ જેવી લાગે છે. હું તને એક વાત કરુ`...ચેાડા સમય પહેલાં મે બે સેનાની ચુડીએ કરાવવાનું કહ્યું...તરત એટલી : “ના, Page #239 -------------------------------------------------------------------------- ________________ લાવડ શાહ ૨૩૦ એવુ‘ કશુ‘ કરવુ' નથી, મારે કાંઇ કાઈ ને મારા હાથ નથી દેખાડવા...તમને જો સેાના વગરના હાથ ન ગમતા હાય તા કરે....” આ જવાબ મળ્યા પછી હુ' તે! સાવ ગ્રુપ જ થઈ ગયા. તું જ કહે હુ' તારી વાત માતુ` કે નહિ? ” ધરમદાસ ભાવડના તેજસ્વી વદન સામે જોઈ રહ્યો. ભાવડે કહ્યું : “ જમવાનુ` તૈયાર છે...અરે, ભાગુ, એ ભાણા તૈયાર કર...” ፡፡ બેચાર વચ્ચે જ ધરમદાસ એલી ઉઠચેા : આજ નહિ... આજ મારે નગીનકાકાને ત્યાં જમવા જવાનુ છે... દી પછી અમે અને તારે ત્યાં જમવા આવશું.” સારું....હું તને યાદ કરીશ... આજ રાતે તે તમે અ'ને આવવાનાં છેાને ? ” 66 “ હા....” 66 પણ વરસાદ હાય તેા હેરાન થવા ન આવતા.... મને લાગે છે કે સાંજથી વરસાદ શરૂ થઈ જશે.” “ઈ ફિકર મારે કરવાની છે.” કહી ધમ દાસ હસતા હસતે ઊભા થયે અને વિદાય થયેા. • ભાવડની વાત સાચી પડી. સાંજ પડતાં પડતાં તે અષાઢી આભ ફાટી પડયાં....ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડવા શરૂ થઈ ગયા. ભાગ્યવતીએ એારડામા સ્વામીના ખાટલા બિછાવીને પથારી તૈયાર કરી.ત્યાર પછી ભાવડને ટેકો આપીને સ’ભાળ Page #240 -------------------------------------------------------------------------- ________________ હાટડી માંડી ! ૨૩૧ tr પૂર્ણાંક એરડામાં લઈ ગઈ. ખાટલા પર સરખી રીતે એસાડતાં તે ખેલી : “ઢી'ચણુની રગ દુઃખતી લાગે છે!” “ હા....પણ મને લાગે છે કે એકાદ અઠવાડિયામાં જ હું' મારી મેળે હરી ફરી શકીશ.” એરડામાં ને આસરીમાં એક નાના દીયેા ટમટમતા હતા. ભાગ્યવતીએ કહ્યુ' : “ હવે હુ' ડામવાસણનું પતાવીને આવુ` છુ'' ઃઃ ગાય તા એક ઢાળીયામાં જ છે ને ? ” . “ હા....ઘાસ સારી રીતે નીયુ છે એટલે રાતના જવુ' નહિ પડે.'' કહી ભાગ્યવતી ડામવાસણ ઉટકવા રસેશડામાં ગઈ. વરસાદ ખરાખર મ'ડાઇ ગયેા હતેા. રૂપ એવુ' હતુ` કે કદાચ આખી રાત વરસે....ફળીમાં જઇને વાસણ માંજી શકાય તેમ ન હેાવાથી ભાગ્યવતીએ રસેાડામાં બેસીને જ માં વાસણ કેરાં ઉટકી નાંખ્યાં. ઉટકેલાં વાસણ સરખાં કરી, રસાડામાં પેાતુ' ફેરવી વાળ્યુ' ત્યારપછી પાણીયારાને સરખુ' કરી એક કાથળા મેાસલા માફક આઢીને ભાગ્યવતીએ કહ્યું : “ નગરશેઠ ને તમારાં ભાભી આવા વરસાદમાં તે નહિ' જ આવી શકે...હુ' ડેલી અંધ કરીને આવુ છુ..” ભાવડ મનમાં નવકારમ ́ત્રની માળા ફેરવી રહ્યો હત એટલે કશુ ખેલ્યું। નહિ.... ભાગ્યવતી ડેલી ખધ કરવા ગઈ. ત્યારપછી તેણે ઓસરીની જાળી પણ અધ કરી ીધી અને વસ્ત્રો બદલાવી પડખેના ઓરડામાં પ્રતિક્રમણ કરવા બેસી ગઈ. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ભાવડ શાહ ભાવડને પણ પ્રતિકમણ કરવાની તીવ્ર ઈચ્છા હતી.... પરંતુ આવતી કાલે નાહીને શુદ્ધ થયા પછી જ ધમક્રિયા કરવાને મનથી નિર્ણય કર્યો. વળતી જ પળે મનમાં થયું..... પણ પલાંઠી નહિં વળી શકે. કંઈ હરકત નહિં પગ લાંબે રાખીશ. ભાગ્યવતી પ્રતિક્રમણ કરીને એારડામાં આવી. ભાવડે કહ્યું: “ભાગુ, આવતી કાલથી હું પણ પ્રતિક્રમણ કરીશ.” તમે નીચે બેસી શકશે ??? “હા.. પગ લાંબે રાખીને બેસવું પડશે. તું મને એકવાર નીચે બેસાડી દેજે પછી હરકત નહિં આવે.” “ કહે તે કાલ સવારે દાદાને પૂછી આવું.” એમાં પૂછવાની કંઈ જરૂર નથી.” સારુ કાલની વાત કાલે.. હવે હું તમારા પગે તેલનું માલીસ કરી દઉં.' ભાવડ કશુ બે નહિ. પત્નીના ઉજવળ સુંદર વદન સામે જોઈ રહ્યો. ભાગ્યવતીએ એક વાટકીમાં દાદાએ આપેલું તેલ કાઢયું અને સ્વામીના પગના ઢીચણથી પંજા સુધી હળવે હાથે માલિસ કરવા બેસી ગઈ. ભાવડે કહ્યું : “ભાગુ, ધરમદાસે મને ભારે ધમસંકટમાં મૂકી દીધું છે.” “કેમ ?” હું જરા હરતાફરતે થાઉં ત્યારે તે મને બંધ કરાવવા માગે છે. તેણે મને એક લાખ મુદ્રાઓ વગર વ્યાજે આપવાનું કહ્યું હતું.” Page #242 -------------------------------------------------------------------------- ________________ હાટડી માંડી ! (6 તમે શુ' જવામ આવ્ચે ? ” મૈત્રી વચ્ચે લેણા દેણાના સબંધ ન હાય તે શ્રેષ્ઠ છે એમ કહીને મે' વાત જરા ઢેલી છે....પણ એ મને છેડશે નહિ. ” “એક વાત તે ચેાકકસ છે કે ફેરીમાં પેટપુરતુ પ્રાપ્ત થાય પણ સ્થિતિ ન પલટાવી શકાય... અને વેપાર ખેડવામાં બુદ્ધિ અને ધન અને જોઇએ, બુદ્ધિ તા જળવાઈ રહી છે... પણ ધન આપણી પાસે નથી, મધ્યમ માર્ગ તે એ છે કે ધર્માંદાસને દુ:ખ ન થાય અને આપણે માથે માટે બેજાન આવી પડે એ રીતે કઈક થાય તેા આનાકાની ન કરવી. આમેય હવે આપ ફેરી કરવા જઈ શકશે નહિ.....કદાચ તમારા મિત્ર તમને જવા દેશે...પણ હવે હુ' જવા નહિં દઉ'. એટલે નાના સરખા ધધા શરૂ થાય તે એમાં કંઈ માનહાની જેવુ' નહિ' ગણાય. "7 ખરાખર છે...એવુ' જ કાક વિચારીશ...” ' 66 ભાવડે કહ્યું. તેલનુ' માલીસ થઈ ગયુ હતુ. ભાગ્યવતી હાથ ધેાવા ઊભી થઈ. વર્ષોઢની ગ’ભીરતા જરાય આછી નહાતી થઈ. સારા નશીએ મકાનમાં કાંય ચુવાક નહાતા થતે એટલે અને નીરાંતે સૂઈ શકતાં હતાં. ૨૩૩ જ્યાં વાત વાતમાં વરસે વીતી જતાં હાય છે ત્યાં દિવસ રાતની શી ગણત્રી ! Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ભાવડ શાહ આઠમે દિવસે શિવુદાદાએ ટેકા વગર ચાલવાની છૂટ આપી; અને તેરમે દિવસે ભાવડ શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરવા જઈ શકયે. ધરમદાસ અને તેની પત્ની બે વાર ભજન કરી ગયાં હતાં. અને વીસમે દિવસે ધરમદાસે ભાવડને કહ્યું: ભાવડ, હવે તુ છૂટથી હરીફરી શકે છે. આજ હું નક્કી કર્યા વગર અહીંથી ઊઠવાનો નથી. ” ભાવડે હસીને કહ્યું: “મેં આ પ્રશ્ન પહેલેથી જ નક્કી કરી લીધું છે. ધર્મદાસ, તારી લાગણી કરતાં એક કરોડ સેનામહેરની કઈ કિંમત નથી, છતાં હું તારી ભાવનાનું અપમાન નહિ કરું.” “તો આવતી કાલે એક સારી એવી દુકાનનું નકકી કરી નાખું છું. ” એમ નહિ. ” છે તે ! ” જે.....તારી મારા પ્રત્યે અપાર લાગણી છે એ હું ગર્વ પૂર્વક સ્વીકારું છું.....પણ ભાઈ બહુ મટે વેપાર હમણાં મારે ખેડવો નથી. તું મને માત્ર સે સુવર્ણમુદ્રાઓ આપજે....હું નાની હાટડી માંડવા ઈચ્છું છું.” નાની હાટડી ?” “કેમ, એમાં કંઈ દેષ છે ?” “દોષ તો નથી. પણ હું દસબાર પેઢીએ ચલાવું લાખનો વેપાર ખેડું ને તું નાની હાટડી માંડે?” આશ્ચર્ય ભર્યા સ્વરે ધર્મદાસે કહ્યું. Page #244 -------------------------------------------------------------------------- ________________ હાટડી માંડી ! ૨૩૫ “ એમાં તારે શરમાવવાની શી જરૂર ? શુ' કાઈને ગરીખ મિત્રો નહિ' હાય ? ધર્મીદાસ, ગરીબી કે અમીરી એતે કની એક લીલા જ છે. આ લીલાને કાઈ નિવારી શકયુ· નથી તું કાઈ વાતને સકેાચ ન રાખીશ. ” ધદાસે આ અંગે ઘણી દલિલ કરી, ઘણી વિનતિ કરી પરંતુ, ભાવડ હાટડીથી આગળ ન વચ્ચેા...છેવટે મિત્રના અત્યાગ્રહને માન આપવા ખાતર તેણે પાંચસે સુવણ મુદ્દાઓ લેવાનું સ્વીકાર્યું ધર્મદાસે મનમાં વિચાર્યું, ભલે અત્યારે નાની હાટડી માંડે ..ચાર છ મહિના પછી હાટડીમાંથી મેટી પેઢી સરજાવી શકાશે. શ્રાવણ શુદિ તેરસના શુભ દિવસે ભાવડ શેઠે બજારમાં એક નાની હાટડીનું મુરત કર્યું. અને દિવાળી આવતાં તે નાની હાટડી ગ્રાહકે માટે આશિર્વાદરૂપ થઈ પડી. ભાવડના વ્યાપાર અ'ગેનાં સૂત્રો એવાંને એવાં જ રહ્યાં હતાં...કાઇને એછુ. આવુ નહિ...ભેળસેળ કરવી નહિ' અને સત્તર આનીથી વધારે નફા લેવા નહિ. ભાવડે એક વાર્ણેાતર પણ રાખી લીધેા હતેા, કારણ કે તેણે કરિયાણાના પરચુરણુ વેપાર શરૂ કર્યો હતા. રાઘવ વર્ષા હેાવા છતાં નિયમિત આવતા...અને હાટડીના સુરત પ્રસંગે તે। તે ખાસ આન્યા હતા. તેનુ' મન ભાવડ શેઠની નાની હાટડી જોઈ ને પણ નાચી ઊઠયુ` હતુ`. Page #245 -------------------------------------------------------------------------- ________________ લીં ! કાતિક મહિનેા બેસી ગયા. યતિદાદાની સૂચના ભાવડ ભૂલ્યેા નહાતા. તે પેાતાની હાટડીએ બેસતા પણ કાઇ પરદેશી ઘોડી વેચવા આવ્ચે છે કે નહિ તેની તે ખરાખર ખ૨ રાખતા. ૧૮ જ્ઞાનપ’ચમી આવી ગઈ. ભાવડના મનમાં હતું કે કાર્તિક શુઢી પૂનમ પહેલાં ઘેાડી મળી જાય તે પાતે પત્નીને લઈ ને વલ્લભીપર યતિદાદાના દર્શને જઈ આવે. સાથે સાથે તેણે એ પણ નિશ્ચય કરી લીધે હતા કે કાર્તિક શુદ અગિયારસ સુધીમાં ઘોડી વેચનાર ન આવે તેા પાછલી રાતે વલ્લભીપુર તરફ નોકળી જવું'. પણ કાર્તિક શુદિ છઠ્ઠના દિવસે જ એક પરદેશી ગામની ધર્મશાળામાં આવ્યા અને પેાતાની ઘોડી વેચવા માટે મુખ્ય બજારના ચેાકમાં ઘોડી લઈને ઊભો રહ્યો. ભાવડ પેાતાની હાટડીએ બેઠા હતા. ચાક દૂર હતા એટલે તે તરફ કશુ જોઇ શકાતુ નહતુ.. ઘોડી ઘણી સુંદર હતી, દેખાવડી હતી....લેાકેા એની કિંમત પૂછતા ત્યારે પરદેશી કહેતા કે “આ ઘોડી Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ લખી! જાતવાન છે...વળી સગર્ભા પણ છે જેને જોઈતી હોય તે સે સુવર્ણમુદ્રાઓ આપીને લઈ જઈ શકે છે.” સે સુવર્ણ મુદ્રાઓ ! સાંભળીને નાકનું ટેરવું ચડાવતા. ઘડીની કિંમત એક સુવર્ણમુદ્રા હોય આ વધારે રૂપાળી છે તે બે સુવર્ણ મુદ્રા માગે. પણ સે સુવર્ણ મુદ્રામાં તે આવી પચાસ ઘડીએ મળે! લેક પરદેશીને પાગલ માની ઠઠ્ઠા કરી લેતા... પણ પરદેશી શાંત ભાવે જ ઊભો રહ્યો હતો. એક નાગરિકે કહ્યું : “શું આ ઘોડી એની લાદમાં સુવર્ણ તે નથી આપતીને ? ” એમ હોય તો હું વેંચું શા માટે ? ” તો પછી એની કિંમત કંઈક વ્યાજબી કહેને ! સો મુદ્રામાં તો આવી પચાસ ઘડીએ આવે !” એક નાગરિકે કહ્યું. બાપુ, હું કયાં કઈને ગળે પડું છું ! જેને લેવી હોય તે સે મુદ્રા આપીને લઈ શકે છે... “ભાઈ તું આઠ દિવસ ઊભે રહીશ તોય તારી ઘડી નહિં વેંચાય...” નહિં વેંચાય તો હું ચાલ્યો જઈશ. જાતવાન અશ્વોને જે જાણકાર હશે તે જરૂર આ ઘેાડી ખરીદી લેશે.” કેઈ પરદેશીની હાંસી કરતાં, કેઈ પરદેશીને પાગલ માનતા તો કોઈ વળી ઉલ્લુને સરદાર સમજતા. મધ્યાન્હ સમયે ભાવડની દુકાને એક ગ્રાહક કંઈક. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ભાવડ શાહ લેવા આવ્યો. ભાવડ તેના માલનું પડીકું વાળવા માંડે ત્યારે તે ગ્રાહકે કહ્યું: “ભાવડશેઠ, શું કળજગ આવ્યે છે!” “કેમ ભાઈ..મારા માલમાં..” તમારા માલની વાત નથી કરતો. આ મોટી બજારના ચોકમાં કેક પરદેશી ઘેાડી વેચવા આવે છે... ઘડીની કિંમત એની સાત પેઢીની જણાવે છે.” શું કોઈ પરદેશી છે?” હા, હું એ રસ્તેથી અહી આવ્યું. લેકોનું ટોળું ભેગું થયું છે ને બિચારાની મશ્કરી કરે છે.” ભાવડે પડીકું આપી દીધું..અને વાણેતરને થડે બેસવાનું કહી તે ઊભે થશે. યતિદાદાએ કહેલી ભવિષ્યવાણી સાચી પડી હતી.તે ખેસ વીટી, પાઘડી સરખી કરી, કાંટારખા ધારણ કરીને મોટી બજારનાં એક તરફ ગયે. ચેક પાસે જતાં જ તે જોઈ શકશે કે લેકે ટેળે વળીને ઊભા છે. ટેળાની વચ્ચે ઘડીની લગામ પકડીને એક પરદેશી ઊભે છે. ભાવડ ટેળા પાસે ગયો. ભાવડને જોતાં જ એક ટીખળી બોલી ઊઠ: “અલ્યા પરદેશી, અમારા ગામના અશ્વ પરિક્ષક ભાવડ શેઠ આવી ગયા છે. હવે તને માગ્યું મૂલ્ય મળશે.” ભાવઠશેઠની ગરીબાઈ પર વ્યંગ કરવાના ઈરાદે એક બીજે વેપારી બેલી ઊઠો: “પધારો ભાવડશેઠ પધારે... આ બિચારે કયારને ઘોડી વેચવા ઊભે છે પણ કોઈ ગ્રાહક મળતો નથી.” Page #248 -------------------------------------------------------------------------- ________________ લખી ! ૨૩ ભાવડ ટેળા વચ્ચેથી ઘોડી પાસે ગ.પહેલી જ નજરે તે પારખી શક કે લાખ ઘેડાં હોય ત્યારે આવું એક રત્ન મળી શકે છે. તેણે ઘોડીનાં લક્ષણે તપાસવા માંડયાં. પરદેશીએ કહ્યું: “શેઠ, આવી સુંદર, શુભ લક્ષણવાળી અને સાબુત ઘડી આપને કયાંય નહિ મળે....” ભાવડે કશે જવાબ આપ્યા વગર ઘડીનાં ચિહુને, લક્ષણે વગેરે તપાસવા માંડયાં. એક રોનકી બેલી ઊઠેઃ “ભાવડ શેઠ, તમારી પિઢીને ને તમારી હવેલીને શેભે એવી ઘડી છે... પતાવી નાખો.” ભાવડે બોલનાર સામે દૃષ્ટિ પણ ન કરી. પરદેશી સામે જઈને કહ્યું; “ભાઈ, આ ઘોડી ખરેખર વેચવી છે?” હા...ભાઈ, નહિં તે શું કામ આ રીતે ઊભે રહું ?” ઘોડીને કેટલામાં મહિને ચાલે છે?” ત્રીજો મહિનો “તે આની વ્યાજબી કિંમત કહી દે.” “શેઠજી, આ ઘોડીની કિંમત મેં નક્કી જ કરી રાખી છે.એક કેડી ઓછી નહિં ને એક કેડી વધારે નહિ... પુરી એકસે સુવર્ણ મુદ્રાઓ લેવી છે.” ભાવડ વિચારમાં પડી ગયો. તેની પાસે પુરાંતમાં એકસે ત્રીસ સુવર્ણમુદ્રાઓ તો હતી જ... પણ... Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ એક આધેડ માનવી એટલી નહિ સા મુદ્રામાં આવુ. રતન ગગા આવી છે.” ભાવડ શાહ. ઉચા : “ લઈ લ્યે! શેઠ, મળે... આતા ઘેર બેઠા ચાલ મારી ભાવડે પરદેશી સામે જોઇને કહ્યું : “ ચાલ હાટડીએ...સે સેાનામહેારમાં સાદે મજુર, પણ તારે મારી એક શરત માનવી પડશે.’’ “ એલેા શેડ...' લઉં.” “ એકવાર શુ' કામ... દસવાર બેસી જુઓને....” “એક વાર બેસીને હુ ખાત્રી કરી 66 ચાલ ત્યારે....” ટોળુ આખુ` આશ્ચય ચકિત થઈ ગયુ. એકથી એ સુવર્ણ મુદ્રાના બદલે આ ભાવડે સેા સુવણ મુદ્રાઓમાં સાદો કર્યાં! કાઢશે કયાંથી ? માંડ પેાતાનું પેટ ભરે છે...નાની એવી હાટડી કરી છે.... એક જણ ધીમેથી બીજા સામે જોઈ ને મેલ્યા : “ ગમે તેમ તેાય વાણીચા ખરાને ! ઘોડી માથે બેસી જોશે અને પછી હસીને—ના પાડી દેશે.” પરદેશીએ ભાવડ શેઠના હાથમાં ઘોડીની લગામ મૂકી. ભાવડ ત્યાંને ત્યાં ઘોડી પર સવાર થઈ ગયે... ઢાળુ' એકદમ ખસી ગયું...... ભાવડે લગામના સહેજ ઈશારા કરી ને ઘોડી પાણીના રેલા માફ્ક ઉપડી... પેાતાની હાટડીએ આવીને ભાવડ ઉતરી ગર્ચા. થડે Page #250 -------------------------------------------------------------------------- ________________ લખી ! २४१ બેઠેલા વાતર સામે જોઈને કહ્યું : “ભગવાનજી, તુ આ ઘડીની લગામ પકડીને ઊભું રહે.” વણેતર નીચે આવ્યો અને ઘડીની લગામ પકડીને ઊભે રહ્યો. - થોડી જ વારમાં દસબાર માણસેનાં ટેળાં સાથે પરદેશી પણ આવી પહોંચે. ભાવડે ગલ્લામાંથી સુવર્ણ મુદ્રાઓની થેલી બહાર કાઢી અને પરદેશી સામે જોઈને કહ્યું: “આવ ભાઈ ઉપર આવ....” - પરદેશીએ કહ્યું : “શેઠજી, આપ ઘોડીની ખાત્રી કરી આવે..” કરી લીધી.” કયારે કરી શેઠજી ? તમે તો હજી હમણું જ મારી પાસેથી ઘોડી લઈને આવ્યા.....જરા ગામ બહાર જઈ આવે... એકવાર એની ઝપટ પણ જુઓ....બાઝની માફક આકાશમાં ઉડતી હોય એવી રીતે વાજેવાજ જશે.. ને જે સ્થળે ઉભી રાખવી હશે તે સ્થળે ઈશારા માત્રમાં થાંભલા માફક ખડી થઈ જશે.” પરદેશીએ પિતાની ઘોડીનાં વખાણ કર્યા. ભાવકે કહ્યું : “સેનાનું પારખું કરતાં વાર ન લાગે.. તમે તમારા પૈસા લઈ જાઓ ને ચોપડામાં મને વિગત લખાવે.” ભાવડશેઠે રોજમેળ ખોલ્યો અને તેમાં શ્રી ઘર મરચા ખાતે ઉધાર કરીને એક સુવર્ણમુદ્રાઓને અંક ભા. ૧૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ભાવડ શાહ મૂકો. પછી પરદેશી સામે જોઈને કહ્યું: “આપનું નામ શું?” હરષદસંગ કૃષ્ણસંગ જાતે રજપુત રહેવાશી માંડવગઢ.” પરદેશીએ કહ્યું. ઘોડીનું કાંઈ નામ રાખ્યું છે??? “હા શેઠજી, ઘોડીનું નામ લક્ષ્મી રાખ્યું છે.” “દેવદેવીનાં નામ જાનવર માટે ન શોભે.....” ભાવડ આછું હસ્ય... - “શેઠજી, અમને એવી ખબર ન પડે... આ તો બહુ દેખાવડી હતી એટલે લખી લખીથી બોલાવીએ છીએ.” સારું” કહી ભવડે ચેપડામાં લખ્યું: “આજ કારતક સુદી છઠ્ઠને મંગળવારે માંડવગઢથી આવેલા રાજપુત હરષદસંગ કૃષ્ણસંગ પાસેથી લખી નામની એક ઘોડી ખરીદ કરી, તેની એક સુવર્ણ મુદ્રાએ રોકડી આપી.” આ પ્રમાણે લખીને શેઠજીએ એક લીટી કરી અને પરદેશી સામે જોઈને કહ્યું : “ સહી કરતાં આવડે છે ને?” ભાંગી તૂટી આવડે છે...” તરત ભાવડે સુવર્ણ મુદ્રાઓ ગણું આપી અને પછી કહ્યું : “હવે આપ આ સ્થળે સહી કરો.” હરષદસંગે બેડીયા અક્ષરે સહી કરી. ત્યાર પછી તે ઊભું થતાં બોલ્યોઃ “શેઠજી, તમારી હાટડી નાની છે પણ ઘેડાની પરખ ને દિલ બેય મેટાં છે. હવે હું રજા લઉં છું..... આપ લખીને બરાબર સાચવજે. કોઈ વાર Page #252 -------------------------------------------------------------------------- ________________ લખ્ખી ! ૨૪૩ માંડવગઢ આવે તે જાતરાનુ ધામ છે ને રજપુત વાડામાં મારુ ઘર છે.” “ એમને એમ ના જવાય....ઘેર આવેા ને ટલા ખાતા જાએ.” “ બાપુ, મારે અત્યારે જ ઉપડવુ' છે... મારી સાથે એ ભાઇમ ધા પણ છે.” '' ' ખોટુ· ન લાગે તે એક વાત પૂછું’ “ પૂ છેને શેડ....” “ ઘોડી શુ કામ વેચવી પડી ? ’ “ લખીના હિત ખાતર મારે વે'ચવી પડે છે...મે પાંચાળમાં એક પંચ લક્ષણવાળા વાળી ઘેાડા હોવાના સમાચાર સાંભળ્યા હતા અને હુ' ઘેાડા લઇ ને આવ્યા. સારા શકને નિકન્યાતા તે કામ થઇ ગયુ.........ને અમે કચ્છની જાત્રાએ ગયા....ઘેાડીને ત્રીજો બેઠા એટલે મને ફિકર થઇ....પ્રાસમાં લઈ જાઉં તે ત્રોઈ જાય એવી બીક લાગી....ને હજી મારે દ્વારકા, સુદામાપુરી ગીરનાર વગેરે સ્થળે જવુ છે...એટલે વેચી છે.. બીજુ કોઇ કારણ નથી.” ભાવડને સાષ થયા અને પરદેશી વિદાય થયા. લેાકેાતુ' નાનું સરખું ટાળુ' થઈ ગયુ` હતુ`... તે અદરે અ'દર માલવા માંડયુ.... ભાવડશેઠ ન સમજાય એવા માણસ છે...ઘરમાં સાવ સાદાઈથી રીચે છે...ઘર પણ ઝુ'પડા જેવું છે ને સા સાનૈયાની ઘોડી લીધી...કાક હાય તે રૂડુ` રૂપાળુ' ઘર બનાવે..” Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ભાવડ શાહ ભાવડ થડેથી નીચે ઉતર્યો અને વાતાર પાસેથી લખીની લગામ પકડીને પગે ચાલતે ઘર તરફ ગયે. ડેલી પાસે પહોંચ્યા પછી લખી જાણે આનંદ વ્યક્ત કરતી હોય તેવા ભાવે હણહણ ! ભાવડે ડેલી ખખડાવી. કાતિક સુદ એકમથી ભાવડે એક ઘરકામ કરનારી આધેડ બાઈને રાખી હતી. તેણે આવીને ડેલી ઉઘાડી શેઠને જોતાં જ તે પાછી ફરી ભાડે કહ્યું : “રાજુ બેન, એને કંકાવટી ને ચેખા લઈને મોકલે.” થોડી જ વારમાં ભાગ્યવતી કંકાવટી ને ચોખા લઈને આવી પહોંચી. ભાવડે કહ્યું : “યતિદાદાનાં વેણ સાચાં પડયાં... સોનૈયામાં આ જાતવાન ઘડી મળી છે... સગર્ભા છે ને ત્રીજો મહિને પૂરો થવા આવ્યું હોય એમ લાગે છે.. તું આપણું લખીને ચાંદલો કરીને વધાવી લે...” હર્ષભર્યા હૈયે ભાગ્યવતીએ ઘોડીને વધાવી.. ત્યાર પછી મીઠડાં લીધાં. લખી ઘણુ જ હર્ષ સાથે આ નવા માલિકની ડિલીમાં દાખલ થઈ. ભાવડ યાં ગાય બાંધતા હતા ત્યાં લખીને બાંધી અને ભાગ્યવતી ગાણ લઈ આવી. ભાવડે કહ્યું : “હવે હુ" હાટડીએ જઈ આવું.... વધાવીને પાછો આવું છું.” ભાવડ ચાલ્યો ગયો. Page #254 -------------------------------------------------------------------------- ________________ લખી ! ૨૪૫ ભાગ્યવતીના હૃદયને ઘણા જ આનંદ થયેા હતેા. તિદાદા જેવા સત્ પુરુષની વાણી કાઈ કાળે ખેાટી ન પડે ! વાળુ ટાણે હાટડી વધાવીને ભાવડ પાછે આવી ગયેા. પત્નીએ સ્વામીને જમવા એસાડયા. જમતાં જમતાં ભાડે લખી ” કેવી રીતે મળી તે વાત કહી. રાજીમાઈ સવારે અહી. જમી લેતી ને અત્યારે થાળીમાં મધુ' ઘેર લઈ જતી. તે વાસણ માંજવા એડી એટલે ભાવડ ને તેની પત્ની શ્રીનિ મ`દિરે દર્શનાર્થે ગયાં. ( ભાગ્યવતી હાથે જ કામ કરવા ઇચ્છતી હતી પણ ભાવડના આગ્રહને માન આપીને છેલ્લા છ દિવસથી એક કામ વાળી રાખી લીધી હતી. હાટડી નાની હતી...પર'તુ વેપાર દ્વિવસે દ્વિવસે વધતા જતા અને એછે નફે આવક પણ આનંદપૂર્વક જીવી શકાય એવી થતી. મિત્રનું દેણુ' પતાવવા ખાતર તેણે ભેગી કરવા માંડી હતી....પણ લખ્ખીમાં છતાં તેને શ્રદ્ધા હતી કે છ મહિનામાં પાંચસે નફામાંથી તારવીને દેણુ' ચૂકવી શકાશે. Ꮽ ઘેર પાછા આવ્યા પછી રાજુભાઈ થાળી લઈને પેાતાને ઘેર ગઈ. ભાગ્યવતીએ દીવા પ્રગટાવ્યેા. ભાવડ હાટડીએ પાછો ગયેા...કારણ કે થાડુ' કામ આકી હતુ. ત્રણેક ઘટિકામાં ભાવડ પાછે આવ્યે એ વખતે સુવણુમુદ્રાએ ખરચાઈ ગઈ. સુવણ મુદ્રાએ Page #255 -------------------------------------------------------------------------- ________________ २४॥ ભાવડ શાહ ભાવડશેઠે ખરીદેલી ઘોડીની વાત ચારે તરફ ચર્ચાઈ રહી હતી. આ સાંભળીને નિરંજન, ધર્મદાસ અને ધર્મદાસને એક મિત્ર ભાવડના ઘેર આવી પહોંચ્યા હતા. ભાવડ જ્યારે ડેલીમાં દાખલ થયા ત્યારે ત્રણેય ઘેડી જેવા એકઢાળીયામાં ગયા હતા. નિરજનના હાથમાં એક દી પણ હતો. ભાવડને ડેલીમાં દાખલ થયેલ જોતાં જ નિરંજન એકઢાળીયામાંથી બુમ પાડી. ભાવડ તે તરફ વળે. એકઢાળીયામાં ગયે ત્યારે ધર્મદાસે કહ્યું: “ભાવડ, ઘડી ઘણી પાણીદાર લાગે છે.... પણ મેં તો સાવ નવી વાત સાંભળી હતી.” ભાવડ પ્રશ્ન ભરી નજરે ધર્મદાસ સામે જોઈ રહ્યો. ધર્મદાસે કહ્યું: “લોકો કહે છે કે આ ઘડી તે સે સુવર્ણ મુદ્રાએ આપી ખરીદી!” ઈ સાચી વાત છે.... જે પરદેશીએ પાંચ સુવર્ણમુદ્રાઓ માગી હેત તો પણ હું ખરીદી લેત. આવી શુભ લક્ષણવાળી ઘેડી લાખે એકાદ હોય છે.” ભાઈ, ઈ તે મને કાંઈ ખબર પડે.. અશ્વશાસ્ત્રનો તું નિષ્ણાત છે એટલે તે સમજી વિચારીને જ કર્યું હશે...ખરેખર ઘડીને જોતાં જ આંખ ઠરે છે !” ધર્મદાસે કહ્યું, નિરંજને કહ્યું: “મે તો એવું સાંભળ્યું કે પરદેશીએ જે માગ્યું તે તે આપી દીધું. લોકો કહે છે કે બે સોનૈયામાં મળે એવી ઘડીના સો સોયા આપી દીધા.” Page #256 -------------------------------------------------------------------------- ________________ લખી ! ૨૪૭ લેકેને શું ખબર પડે !” ભાડે કહ્યું. ધર્મદાસે કહ્યું: “સોનૈયા આપી દીધા?” “હા જે વધારે માગ્યા હોત તો મારે તારી પાસે આવવું પડત. પણ તારા સદ્દભાવથી ધંધામાં વધે આવે એમ નથી. ” ત્યાર પછી સહુ એાસરી એ ગયા. થોડીવાર વાત કરીને ત્રણેય વિદાય થયા. ભાવડ અને ભાગ્યવતીએ પ્રતિક્રમણની તૈયારી કરવા માંડી. Page #257 -------------------------------------------------------------------------- ________________ બહેન આવી...! કોઈપણ સારુ· કાય થાય કે નરસુ' કાય થાય એનુ' નિમિત્ત હાય જ છે. નિમિત્ત વગર સ'સારની કાઈ ક્રિયા અનતી નથી. જાહેાજલાલીના શિખર પરથી જ્યારે નવજવાન ભાવડનું પતન થયું', ત્યારે નિમિત્ત બન્યુ હતુ. દરિયાખેડ.... ! ૧૯ પેાતે સાવ નીચે પટકાઈ ગયેા....તમામ માલ મિલકત ખલાસ થઇ ગઈ...સગા સબ`ધીએએ સામુ' પણ ન જોયુ....એકના એક અનેવી પણ માતુ' દેખાડવા ન આન્યા... એ ધડકતાં હૈયાને જાળવી રાખવા ખાતર ભાવડે કાપડની ફેરીની કાળી મજુરી શરૂ કરી.... પણ પેાતાની ટેકને ખ`ડિત ન થવા દીધી. કેાઈની પાસે હાથ લાંમા ન કર્યાં...કેાઈ પાસેથી ઉધાર માલ ન લીધે..... કોઈપણ સચેાગેામાં પેાતાની પ્રમાણિકતા ન છેડી અને અને માણસા શ્રી જિનેશ્વર ભગવંતની વાણીમાં અચળ શ્રદ્ધા રાખીને ધર્મની છાયાથી દૂર ન રહ્યા. શુભાશુભ કર્મો ગમે તેવાં હાય છતાં તેની મર્યાદા હાય જ છે. પાપકમના ઉદયકાળ અસ્તાચલ તરફ ગતિ કરવા માંડા અને યતિદાદાના આશિર્વાદ પ્રાપ્ત થયા. રુતિદાદાએ ભાખેલુ' ભાગ્ય સાકાર બનવા માંડયું. અને એ Page #258 -------------------------------------------------------------------------- ________________ બહેન આવી..! ૨૪૯ ભાગ્યના પ્રતિક રૂપ ૮ લક્ષ્મી ” નામની શ્રેષ્ઠ ઘોડી પણ આંગણે આવી ગઈ. અગિયારસના દિવસે રાધવ પણ આવી પહોંચ્યા. ~ લખી નાં રૂપ જોઈને તે પણ નાચી ઊઠંચે... પરંતુ કિંમત સાંભળીને તે અવાક બની ગર્ચા. ભાવડની ભાવના હતી યતિદાદાના દર્શનની. તેણે ભાગ્યવતીને કહ્યું: “ ભાગુ, જો તુ... ઘેાડા પર સવારી કરી શકે તે આપણે અને વલ્લભીપુર જઈ આવીએ. ચૌદશનું -ચઉમાસિક પ્રતિક્રમણ કરી, દાદાની વાણી સાંભળી પૂનમની સાંજે પાછા અહી આવી જઇએ.” “ એક કરતાં આપણે તેરસની વહેલી સવારે કાઈ ન ૨થ લઇ ને જઈ એ. ખપેાર પછી વલ્લભીપુર પહેાંચી જઇશું. ~ લખ્ખી ને આવે! શ્રમ આપવા તે ખરાખર નથી.” વલ્લભીપુર વધારે દૂર નહાતુ'. વીસ કેશ ક્રૂર હતુ. પર'તુ ત્રણ ચાર દિવસ સુધી લખીને કયાં રાખવી ? એ એક પ્રશ્ન થઇ પડશે. રાઘવે રસ્તા સુઝાચે.... કાઈ ના રથ લેવાની ૮ જરૂર નથી. હું કાલ રાતે ગાડુ લઈને આવી જઈશ. આપણે પાઢીચે ઉપડશું....તા રેાંઢા ટાણે વલ્લભીપુર પહેાંચી જઇશુ.....અને લખ્ખીને ચાર દી માટે ગ`ગામાના આંગણે મા..અથવા ધરમદાસને ત્યાં રાખા. ગાય ભલે ગગામાને ત્યાં રહે.” એમ જ થયુ.... Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ભાવડ શાહ. તેરસના મધ્યાન્હ પછી રાઘવનુ' ગાડું' વાભીપુરનાં પાદરમાં પહોંચી ગયુ’. ત્યાંના ભવ્ય દેરાસરની ધર્મશાળામાં ભડવડે ઉતારા કર્યાં. સૌથી પ્રથમ બંને માણસે રાઘવ સાથે યતિદાદાના દેશને ઉપાશ્રયે ગયા. ભાવડને જોતાં જ યતિદાદાએ મીઠી નજરે જોયુ'. ભાવડ અને ભાગ્યવતીએ વિધિવત વદન કર્યાં. રાઘવ પણ સાષ્ટાંગ દંડવત કરવા માંડચેા. '' તિદાદાએ ધ લાભ આપીને કહ્યું : “ ભાવડ તારે પગે ઘણુ' સારુ છે....ધમીજને નુ રક્ષણ ધર્મ કરતા જ આવે છે.” વલ્લભીપુરના નગર શેઠને ત્યાં ત્રણેયને ભેજન લેવુ' પડયુ'. રાતે દેવદ'ન, પ્રતિક્રમણ, આદિકાય કરીને યતિદાદાની ચરણસેવા કરી ભાવડે ઘોડી પ્રાપ્ત કર્યાની વાત કહી. તિદાદાના વદન પર પ્રસન્નતા ઉપસી આવી. ચઉમાસિક પ્રતિક્રમણ ઘણા જ ઉલ્લાસ સાથે થયું. કાતિ ક શુદ્ધિ ચૌદશના ખનેએ ચવિહારા ઉપવાસ કર્યાં... અને પૂનમના દિવસે યતિદાદા સાથે નગરીના જૈનોએ શ્રી સિદ્ધગિરિજીની દિશામાં એકસે આઠ ખમાસમણા આપીને ચૈત્ય વંદન કર્યુ. ત્યાર પછી યતિદાદાએ સહુને ઉદ્દેશીને કહ્યું: “વમાન કાળમાં આપણે આપણા મહાન તીના વિચાગ સહી રહ્યા છીએ...આજ દુષ્ટ અસુર જાતિએ આપણા પવિત્ર તીના કબજો લીધેા છે અને આપણા દિને પણ Page #260 -------------------------------------------------------------------------- ________________ બહેન આવી..! ૨૫૧ અપૂજ રાખ્યાં છે આપ સહુ ધર્મમાં દઢ રહેજે.. આપના હૈયામાં ધર્મભાવનો દીવડે જલતો રહેશે તે અવશ્ય એ મહાન તીર્થનો ઉદ્ધાર થયા વગર નહિ રહે.” એક શ્રાવકે પ્રશ્ન કર્યો : “ભગવંત, શું એ અસુરને કોઈપણ ઉપાયે પરાજિત કરી શકાય એમ નથી?” કપાદિ અસુર ઘણે જ શક્તિશાળી છે. આપ તો જાણે જ છે કે સિદ્ધગિરિજીની યાત્રા કરવા કેઈ જઈ શકતું નથી.” થોડા વરસ પહેલાં વીર વિકમે ભવ્ય સંઘ કાઢો હતો ત્યારપછી જે કઈ જાય તો કપાર્દિ અસુર તેનો નાશ કરી નાખે છે. પરંતુ આસુરી શક્તિનો કે એક દિવસે અંત આવે જ છે... એક પિઢી પર્યત રાહ જોવી પડશે... કોટી કંચનની હોય છે... આજે આપણું ધર્મ ને કસેટી કાળ છે. જ્યારે કોટી કાળ ચાલતો હોય ત્યારે શૈર્ય, હિંમત અને બળને સાચવી રાખવાં જોઈએ.” તેજ દિવસે પારણું કરીને ભાવડ શેઠ, ભાગ્યવતી અને રાઘવ વિદાય થયાં. મુનિશ્રી યતિદાદા પણ પિતાના શિષ્ય સાથે વિહાર કરી ગયા. ભાવડશેઠ વલ્લભીપુરથી મોડા નીકળ્યા હતા એટલે માર્ગમાં જ તેઓએ ભેજન પતાવી લીધું અને પિતાના ઘેર પહોંચ્યા ત્યારે રાત્રિનો પ્રથમ પ્રહર વીતી ગયે. રાઘવના બળદને આરામ મળે એટલે કાતિંકવદિ. એકમની સાંજ સુધી તેને રોકી રાખ્યો અને જ્યારે ગાડુ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨પર ભાવડ શાહ લઈ ને તે વિદાય થયા ત્યારે ભાવડશેઠે મીઠાઈના બે ટોપલાં, રાઘવના ખળકા માટે કાપડ વગેરે ગાડામાં મૂકી દીધુ. • લખી ' પણ શુભ નિમિત્ત બની ગઈ હાય એમ જણાવા માંડયુ.. એકાદ મહિના પસાર થતાં જ ભાવડશે. અનુભવી શકયા કે નાની હાટડીના વેપાર ધીરે ધીરે માટી મનતા જાય છે. આછા નફા, ઉત્તમ માલ, એક જ ભાવ અને પ્રમાણિકતા પ્રત્યે લેાકેા આકર્ષાઈ રહ્યા છે. લખ્ખી’ના આગમન પછી ત્રણ જ મહિનામાં ભાવડ શેઠની હાટડી સામે ખરીદનારાએને હારખ ધ ઊભા રહેવું પડતું. ભાવડશેઠે પરચુરણ ગ્રાહકેાને પહોંચી વળવા એ બીજા વાણેાતર રાખી લીધા અને ઘોડીની બરાબર સારસભાળ લઈ શકાય એટલા માટે ઘેર પણ એક નાકર રાખી લીધેા . એક બીજી દેશાણુ ગાય ખરીદી લીધી. અને એક શુભ દ્વિવસે લખીએ રૂપરૂપના અવતાર સમે એક વછેરાને જન્મ આપ્યા. અશ્વવિદ્યા નિષ્ણાત ભાવડે નવજાત વછેરાનાં લક્ષણ જોયાં...તે પંચકલ્યાણી હતેા... આમ ભાવડના ભાગ્યરવિ પૂર્વા–કાશમાં ઉદિત થઈ રહ્યો હતેા....અને નંદપુરમાં રહેતી તેની બહેન સુરજ છેલ્લા નવ વરસથી પિયરનાં ઝાડવાં જોઈ શકી નહાતી. કમભાગ્યે તેને એ બાળકે થઇને મરી ગયાં હતાં. સાસુ અને નણ'ના ત્રાસ તેા હતેા જ....અને ધણી પણ લેાભી, મખ્ખીચૂસ અને લાગણીહીન મળ્યેા હતેા. ' ભાવડ શેઠે પેાતાની નખળી સ્થિતિમાં પણ ત્રણ વખત એનને તેડાવવાના સંદેશા મેકલ્ચા હતા....પરતુ Page #262 -------------------------------------------------------------------------- ________________ બહેન આવી...! ૨૫૩ મલુકચંદે કશે! ઉત્તર જ નહાતા આપ્ચા. તેને ભય હતા કે જરાક ઢીલા થઇશ તા ઇસપ દર હજાર સાનૈયા આપવા પડશે. પૈસામાં જ સુખ છે એવુ' માનનારા કાંતા જુઠ્ઠ હાય છે કાં અજ્ઞાની હાય છે. સુરજના ઘરમાં અઢળક ધન હતુ... પર`તુ જીવનનેા આન'ઢ દેખાતા જ નહેાતા. અ'તરની ઉમિઓને વિસામે મળે એવુ' એક પણ સ્થળ તેની સામે હતું નહિ. નવાઇની વાત તે એ હતી કે પરણીને આટઆટલા વરસે વીત્યાં હાવા છતાં તે ગિરનારજીની યાત્રાએ પણ જ શકી નહોતી. સાસુ અને વિધવા નણંદને પણ ચાત્રાની ભાવના નહાતી થતી. અને તમામ સપત્તિ ખતમ થઈ ગઈ હોવા છતાં.... મેાટા મહેલમાંથી એક ક્ષુદ્ર મકાનને વસવાટ થયેલા હાવા છતાં, સખ્યાખ ́ધ દાસદાસીઓનાં બદલે બધુ કામ હાથે કરવાનું હેાવા છતાં ભાગ્યવતી પરમ સુખ અનુભવતી હતી. પૈસાના અભાવનુ જો તેને કઈ પણ દુઃખ જેવુ જણાતું હાય તા તે કેવળ એટલુ' જ કે પેતે અગાઉ માફક ખુલ્લા હૃદયે દાન આપી શકતી નથી. આ કેવળ પૈસા એજ સુખ છે એવુ` માનનારાએ સામે આ બે દાખલા પુરાવા રૂપે પડયા હતા. રાતના પ્રથમ પ્રહર પુરા થયા હતા. અધું ઘરકામ પતાવીને સુરજ સાસુનાં પગ દેખાવવા ખેડી હતી....મલુકચંદ હજી પેઢીએથી આવ્યા નહાતા.... પગ દુખાવતાં દેખાવતાં સુરજે ઘણા જ વિનય સાથે Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ભાવડ શાહ કહ્યું': “ ખા, આપ જો આજ્ઞા આપે તેા થડા દિવસ માટે મારા પિયર જઈ આવું.” “ સુરજ, હું' સમજુ' છુ' કે 'છેલ્લા નવ-સાડાનવ વરસથી તું પિયર ગઈ નથી, તને મન થાય એમાં પણ ના નહિ. પણ તારા ભાઈની આવી સ્થિતિમાં જવુ એ મને ચેાગ્ય નથી લાગતુ.” સુરજે વિનમ્ર સ્વરે કહ્યું : “ ઘેાડા દિવસ પહેલાં જ મે' સાંભળ્યુ છે કે મારા ભાઇએ પેઢી માંડી છે ને ધંધો સારી ચાલે છે....છતાં માબાપ ગરીબ હાય એટલે દિકરી પિયર જાય નહિ... એવુ' તે ક'ઈ શેાભતુ' હશે ? ” ,, “ તારે જાવુ હોય તેા મારી કાંઇ ના નથી....મલુકચ'દ ક્રીયે તે ખુશીથી જા...” ડેશી સમજતાં હતાં કે મલુકચંદ પત્નીને પિયર જવાનુ' કહે એમ નથી. 4) સુરગે ભાત્રપૂક પગ દુખાવતાં દુખાવતાં કહ્યું : તમે એમને કહો તો તમારુ વેણુ નાંહ' ટાળે ! ’ “ તું વાત કરી જોજે...ઈ ના પાડશે તેા હું જરૂર એને કહીશ ” ડોશીએ ચીઠાશથી વાત મૂકાવી. ઃઃ ઘેાડી જ વારમાં વાણેાતર અને મુનિમ સાથે મલુકચ'દ ડેલીમાં દાખલ થયા. મુનિમના ને વણેતરના હાથમાં નાણાની એક એક થેલી હતી. એસરીએ આવીને મલુકચંદે અને શૈલીએ લઈ લીધી. મુનિમ તે વાણેાતરને વિદાય કર્યા. ત્યાર પછી પેાતાના એરડાના મજુસમાં અને થેલીએ મૂકી દીધી. કેડે Page #264 -------------------------------------------------------------------------- ________________ બહેન આવી...! ૨૫૫ ભરાવેલ દુકાનની ચાવીને ઝુમખે પણ મજુસમાં મૂકે. ત્યાર પછી તેણે બુમ મારી “સાં મળ્યું?” સુરજ ઊઠીને ઓરડામાં ગઈ મલકચંદે કહ્યું “બે દી પછી આપણે વલભીપુર જાવું છે.” “ યાત્રા નિમિતે?” જાતરા કરવાને કયાં સમે મળે છે? તારી તબિયત દેખાડવા જવું છે.” “મને કયાં કઈ રોગ હતો ?” બે વાર બાળકે મરી ગયા ને તું પાંત્રીસ વરસની થઈ ગઈ.... મનસુખકાકા બે દિવસથી વાંસે પડયા છે. તેઓ કહે છે કે કાંપિલ્યપુરમાં ઉત્તમ શૈદ છે...મેં કહ્યું કે ત્યાં તો મારે જવું નથી. એટલે તેમણે મને વલભીપુરનો આગ્રહ કર્યો. તારી તબિયત વૈદને બતાવવી છે... ભેગી મારી તબિયત પણ બતાવવી છે.” એ કરતાં કાંપિલ્યપુર જઈએ તે વધારે ઉત્તમ છે. ત્યાંના વૈદરાજ બહુ જ પ્રસિધ્ધ છે ને મારા ભાઈના જાણીતા છે. વળી હું નવ વરસથી પિયર ગઈ નથી એટલે આ બહાને થોડા દિવસ ત્યાં રહી પણ શકાશે. ” સુરજે કહ્યું. વૈદ સારો છે ઈ તો મેં પણ સાંભળ્યું છે પણ તારા ભાઈની સ્થિતિ સામે ય આપણે જેવું જોઈએ. એકતો માંડ માંડ પોતાનું પુરું કરતાં હોય ત્યાં આપણે જવું તે બરાબર ન કહેવાય.” એની ચિંતા આપ શા માટે કરે છે? સાત Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ભાવડ થા આઠ વરસથી એના માથે અદ્યુશા બેઠી છે છતાં કાઈ દી તમારા પાસે એક કેાડીનીચે માગણી કરી છે ? અને મે' સાંભળ્યુ છે કે હવે તેમણે પેઢી માંડી છે....ધરાઈ ને શટલા ખાઇ શકાય એવા સજાગે છે.....વળી ત્યાંના વૈદ્ય ઉત્તમ છે...તેા પછી ખીજે જવુ તે ખરાખર ન કહે "" વાય. મલુકચંદ વિચારમાં પડી ગયા. સુરજે કહ્યું : “ તમને હુ' એક વાતની ખાત્રી આપુ છું.” “ કઈ વાતની ?' “ મારા ભાઈ આપની પાસે કાઇ પ્રકારની સહાય નહિ' માગે ! ” 66 એટલે તુ' એમ માને છે કે તારા ભાઈને સહાય કરવાની મારી જ ભાવના નથી. ” 'ના.....પણ મારા ભાઈના સ્વભાવ હું ખરાખર જાણુ છુ....એ કોઈ દિવસ કોઈ પાસે હાથ લાંખા ન કરે...જેને આપતાં આવડે છે તેને લેતાં આવડતુ' નથી...! મારા ભાઈ ભાભી ગિરનારજીની યાત્રાએ નીકળ્યાં હતાં તે વખતે મે' મારા ભાઇની પરીક્ષા કરી હતી.” ર “ પરીક્ષા ? કઈ વાતની ? ” “ મે એને કહ્યુ` હતુ` કે મારા બધા દાગીના તુ લઈ જા... પણ તેણે ઘસીને ના પાડી દીધી હતી. એટલુ જ નહિ' પણ પેાતે ભાંગી નથી ગયા એમ જણાવ્યુ` હતુ`.” આ વાત તા તેં મને કરી જ નથી. ” '' Page #266 -------------------------------------------------------------------------- ________________ અહેન આવી...! ૨૫૭ “ કેવી રીતે કરું ? જે વાતમાં આપને રસ ન હાય તે વાત કરવી એ મારા માટે ઉચિત પણ ન ગણાય. તે દિવસે તમે કેક દરબાર સાથે બહાર ગામ પણ મારા ભાઈને મળ્યા હાત તે....” ગયા હતા. 66 ખરાખર છે...ખરાખર છે તેઢી ખાએ ઘણા આગ્રહ કરેલે પણ રાકાણા જ નહાતા....ઠીક ત્યારે તું કાંપિલ્યપુરની જ તૈયારી કરજે... પણ એક વાત કહી રાખું છુ....અહી'ના ધંધા સૂના મૂકીને મારાથી જાજા દિવસે રહી શકાશે નહિ. ઃઃ તમ તમારે ચાર છ ી રાકાઈને ચાલ્યા આવો.” “ અને તું?” અ “ વૈદ્યરાજની દવા કરવી પડશે તે મારે રેશકાંવુ જ પડશે અને આમેય નવ વરસ પછી જઉ* છુ' એટલે શું ડેલીયે હાથ દઈને પાછી આવું ? ” મલુકચંદ્ર પત્નીની વાતમાં સમ્મત થા. 66 બીજે દિવસે સવારે પેઢીએ જતાં પહેલાં મલુકચંદે માતાને એક એરડામાં લઇ જઈ ને કહ્યું : 66 બા, કાલ કાં પરમ’ઢી હું'ને તારી વહું કાંપિયપુર જવાના છીએ.’ તું આવ્યા તે પહેલાં જ વહુ પિયર જવાની વાત કરતી હતી....એને એકલીને જવા દેને. પછી અહી' તારા માટે બધી વ્યવસ્થા થઈ જશે. ગલા શેઠની દીકરી અઢાર ઉપર ગઈ છે ને માબાપને અકળામણના પાર નથી. બિચારાં ગરીબ છે એટલે કાંક આપવુ. પડશે....પણ....” વચ્ચે જ મલુકચંદ ખાલી ઊઠયો : પ ભા. ૧૭ મા, આ અંગે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ભાવડ શાહ મેં તમને કેટલીય વાર કહ્યું છે કે હું બીજું ઘર કરવા માગતે નથી મને પણ ચાલીસ વરસ થઈ ગયાં છે... અને હું જાઉં છું. શૈદરાજને દેખાડવા. કાંપિલ્યપુરને વૈદ આખા પંથકમાં વખણાય છે.” મા કશું બોલી નહિં, દિકરા સામે જોઈ રહી. અને ત્રીજે દિવસે એક ગાડું લઈને બંને કપિલ્યપુર જવા વિદાય થયાં. બેન બનેવી આવવાનાં છે એ કોઈ સંદેશે ભાવડને મળે જ નહોતો. તેણે અગાઉ ત્રણ ચાર વાર સંદેશા મકલ્યા હતા પણ તેને કઈ જવાબ જ આવ્યો નહોતો. બેન સારી છે બનેવી સારા છે, કે ઘરમાં બધા નરવાં છે એવા કોઈ સમાચાર પણ મલકચંદે મોકલ્યા નહોતા. જ્યારે ભાવને પગ ભાગ્યો હતો, ત્યારે ભાવડે બેનને ચિંતા થાય એટલા ખાતર પોતાને વાગ્યાના સમાચાર મેકલ્યા જ નહોતા. ત્યાર પછી નાની હાટડી કરી... યતિદાદાના વચન પ્રમાણે ઘોડી ખરીદી.. લખીને સુંદર વછેર થ.. અને એક રાતે ભાવડ પાંચસે સુવર્ણ મુદ્રામાં લઈને મિત્રના ઘેર ગ. ધર્મદાસે ભાવડને ખૂબ જ સત્કાર કર્યો. વાતવાતમાં ભાવડે પાંચસો સુવર્ણ મુદ્રાની થેલી મિત્રને સેંપતાં કહ્યું : “ધર્મદાસ, તારા જેવા મિત્રની ભાવનાથી મારી નૌકા સુખરૂપ ચાલી રહી છે.. આટલે બેજે પણ આજ ઉતરી શકો છે.?” Page #268 -------------------------------------------------------------------------- ________________ બહેન આવી! •t '' ભાવડ, તું એને એને માનતા હતા ? ” ધદાસ, વ્યવહારની દૃષ્ટિએ જ એજો માનતા હતા...આમ તે હુ' એને મિત્રની ભાવનાનુ' ફુલ સમજતા હતા.” ભાવડે કહ્યું. ૨૫૯ “ મે' તે। આશા રાખી હતી કે તું મને મારુ' કવ્ય બજાવવાની તક આપતા રહીશ. જો, તારામાં વેપારની આવડત છે....તારી નિષ્ઠા અદ્ભૂત છે....હવે તુ નાના હાટડીને ત્યાગ કરીને મેટી પેઢી માંડી દે...હુ તને વિવેક ખાતર નહિ' પણ પ્રેમ ભાવે કહુ' છું' કે એકથી પાંચ લાખ સુવણ મુદ્રાએ તને આપવા કાઈ પળે હું તૈયાર છુ.” ધર્માંદાસે ભાવભર્યા સ્વરે કહ્યુ', · ધર્મદાસના બંને હાથ પકડી લઈ ને ભાવડ એલ્યું : “ ધર્મદાસ, તારા આ પ્રેમ ભાવ જ મારું મોટામાં મેટુ' અળ છે. તારા નિમિત્તે જ આજ હુ' દુઃખના ડુઇંગરાએ વટાવી શકચે। ....હું ખરેખર કહું છું કે મને મારા ખાવડાના બળ પર રહેવામાં આનંદ મળે છે. તુ' તે જોઈ શકે છે કે મારા પરચુરણ ધા ધમધેાકાર ચાલે છે.... ધાર્યા કરતાં મને વધારે મળે છે...વળી બધા વેપાર રાકડેથી જ થાય છે અને માલ પણ રોકડેથી જ લાવુ છું. આમ તારા સહકારનુ શુભ ફળ હું... મેળવી શકયા 46 તુ' મારી વાતને આમ અળગી ન કર . હું' તે એક સ્વપ્ન જોઈ રહ્યો છુ... કે તારી હવેલી તને પાછી મળે.... તારા આંગણે હતી એવી જાહેાજલાલી ખીલી ઉઠે.” “ પપક ના કાળ પુરા થયા છે એમ મને લાગે ઃઃ Page #269 -------------------------------------------------------------------------- ________________ २१० ભાવડ શાહ છે.તારું સ્વપ્ન જરૂર ફળશે. અને મેં તને એક વચન તો આપ્યું જ કે જે દિવસે મારે જરૂર પડશે તે દિવસે હું તારા સિવાય કોઈ સમક્ષ સહાય માટે હાથ લાંબો નહિં કરું.” ભાવડે કહ્યું. બીજી કેટલીક વાતો કરીને ભાવડ વિદાય થશે. બીજે દિવસે સવારે ભાવડ ને ભાગ્યવતી શ્રી જિન પૂજન કરીને ઘેર આવ્યાં.બંનેએ નવકારશીનું પચ્ચખાણ પાળ્યું...ભાગ્યવતીએ દૂધ અને ખાખરા કાઢયા..... એ જ વખતે ડેલી બહાર કઈ ગાડું ઊભું રહ્યાન આભાસ આવ્યો.... અને ભાવડ તથા ભાગ્યવતીના કાન પર ચિરપરિચિત સ્વર સંભળા: “ભાઈ.” ભાવડ બેલી ઊઠે: “અરે બહેનતું એકાએક...” ત્યાં તે મલકચંદે પણ ડેલીમાં પગ મૂકો. ભાવડના વદન પર પ્રસન્નતા નાચી ઉઠી.... ભાગ્યવતી ઉઠીને નણંદના સત્કાર માટે સામે ગઈ. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મલુકચંદ ! ભાગ્યવતી સુરજને લઇને ઓરડામાં ગઈ. મલુકચક્રને પ્રણામ કરી સાથે લઈને ભાવડ એાસરીની ખાટ પર બેઠા. એકબીજાએ એકબીજાનાં કુશળ પૂછ્યા. મલુકચંદે કહ્યું : “ ભાવડશેઠ, તમે અને માણસા ઘર સુધી આવ્યાંને વૈશકાયાં નહિ'... મારા મનમાં ત્યારના આરતા રહી ગયા છે.” શેઠજી, મારે તેા નિશ્ચિત સમયે ગિરનારજી પહેાંચવું હતું... પણ તે'ી તમે કયાંક બહારગામ ગયા હતા. પણ ત્યાર પછી મે' ત્રણચાર વાર સ`દેશે! મેકક્ષ્ચા હતા....પર`તુ આપના તરફથી કાઈ જવાબ જ ન મળ્યા.” “ શુ' કરુ ? ઘરના ને દુકાનના બેજો મારા એકલા સાથે... વળી મારા ખા પણ નરમ ગરમ રહ્યા કરે... ઉપાધિને પાર નહિ...આમ ચિંતા અને ખેાજા વચ્ચે 66 એવે સપડાયેલા હતા કે ઈચ્છા છતાં હું ઉત્તર મેાકલી શકયેા નહોતા. અને ખીજુ` મહત્ત્વનું કારણ એ હતુ` કે મને આપના પ્રત્યે ઘણું માઠું' લાગ્યું હતું.” ૮ કઈ વાતમાં ? ” “ આવી સ્થિતિમાં તમે મને કોઈ ી યાદ પણ ન કર્યાં...શું હું પરાયા હતા ? શું હું' પાંચ પચાસ હુંજાર Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ભાવડ શાહ સેનૈયા નહોતો આપી શકતે ?” મલકચંદે યશ લેવા ખાતર આ વાત કહી. ભાવડે હસતાં હસતાં કહ્યું : “આ બધી ચર્ચા આપણે નીરાતે કરશું. પહેલાં તમે પ્રાતઃ કાર્ય આપી .. અરે ભાગુ, ગરમ પાણીની વ્યવસ્થા કરી નાખજે. અને બેનને દાતણ વગેરે આપ... પછી બધા સાથે બેસીને શિરામણ કરીશું. હું જરા બહાર જઈ આવું.” ભાવડ માથે પાઘડી ને ખભે ખેસ નાખીને તૈયાર થશે. ઘરકામ કરનારી બાઈએ બે કળશ્યમાં પાણી ભરીને બહારનાં એાટે મૂક્યા...દાતણ આપ્યાં. ભાવડ મીઠાઈ લેવા બહાર ગયે. બંને સ્નાનાદિથી નિવૃત્ત થઈને વસ્ત્રો બદલી રહ્યાં હતાં ત્યાં ભાવડ મીઠાઈને શાકભાજી વગેરે લઈને આવી ગયો. ભાગ્યવતી અને સુરજ ઓરડામાં શિરામણ કરવા બેઠાં. ભાવડ મલકચંદ ઓસરીમાં બેઠા. શિરામણ કરતા કરતાં મલકચંદે પ્રશ્ન કર્યો : “હવે કેમ ચાલે છે?” “સારું ચાલે છે. મારા જેગું મને મળી રહે છે.” “મેં તો સાંભળ્યું હતું કે આપે કાપડની ફેરી કરવા માંડી હતી.” હા. વાણીયાના દિકરાને સુગ્ય ધંધે કરવામાં શી ખોટ ? અને જ્યારે પાપકર્મનો ઉદયકાળ ચાલતો હોય ત્યારે માનવીએ દૌર્ય પૂર્વક રહેવું જોઈએ. આપ તે. મારા અંગત અને વડિલ છે જરૂરિયાત વખતે આપની પાસે ન આવું તે કોની પાસે જઉં ? પરંતુ પડતી વખતે Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ મલકચંદ! સગાં-સંબંધીઓને પણ પાડવા એ મને ઉચિત નહતું લાગ્યું... એ સિવાય ગમે તેવી પરિસ્થિતિ આવે છતાં પિતાના બાવડા પર જ નભાવવાનું મેં નક્કી કર્યું હતું.” આમ વાત કરતાં કરતાં બંનેએ શિરામણ કરી લીધું. ત્યાર પછી બંને ઊં મા થયા અને ભાવડે કહ્યું : ચાલે.... આપણે હાટડીએ જઈએ.” હા..” કહીને મલકચંદે પણ પાઘડી ખેસ વગેરે ધારણ કર્યા. સાળ બનેવી ફળીયામાં આવ્યા. ડેલી તરફ જતાં જ એક ઢાળીયામાં બાંધેલી ઘડી અને વછેરા પર મલુકચંદની નજર ગઈ. તે બોલ્યો : “ઘોડી દેખાવડી છે. આપની પાસે જુની ઘડીઓ હતી એમાંની જ છે કે.. વચ્ચે જ ભાડે કહ્યું : “ના ના... એ તો બધાં જાનવર મેં આપી દીધાં હતાં. આ હમણાં જ મે વેચાતી લીધી છે.” કેટલામાં ખરીદી?” આપ જ કિંમત આંકે ને ?” “એક સેને આ હવે જોઈએ.” “ના આ ઘોડીના એક નયા આપ્યા હતા....” છેતરાઈ ગયા.” મલુકચંદે હસીને કહ્યું. મને વ્યાજબી કિંમત લાગી હતી. છતાં છેતરવા કરતાં છેતરાવું એ વધારે સારુ છે..” કહી ભાવડ શેઠ ડેલી બહાર નીકળ્યા. - બંને પેઢીએ ગયા ત્યારે રેજ કરતાં ઘણું મોડું અને આ સાયા Page #273 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ થઈ ગયું હતું અને પરચુરણ ઘરાકી બરાબર જામી હતી. ત્રણેય વાણોતરો ઝડપભેર જોખી જોખીને માલ આપી રહ્યા હતા. ભાવડ અને મલકચંદ ઉપર આવ્યા... આમ તો હાટડી જ હતી. સાંકડી પણ ઉંડી વધારે...ભાવડે મલુકચંદને થડે બેસાડયા પિતે પણ બાજુમાં બેસી ગયો. કેઈ ગ્રાહક દેકડાનું ખરીદે, કઈ બે પાંચ કપર્દીિનું ખરીદે તો કઈ રૂપાનાણાનું ખરીદે. એક જ ભાવ ભેળસેળ વગરનો ચેક માલ તોલમાપમાં જરાયે કંજુસાઈ નહિ. કેઈ ગેળ માગે, કોઈ સાકર માગે, કોઈ મરચાં માગે, કોઈ ધાણ માગે, કોઈ ધરાખ માગે..કઈ હિંગળે માગે તો કઈ હીંગ માગે. ઝડપભેર દેખાતું જાય ગ્રાહકોને પતાવતા જવાય અને નવાં ગ્રાહકે આવતાં જાય...! મલકચંદ તો આ ઘરાકી જોઈને આભે જ બની ગ. આવી નાની હાટડી...પરચુરણ વેપાર-કોડી દેકડાની ઘરાકી...પણ સહુના વદન પર સંતોષ જ હોય છે... દિવસને બીજે પ્રહર પુરો થવા આવ્યું છતાં ઘરાકી એવી ને એવી જ રહી હતી. ભાવ મલકચંદને કહ્યું : ચાલ હવે જમવા જઈએ...” “પણ આમને આમ-ઘરાક બધાં ઊભાં છે ને.” ઈલે સાણસે પતાવશે.” કહી ભાવઠ ઊભે થયે. Page #274 -------------------------------------------------------------------------- ________________ મલકચંદ! ૨૬+ એજ વખતે નારાયણ આ...ભાવડે જોતાં જ કહ્યું : “ક નારાયણ, ગામતરેથી ક્યારે આવ્યા?” નાહી ધોઈને સીધે અહીં આવ્યો છું.” નીચે ઊભા ઊભા જ નારાયણે કહ્યું. કારણ કે થડા પર બેથી વધારે માણસે બેસી શકે એમ હતું નહિં. ભાવડ ને મલકચંદ નીચે ઉતર્યા. મલકચંદ સામે જેઈને નારાયણે કહ્યું : “શેઠને કયારેક જોયા હોય એમ લાગે છે...” “તારી યાદ દાસ્ત ઘણું સરસ કહેવાય. મારા બનેવી છે.બેનના લગ્ન વખતે...” નારાયણે મલકચંદ સાથે હાથ મીલાવ્યો....ભાવડે -નારાયણ પંડિતનો પરિચય આપે. નારાયણે ભાવડ સામે -જોઈને કહ્યું: “એક મણ સાકર લેવા આવ્યો છું...” “તે તું લઈ જઈશ?” નામા સાહેબને ત્યાં કાલથી એક અનુષ્ઠાન કરવાનું છે એટલે સાકર ત્યાં મોકલી આપવાની છે.” “તારે ઘેર આવવું છે કે.....” “ના....જમીને મા સાહેબને મળવા જવાનું છે. સાકર સાંજ પહેલાં પહોંચવી જોઈએ.” વાતરને કહી દે ને મોકલી આપશે....” ભાવડે કહ્યું. ' “ “સારું. હવે રાતે આવીશ.” કહી નારાયણ વાતર તરફ વળ્યો. ભાવડ અને મલુકચંદ ઘર તરફ ચાલતા થયા. Page #275 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શા હું મલુકચંદના મનમાં ભય હતો કે કદાચ વેપાર માટે ભાવડ માગણી કરશે. પરંતુ એની રીતભાત, એના વિચારે, અને ઘરાકી વગેરે જોઈને મલકચંદના મનને ખાત્રી થઈ કેભયનું કોઈ કારણ નથી... બંને ઘેર પહોંચ્યા એટલે સુરજ ઓસરીમાં આવીને ભાઈને હાથ પકડતાં બેલીઃ “ભાઈ, તારા પગે સખત ઈજા થઈ તી..દેઢ મહિના સુધી ખાટલે રહેવું પડયું હતું. અને મને સમાચાર પણ ન મોકલ્યા ?” “ બેન, હું તારી મમતા જાણું છું..સમાચાર મકલું તે મારો ચિંતાને પાર ન રહે૨ડી રડીને તું અડધી થઈ જાય અને મને એવું નહોતું લાગ્યું કે જેથી તને બેલાવવી પડે....શિવદાદી જેવા કુશળ હાડવૈદે મને ઘણું સારું કરી દીધું છે.” ભાગ્યવતીએ રડામાંથી કહ્યું : “ભાઈ–બહેન નીરાંતે વાત કરજે.પહેલાં ભજન કરી બપોર પછી તમારે એક કામ કરવાનું છે.' “ શ?” મૂળજી બાપાને ત્યાં જવાનું છે.” “શૈદરાજ ?” હા .” કાં ?” “આવતી કાલે બેનને બનેવીની તબિયત દેખાડવી. છે.મલકચંદ શેઠ એટલા માટે જ સાથે આવ્યા છે. ” ભલે હું મૂળજી બાપાને ત્યાં જઈ આવીશ. પણ શરીર તે બેયનાં સ્વચ્છ લાગે છે.” Page #276 -------------------------------------------------------------------------- ________________ મલકચંદ ! ૨૬૭ ઈ તે શૈદરાજ તપાસશે એટલે કહેશે... હવે તમે બંને હાથ પગ ધોઈ .” ભાગ્યવતીએ રસોડામાંથી કહ્યું. ભોજનાદિથી નિવૃત્ત થઈને ભાવડે મલકચંદને આરામ લેવા ઓસરીમાં ખાટલે ઢાળી દીધ...કામવાળીએ ગાદલું બિછાવી દીધું.. અને ભાવડ બેઘડી વાત કરીને હાટડીએ ગો. દછતાં વાળું પતાવીને ભાગ્યવતી અને સુરજ પ્રતિક્રમણ કરવા ઉપાશ્રયે ગયાં. મલકચંદને પ્રતિક્રમણ તે આવડતું હતું પણ આવી ક્રિયામાં તેને રસ નહતો પડત. માત્ર ધન પાછળ ભમનારાઓને સાત્વિક ધર્મ કરણીમાં રસ પડતો નથી. છતાં પણ તે ભાવડ સાથે પ્રતિક્રમણ કરવા બેસી ગયો. રાતે ભાવડની એાસરીમાં બરાબર દાયરે જા. ધર્મદાસ અને તેનાં પત્ની, ગંગામા, નારાયણ ને દમયંતી આવી પહોંચ્યાં.. વૈદરાજ મૂળજી બાપાને ત્યાં ભાવડ જઈ આવ્યો. હતો અને બેન બનેવીએ નરણા રહેવાનું હતું. - જમાઈ આંગણે આવે એટલે વિનોદની માત્રા સ્વભાવિક વધી જાય. પરંતુ ભાવડ વિનેદ કરવામાં રસ નહોતો રાખતો..મૂળથી જ તે ગંભીર હતો...તે જે કંઈ વાત કહેતો તેમાં એક કાળજી અવશ્ય રાખતે કે કેઈનું મન દુભાય એવું કહેવું નહિં...અને સાચું કહેતાં અચકાવું નહિ. સાચું કહેતાં કોઈને ન રૂચે તે મૌન રહેવું. પણ નારાયણને સ્વભાવ વિનેદી હતું. તે જ્યારે Page #277 -------------------------------------------------------------------------- ________________ २१८ ભાવડ શાહ વિનોદની પાંખે ઉડતા ત્યારે પિતે મહાન પંડિત છે એ વાત ભૂલી જતે. વાત વાતમાં તક મળતાં મલકચંદે ધર્મદાસ સામે જોઈને કહ્યું : “નગરશેઠ, તમારા મિત્રે મારા પર મોટો અન્યાય કર્યો છે....” કંઈ વાતનો ?” એમની પરિસ્થિતિ વિષમ બની ત્યારે મને યાદ પણ ન કર્યો...બેનનું ઘર કંઈપરાયું તે નજ કહેવાયને?” - ધર્મદાસે કહ્યું : “મલકચંદ શેઠ, ભાવડ મારો અંગત મિત્ર છે....હું એની રગેરગ જાણું છું ..સાત સાત વરસ સુધી તેણે ભારે કપરા સંગે વચ્ચે જીવન વિતાવ્યું હેવા છતાં કઈ દી એક કોડીની ચીજ પણ ઉધાર લીધી નથી. બેચ માણસે એક જ માટીના બનેલાં છે. દુખને પીતાં ને પચાવતાં બંનેને આવડે છે. તમે તે થોડા દૂર હતા. પણ હુ’ સામે હોવા છતાં મને પણ એક નાની સરખી તક નથી આપી. હું જ્યારે આ અંગે વિચાર કરું છું ત્યારે મને લાગે છે કે ભાવડ સાચો છે સંબંધ વચ્ચે લેણદેણ આવે એટલે કોઈ વાર સંબંધ કથળે છે... આ તેને આજ પણ ગમતું નથી.” નારાયણ બલી ઊઠો : “મલકચંદશેઠ, તમારા સાળાને એક માત્ર મારાં ભાભી જ સમજી શકાય છે. એ ખાટલે પડ હતું, કાપડની ફેરી ભાગી ગઈ હતી. છતાં બંને માણસે સદાય હસતાં જ રહેતાં. કેઈદી કોઈ વાતની ફરિયાદ નહિં ..” Page #278 -------------------------------------------------------------------------- ________________ મલકચંદ ! ૨૬૯ ભાવડે વચ્ચે જ કહ્યું : “નારાયણ, ફરિયાદ કરવા જેવું જ કંઈ હતું નહિં. માનવી આ બધો પ્રયત્ન શા માટે કરે છે ? માત્ર પેટનો ખાડે પુરવા અને પિતાનો સાંસારિક વ્યવહાર નિભાવી રાખવા, એમાં મને કદી અંતરાય આવ્યે નથી. મારી સામે પૈસા કરતાં પરિસ્થિતિને મુકાબલે કરે એ મહત્વનું કાર્ય હતું... અને મહાપુરુષના ઉપદેશે મને માર્ગ ચીચે હતે. સંતેષ એજ સાચુ સુખ છે આ સત્ય પ્રત્યે મને અટલ શ્રદ્ધા હતી અને હું ખરેખર કહું છું કે મને કે તારી ભાભીને કદી અસંતોષને સ્પર્શ સરખો ય થ નથી.” આમ આ ચર્ચા પુરુષ વર્ગમાં ચાલતી હતી... ત્યારે એારડામાં બેઠેલી સ્ત્રીઓમાં પણ આવી જ વાતો થઈ રહી હતી. રાત્રિને બીજો પ્રહર પુરો થવા આવ્યું એટલે સહુ વિદાય થયા. સવારે શ્રીજિનપૂજા આદિથી નિવૃત્ત થઈ, ભાવડ, ભાગ્યવતી, સુરજ અને થલુકચંદ મુળજીબાપાને ઘેર ઉપડી ગયા. ભાવડ અને ભાગ્યવતીએ પણ શિરામણુ કરવું ઉચિત નહોતું માન્યું. સુરજના આગ્રહથી બંનેએ થોડું દૂધ પી લીધું હતું. મુળજીબાપા માત્ર કાંપિલ્યપુરમાં નહિં પણ આસપાસના પ્રદેશમાં એક સમર્થ શૈદ તરીકે પ્રખ્યાત હતા. તેઓનું વય લગભગ સીત્તેરની આસપાસનું હવા છતાં Page #279 -------------------------------------------------------------------------- ________________ -२७० લાવડ ગ્રાહ સ્વસ્થ, નરવા અને પ્રભાવશાળી હતા. તેમના બે પુત્રો પણ પર પરાને આ ઉપકાર વ્યવસાય કરતા હતા...એ સિવાય મૂળજીબાપાને ત્યાં વૈદુ શિખનાર ચાર શિષ્યા પણ રહેતા હતા. ચારે ય જણ વૈદરાજની ડેલીમાં ગયા. ફળીયુ માટુ' હતુ'. ફળિયામાં દવાએ અનાવવાની એક ભઠ્ઠી હતી... એ સિવાય એક અલગ એરડામાં દવાશાળા રાખી હતી. ખીજી તરફ દસબાર ગાચેા માટેનુ' એક ઢાળીયુ' હતુ.. મૂળજીખાપા ખુલ્લી એસરીમાં ઉઘાડા ડીલે એઠા હતા...ભાવડને ફળીયામાં દાખલ થયેલેા જોતાં જ તેઓ હ ભર્યા સ્વરે ખાલી ઊઠયાઃ આવ દીકરા આવ...હું તારી જ વાટ જોતા બેઠા છુ” ચારેય આસરીમાં ગયા. ચારે ચે વૈદ્યરાજને નમન કર્યો અને તેની સામે પાથરેલી એક ચટાઈ પર બેસી ગયા. ગઈ કાલે ભાવડે વૈદ્યરાજને પેાતાના એન અનેવીની તશ્ચિંત અતાવવા અંગેની વાત કરી હતી એટલે મૂળજીઆપા ખેલ્યા : “ એન, નરણા કેડે આવી છે ને ?” ,, હા દાદા...” “ અને જમાઈરાજ ? ” ‘હું પણ નરણા કાઠે આવ્યા છું.” મલુકચંદે કહ્યું, t “ સારુ કર્યુ... બેન, તુ' અહી' એરી આવ.’ (6 સુરજ ઊઠીને મૂળજીબાપાની આજુમાં રાખેલા ચાકળા પર બેઠી. મૂળજીબાપાએ એકવાર સુરજને પગથી તે માથા Page #280 -------------------------------------------------------------------------- ________________ મલકચંદ! ૨૭૧ સુધી નીરખી લીધી. ત્યાર પછી કહ્યું: “તારે ડાબે હાથ લાવ..” સુરજે ડાબે હાથ લાંબો કર્યો. મૂળજીબાપાએ નાડી પરીક્ષાનો પ્રારંભ કર્યો. આંખો બંધ કરીને તેઓ જાણચે નાડી વાટે સુરજની કાયામાં ઉતરી ન રહ્યા હોય ! મલકચંદ, ભાવડ ને ભાગ્યવતી એક નજરે વૈદબાપા -સામે જોઈ રહ્યા હતા. નાડી પરીક્ષા કર્યા પછી મૂળજીબાપાએ સુરજને ત્યાં જ સુવાડી અને પેટની પરીક્ષા કરી....... આંખ તપાસી..જીભ જોઈ. હાથ પગના આંગળા તપાસ્યાં. આટલું તપાસ્યા પછી તેઓ બેલી ઊઠયાઃ “દિકરી, આમતે તું સાવ નિરોગી છે...નાડચમાં ય રેગ નથી. બેએક વાર જન્મીને બાળકો મરી ગયાં છે ?” હા દાદા..” સુરજે કહ્યું. હ....તારે કઈ દોષ નથી.ઘરકામ બધું હાથે કરવું પડે છે?” “હા....” “સારું... સારુ....આ જમાઈરાજ....” સુરજ ભાભી પાસે બેસી ગઈ. મલકચંદ વૈદબાપા પાસે બેઠે. બાપાએ મલુકચંદનો જમણો હાથ લઈને નાડી પરીક્ષા કરી તેઓ ખૂબ ઊંડા ઊતરી ગયા. ત્યાર પછી જીભ, આંખ વગેરે જેઈને કહ્યું : “ભાવડ, તમે બધા જરાવાર લીમડાના ઓટે બેસો. હું જમાઈરાજ સાથે કેટલીક વાત કરી લઉં.” ભાવડ, સુરજ ને ભાગ્યવતી ઊઠીને બહાર ગયાં. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર ભાવક શાહ મલચંદ વૈદરાજના પ્રભાવશાળી વદન સામે જોઈ રહ્યો હતે. વૈદરાજે કહ્યું: “જે ભાઈ, તારી ધાતુમાં સંતાનપાદ તાની ઘણી ખામી છે અને જે કંઈ છે તે અતિ નિર્બળ છે. તને બાળક થાય જ નહિં થાય તો તે જીવી શકે નહિ. મારી દિકરીમાં કોઈ દોષ નથી. પણ તારી પ્રકૃતિ ભારે ચંચળ છે. નાનપણથી કુટેવ વળગી હતી ને ?” મલકચંદે મસ્તક નમાવીને સમ્મતિ દર્શાવી. પરણ્યા પછી પણ તે સંયમ પાળ્યો નથી...રાત દિનો વિવેક રાખ્યું નથી.... જુવાનીના આ ગાંડપણના પ્રતાપે તારી ધાતુની આ દશા થઈ છે.” એટલા માટે જ હું આપની પાસે આવ્યો છું.” “તે એકધારી નેવું દિવસ સુધી દવા કરી શકીશ?” હા ” પરેજી ઘણું આકરી છે.” “પાળીશ.” “નહિં પળાય....પહેલી પરેજી છે નેવું દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન, તારી પ્રકૃતિની ચંચળતા જોતાં તારા માટે એ અશકય લાગે છે. જે આટલું તું પાળી શકે તે જરૂર તારા આંગણે દી જીવી બાળક રમતું થઈ જાય.” “હું અવશ્ય પાળીશ.” “તે તારી પત્નીને તારી સાથે ન રાખતે..” અહીં મૂકી જઈશ.” “દહીં, છાસ, આમલી અને એવી ખાટી વસ્તુઓ છેડવાની.” Page #282 -------------------------------------------------------------------------- ________________ મલકચંદ ! ૨૭૩ “છેડીશ.” તમારા વાણીયાના અથાણુને પાપડ પણ નહિ ખાઈ શકાય. શાકભાજી વધારે ન ખાવાં. ” “નહિ ખાઉં...” મન પ્રસન્ન રાખવું, મેટું રાખવું, ઉદાર રાખવું.” જરૂર તારી મનેકામના પુરી થશે.” દાદા, તો હું આપનો ઉપકાર કદી નહિ ભૂલું.” તો એમ કર્યું. હું દેઢ મહિનાની દવા આપીશ. નંદપુર જઈને શરૂ કરજે. બે ત્રણ દિવસની દવા બાકી રહે ત્યારે પાછો અહી' આવી જજે...” દવા કેવી રીતે લેવી ને શેમાં લેવી એ બધું...” વચ્ચે જ દબાપાએ કહ્યું : “ઈ બધું દવા આપતી વખતે સમજાવીશ. દવા તને પરમ દિવસે આપી શકીશ.. હવે બધાને બોલાવી લે.” મલકચંદે ભાવડ શેઠને બોલાવ્યા. સહુ ઓસરીએ આવ્યા. દબાપાએ કહ્યું: “ભાવડ, જમાઈ રાજને બધું વિગતે સમજાવી દીધું છે. પરમ દિવસે હું દવા આપીશ. દવાની શરૂઆત નદપુરમાં જઈને કરવાની છે...” ઘણા જ સંતોષ સાથે મલુચંદે વૈદરાજના ચરણ સ્પર્શ કરીને વિદાય લીધી. સુરજે ઊભા થતાં પૂછયું: “દાદા, મારે કાંઈ દવા કરવાની નથી ? ” “ ના દિકરી....તને તે વીસ વરસમાંચે કાંઈ રોગ થાય એમ નથી. ” મૂળજીબાપાએ પ્રસન્ન સ્વરે કહ્યું, સહુ વિદાય થયા. ભા. ૧૮ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પશુમાંથી માણસ ! મૂળજીબાપાના નિદાન પ્રત્યે મલકચંદને પુરી શ્રદ્ધા બેસી ગઈ હતી. ભાવડ સીધે હાટડીએ ગયે. ભાગ્યવતી બંનેને લઈને ઘેર આવી. બંને માણસે સાવ નરણા હતાં એટલે ભાગ્યવતીએ શિરામણ કરાવ્યું. પિતે પણ બહેન સાથે બેઠી. ત્યાર પછી એકાંત મેળવીને મલકચંદે પત્નીને વૈદરાજે કહેલી સઘળી વાત જણાવી અને પોતે બરાબર ઔષધનું સેવન કરશે એમ પણ જણાવ્યું. ત્રીજે દિવસે મલુકચંદ ભાવડ સાથે દવા લેવા ગયો. વૈદરાજે ઔષધ તૈયાર રાખ્યું હતું.. ઔષધ કેવી રીતે સેવન કરવું એ પણ સમજાવી દીધું. દેઢ મહિનાની દવા લીધા પછી મલુકચંદે શૈદરાજ સમક્ષ એક સુવર્ણ મુદ્રા મૂકી પણ મૂળજીબાએ હસતાં હસતાં કહ્યું : “શૈદથી આ રીતે પૈસા ન લેવાય...તમે બરાબર દયા કરે... અને એનું પરિણામ આવે ત્યારે આપ જે આપશે તે હું લઈશ.” દાદા પરિણામ તો...” શૈદને ધર્મ છે કે પરિણામ દેખાડયા પછી જ જે આપે તે સ્વીકારાય. ત્યાં સુધી કશું ન લેવાય..અને પરિણામ માટે સંશય રાખવાનું કાંઈ કારણ નથી. તમારું Page #284 -------------------------------------------------------------------------- ________________ પશુમાંથી માણસ ! ૨૭૫ પગ્ય ખાંડાની ધાર જેવું હશે તે એક જ વર્ષમાં તમારા આંગણે બાળક ખેલતું હશે.” ભવડે પૂછયું : “બાપા, મારી બહેન ત્રણ મહિના સુધી અહીં જ રહેશે અને મલુકચંદશેઠ બેચાર દિવસમાં જશે.” ઈ બરાબર છે. અને બીજી સૂચના પછી આપવા કરતાં અત્યારે જ આપી દઉં'. સુરજને જયારે પાંચમે મહિને બેસે ત્યારે તેને પિયર મેકલી આપવી.” વૈદબાપાએ કહ્યું. મલુકચંદે એ વાતને સ્વીકાર કર્યો અને બંને નમન કરીને વિદાય થયા. મલુકચંદ બીજા પાંચ દિન રોકાઈ ગયે. આ પાંચ દિવસના પરિચયથી તે ભાવડ અને ભાગ્યવતીના સ્વભાવને, ધર્મ પ્રેમને અને મેટા મનને બરાબર ઓળખી ગયે.એટલું જ નહિ પણ ભાવડ સાથેની ચર્ચામાં તે એ પણ સમજી શકો કે ક્ષણભંગુર ધન પાછળ હાય બળતરા કરવી એના જેવું અનિષ્ટ બીજુ એક પણ નથી. ધનની પાછળ દોડનારાઓને અને લેભને વશ થઈને ધનને બાથ ભીડીને રહેનારાઓને સ્વપ્નમાં પણ સુખ મળતું નથી. એટલું જ નહિ, પણ અંતકાળે એની વૃત્તિ જડ બની જાય છે. આવતે જન્મ પણ કથળે છે. આવી અનુપમ પ્રેરણા સાથે મલકચંદ પત્નીને મુકીને વિદાય થશે અને જતી વખતે તેણે પત્નીને બસે સુવર્ણમુદ્રાઓ આપતાં કહ્યું : “તારી મરજી પડે તે Page #285 -------------------------------------------------------------------------- ________________ २७१ ભાવડ શાહ રીતે વાપરજે. તારા ભાઈનું જીવન જોયા પછી મારી આંખ ખુલી ગઈ છે.” પરણ્યા પછી આટલા વરસે આ પ્રમાણે પતિ તરફથી સુવર્ણમુદ્રાની ભેટ મળી હતી. સુરજનું હૃદય ભારે હર્ષિત બની ગયું. - દિવસ જતાં વાર નથી લાગતી. દોઢ મહિને વાત વાતમાં વીતી ગ મલકચંદ પાછો આવ્યો અને બીજી ઔષધી લઈને ગયો. મલકચંદે પોતાની માતાને સઘળી વાત નહોતી કરી. માત્ર દવા કરવાનું જણાવ્યું હતું. મલકચંદની માના મનમાં એમ હતું કે એકાદ મહિને વહુ પાછી આવશે પણ દોઢ મહિને મલકચંદ પાછો ગયો ત્યારે માને થયું કે હવે તે વહુને તેડીને જ આવશે પણ મલુકચંદ એક પાછો આવ્યો ત્યારે માથી રહેવાયું નહિ. તેણે કહ્યું: “ કેમ મલુકચંદ, વહુને શુ પિયરમાં જ રાખવી છે?” “એવું તમને કેણે કહ્યું?” તો પછી તું એકલે પાછો કેમ આવ્યો ? ” “મા, આ મૂળજીબાપાનો પ્રયોગ ચાલે છે, હજી દોઢ મહિના સુધી એને ત્યાં દવા કરવી પડે તેમ છે ને મારે અહીં કરવાની છે.” હજી દેઢ મહિનો થશે !” “ હા મા, પાંચ પંદર દિ વધારે સમજવા પણ ઓછા નહિં.” પણ દિકરા હવે મારાં હાડ ધાર્યું કામ આપી Page #286 -------------------------------------------------------------------------- ________________ પશુમાંથી માત્ર ! ૨૭૭ શકતાં નથી....તુ. સંદેશા મેકલ ને ભાવવને કહેવરાવ કે સુરજને તરત માકલી આપે...કાંઈ ત્રણ ત્રણ મહિના સુધી પિયરમાં દવા કરવાની ન હોય.” “ જુએ મા, તમને જરાય બોજો ન પડે એટલા માટે ઘર કામ માટે એ ખાઈએ તે રાખી છે...રસાડું એન સંભાળે છે....પણ મેં રસાચેા શેાધી રાખ્યા છે... એચાર દિત્રસમાં આવી જશે. અને તમારી વહુની ઢવા ઐદબાપાની હાજરીમાં કરવાની છે એટલે એને રાકયા વગર છૂટકા ન ગણાય.” મલુકચંદે માને સમજ પાડી. “ આલ્યા ભુખભાવડ ભેગા ચાર આઠ દી રહીને તારા આટલેા વળી ગચા હોય એમ લાગે છે. એય કામવાળીને રજા આપી દે...રસોયાની પણ કાંઇ જરૂર નથી. એમ કાંઇ મારાં હાડ કાચી માટીનાં નથી સમજ્ગ્યા ! ” માએ કહ્યું. ઃઃ મા, તમે ઉમ્મરલાયક થયાં છે. પરમધ્યાન કરા... વ્રત પચ્ચખાણ કર અને આવતા ભવનું ભાતુ આંધવા શુભ માગે જે કાંઈ ખરચવુ... હોય તે ખરચા...તમારી વહુ આવ્યા પછી આપણે બધા ગિરનારજીની યાત્રાએ જશું, આપણા નંદનપુરમાં ૫દર વીસ ઘર જૈનોનાં છે પણ એકેય નૃહેરાસર નથી...મારે તમને એનાચે લડાવા લેવડાવવા છે.” “ અરે અભાગિયા, આજ તું તારી માની મશ્કરી કરવા બેઠા છે ? ” 62 'મા, હું સાચું' કહું' છુ.........મે' કાંપિલ્યપુરના જિનાલયમાં એક સકલ્પ પણ કર્યો છે...વૈદરાજની દાનુ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ભાવડ શાહુ પરિણામ આવે એટલે નદપુરમાં એક શિખરબંધી દહેરાસર બંધાવવું.” માતા ફાટી નજરે દીકરા સામે જોઈ રહી. ત્યાર પછી બોલી: “મલકચંદ, દેરાસર બેરાસર કાંઈ નથી કરવું.. એમાં કેટલો ખરચ થાય એની તને ખબર છે ?” એની ચિંતા તમે કરશે નહિં. ભાવડશેઠે મને અંદાજ આપ્યો છે. વધારેમાં વધારે દસ હજાર નૈયાને ખરચ થશે.” તઈ એમ કહે ને કે આ બધી ભાવડની જ શીખવણું છે.....ઈ ભીખારી થી ને ભેગે તને ય કરશે. તારું સુખ તારા સાળાની આંખમાં સમાયું લાગતું નથી. એક વાતને સાચો ફેડ પાડીશ?” “પૂછ મા હું જુદું નહિં બોલું.” “ભાવડે તારી પાસેથી કેટલા સેનૈયા પડાવ્યા?” એક કડા પણ નહિં....એના મેટા દલની તમને કયાં ખબર છે? હાટડી સાવ નાની છે પણ બંધ કેકને ઈર્ષા કરાવે એ ચાલે છે. ઘરમાં બે કામવાળીયું રાખી છે. સો સોનૈયા આપીને એક ઘડી ખરીદી છે.. ને બે માણસે પણ રોકયાં છે...વળી દુકાનમાં ત્રણ ત્રણ વાણોતર રાખ્યા છે. એના ભાઈબંધ ધરમદાસ શેઠે હજાર પાંચ હજાર નહિં પણ પાંચ લાખ સેનૈયા આપવા માંડ્યા હતા પણ ભાવ એક કેડી સરખી ન લીધી. એના જેવા મરદ ને ટેકીલે પુરુષ મેં કયાંય જે નથી.” “અરેરે..જાતે જનમારે મારાં કરમ કુટયાં લાગે Page #288 -------------------------------------------------------------------------- ________________ પશુમાંથી માણસ ! ૨૭. છે....! દીકરા, દહેરાસર કરનારને ભારે હેરાન થાવુ પડે છે...દહેરાસર કરવુ* સહેલ' છે પણ એની આશાતના ભારે હાય છે....કેટલાયને દીકરીએ દીવેા નથી રહેતા ..ભલે થઇને તુ' ભાવડના રવાડે ચડીશમાં ને સુરજને જટ એલાવી લે...મારે કયાંય જાતરાચે નથી કરવી ને કયાંય જાવુ' એ નથી. ધરમ કાંઈ ઘેાડા કરવામાં નથી. મનમાં જ છે...ને મારું મન નેમનાથ દાદાને ઘડીકેય ભૂલતુ' નથી.” મલુકચંદ પેઢીએ જવા ઊભા થયેા. માએ કહ્યું': “ પેઢીએ પછી જાજે....પહેલાં વાત પાકી કરી નાખ.” “ કઇ વાત મા.... ? ” “ ધનના ધુમાડા ન કરવાની વાત.” “મા, તમે થાડુ'ક નીરાંતે વિચારે. દાટી રાખેલુ ધન શુ'કામનું છે ? છાતી ચે કાઈ એક સેાન્ચેા પણ ખ’ધાવશે નહિ' અને વા ખાતાં ખાતાં જવુ' પડશે. વળી કાઈના પુણ્યાયે ધન એટલે' ખધુ ભેગુ' થઈ ગયુ... છે કે સાત પેઢી સુધી ખૂટે એમ નથી....અને ધન ભેગુ' કરવા પાછળ મે' મારી આખી જુવાની ખરચી નાખી છે....ના મા, ધનના સદુપયેાગ કરવા જ જોઈ એ...જે લક્ષ્મી ચ'ચળ છે એના ભરોસે શું કામ રાખવા જોઇ એ ? શુભ માગે જેટલુ' આપણે વાયુ' તેટલું આપણુ' ને ખાકીનું કાણુ જાણે કાના હાથમાં જશે ! ” આટલું કહીને મલુકચં ચાલતા થયા. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ભાવહ શાહ મલકચંદ જે ડેલી બહાર નીકળે કે તરત માએ બુમ મારી ઃ “ઝબક...” “ આવી મા ..” કહેતી મલકચંદની રંડવાળ બહેન જે લગભગ પીસ્તાલીસ વર્ષ ઉપરની હતી તે રડામાંથી બહાર આવી. તારા ભાઈની વાતું તે સાંભળી ?” “હા મા ઘરમાં તે ભાભીનું કાંઈ ચાલતું નહોતું... પણ બે ય એકલાં પડયાં એટલે ભાઈના મનમાં પલીતે મૂકી દીધા છે. તું તારે નકામી બેલીશમાં. આ તે બધે મેંદી રંગ છે. પાંચ પંદર દીમાં ઊડી જાશે.” ઝબકે કહ્યું. “ઝબક, મલકચંદની વાત મને બેદી નથી લાગતી. એક કેડી માટે જે દીકરો પગે ચાલીને ગાઉ મેં કાપે છે દીકરો આ જ દહેરાસર બંધાવવાની વાત કરી રહ્યો છે અરે રે, મારે કાંઈ સાત પાંચ દીકરા નથી...નહિ તે બીજાને ઘેર ચાલી જાત . ” ' “મા, તમે નકામે બળાપ કરમા. બધાને જાત્રા કરાવવાનું ભાઈને મન થયું હોય તે ભલે પુરુ કરે....જે ના પાડશે તો ઈ વળી કાંક વધારે પડતું કરી નાખશે.” ઝબકે કહ્યું. “ તુ ય ભાઈની વાતમાં દોરવાઈ ગઈ કે શું ? જાત્રા કરવા જાઈ એટલે ઘરની ભાળ કેણ રાખે? જાતરાતે આવતે ભવ પણ થાશે. પણ ઘરમાં કેક પચી જાશે તે વીસ હાથને ચોફાળ એાઢીને રડવું પડશે.” માએ કહ્યું. Page #290 -------------------------------------------------------------------------- ________________ પશુમાંથી માણસ' ૨૮૧ મા, તેલ જુઓ તેલની ધાર જુઓ એક વાર ભાભીને તો આવવા દે.” દીકરીએ માને ટાઢા પાડવાને પ્રયત્ન કર્યો. ભાવડશેઠ સાથે ચર્ચા કરીને મલુકચંદની આંખ ઉઘડી ગઈ હતી. ઔષધ સેવનના ત્રણ મહિના પુરા થાય તે પહેલાં મલુકચંદે ઘણું પરિવર્તન કરી નાખ્યુંએક રથ લીધે દસબાર ઘડાં ખરીદ્યાં ચાર દાસીએ, -ચાર સેવકો રાખ્યા. દુકાનના વાણોતરોને મશારે વધારી આપે અને ઔષધ પ્રયોગ પુરો થતાં જ તે જોઈ શકો કે પિતાની કાયામાં નવી તાકાત પ્રગટી છે. સમગ્ર લેહીમાં પરિવર્તન થયું છે. દષ્ટિ શક્તિ તીવ્ર વધી છે...થાકનું તે નામ નિશાન પણ નથી... અને પ્રાણ પુરે થયું કે તરત તે રથ લઈને પત્નીને તેડવા ગચો. આ બધું જોઈને માનું મન ભારે બળતું હતું.... પણ મલકચંદ માની વાત હસીને ઉડાડી દેતો અને પિતાની રીતે બધું ગોઠવ્યા કરતો. કાંપત્યપુર આવવા માટે ગાડું હોય તે રસ્તામાં બે રાત ગાળવી પડે પણ રથ હોય તે વહેલી સવારે નીકળે યાત્રિક એ જ સાજે પહોંચી જાય અને અશ્વના વિસામા ખાતર કદાચ એક રાત રોકવું પડે. મલકચંદ વચ્ચે રાત રોકાઈને અશ્વોને વિસામો આપવા માટે હતું એટલે તે પહેદી ચડયે નીકળ્યો Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ભાવડ શાહ હતો અને બીજે દિવસે સૂર્યોદય વખતે જ ભાવડના ઘેર પહોંચી ગો હતો. ભાવડ ભાગ્યવતી અને સુરજ શ્રી જિન પૂજા અર્થે દહેરાસર ગયાં હતાં. ઘેર નેકરો હતા. તેઓએ રથમાંને સરસામાન લઈ લીધો.અશ્વો પણ છોડીને બાંધી દીધા. અને ચાલકે રથને શેરીમાં જ એક તરફ રાખી છે. કારણ કે ડેલીમાંથી રથ ફળીમાં આવી શકે તેમ નહોતો. મલકચંદ માટે ભાવડનું ઘર પરાયું નહતું...તેણે દાતણ કરી લીધું. નહાવાનું પાણું કામવાળીએ કાઢી, આપ્યું એટલે નાહી, પૂજાનાં કપડાં પહેરી તે જિનમંદિરે જવા ડેલી બહાર નીકળ્યો. ત્યાં જ ભાવડ, ભાગ્યવતી ને સુરજ આવતાં દેખાયાં. ભાવડે ઉલ્લાસપૂર્વક કહ્યું : “કયારે આવ્યા?” થેડી જ વાર થઈ નાહીને તૈયાર થયે એટલી જ વાર લાગી. ” વૈદ બાપાની દવાએ કામ સારું કર્યું લાગે છે...ખરેખર શેઠ, કાયાને રંગ આપે પલટાઈ ગયો છે...” નહિ મને પણ ઘણું જ સારું લાગે છે. થાકનું તે નામ નિશાન નથી રહ્યું.” સુરજ આછી લાજ કાઢીને ત્રાંસી નજરે સ્વામી સામે જોઈ રહી હતી. ભાઈને ઘેર ત્રણ મહિના ને દસ દિવસ થઈ ગયા હતા અને સુરજની કાયા વધારે સહામણી, સ્વસ્થ અને પ્રફુલ્લ હતી. મલકચંદ પૂજા કરવા ચાલતો થયો. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ પશુમાંથી માણસ! ભાગ્યવતીએ સ્વામીને અનુલક્ષીને કહ્યું : “તમારા બનેવીની કાયા કંચન જેવી થઈ ગઈ છે. આવતીકાલે મૂળજીબાપા પાસે જઈ આવીએ.” હા...” કહી ભાવડ ડેલીમાં દાખલ થયો...બહાર પડેલા રથ પર તેની નજર ગઈ હતી. ફળીયામાં અશ્વોને બાંધેલા જોયા અને તેને ચાલક લીમડાના ઓટે બેઠે હતો. ભાવડે તેના સામે જોઈને કહ્યું: “રથ તમારે છે ?” ના... હું તે ચાલક છું. અમારા શેઠનો રથ છે... પંદર દી પહેલાં જ લીધો હતો...” સારું...પણ રથ શેરીમાં રાખશુ તે છોકરાં કનડશે.ધર્મદાસ શેઠની વાડીએ મુકી આવ પડશે.” કહી ભાવડ ઓસરી તરફ ગયે. શિરામણ માટે ત્રણેય દાતણ કરીને મલકચંદની વાટ જોવા માંડયા, થોડી વાર પછી મલુકચંદ આવી ગયે. સાળે બનેવી શિરામણ કરવા બેઠા, મલુકચંદે કહ્યું “ભાવડ શેઠ, મારાં માતુશ્રી સમજતાં નથી.” “કઈ વાતમાં ?” ધનનો સદ્વ્યય થાય એ તેમને ભારે વસમું લાગે છે.” મલકચંદે કહ્યું. વસેને સ્વભાવ ઘણુંવાર માનવીને આડે આવે છે. પરંતુ શુભ કાર્યમાં હિંમત ન ગુમાવવી. વડિલેને વિનય પૂર્વક સમજાવતાં રહેવું. પ્રેમ અને વિનય વડે સહુ કોઈનાં મન જીતી શકાય છે, ધીરે ધીરે મા પણ સમજી જશે.” Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ભાવડ થાઉ વાતા કરતાં કરતાં બંનેએ શિરામણ પતાવ્યું. ખીજે દિવસે સવારે ભાવડ ત્રણેયને લઈ ને મૂળજીઆષાને ત્યાં ગયા. 46 મૂળજીબાપાએ મલુકચ'દ સામે જોઇ ને જ ઉલ્લાસપૂવક તેની પીઠ થાબડી ત્યાર પછી નાડી પરીક્ષા કરીને કહ્યુઃ અસ ભાઈ, મધી વાતે ઉત્તમ છે. તે... પરહેજ પાળવામાં કયાંય ભૂલ નથી કરી. હવે પ્રયાગની જરૂર નથી. પરેજીની પણ જરૂર નથી. મારી દીકરીને બત્રીસ ગેાળીયું આપવાની છે. અડચણના ચાથે દિવસે રાજ સવારે એ ગાળી ગાયના દૂધમાં ગળી જવી, ચાર દિવસ સુધી લેવી. પછી જે મહિને... એમ ચાર વખત ઋતુસ્નાન પછી લેવાની છે....જગદ માની કૃપા તેા પહેલી આઠ ગાળીમાં જ ગર્ભસ્થાપન થઇ જશે >> '' સુરજે પ્રશ્ન કર્યો : “ મારે કાંઈ પરેજી પાળવાની ? ” હા... ચાર દી સુધી દહી', છાસ ને ખાટા અથાણાં કે એવું ન ખાવુ.” વૈદબાપાએ કહ્યું. મલુકચ'દે સેાનૈયા અંગરખાના ગજવામાંથી કાઢયા. એ જોતાં જ મૂળજીબાપા એટલી ઉડયા : “ કેમ ભાઈ, મારી વાત ભૂલી ગયેા ? હજી પરિણામ કયાં આવ્યુ છે? અને ચૌદ જે ધધાદારી બની જાય તે એનુ' વૈદુ અલડાય અને વૈદ્યને નક'માં જવું પડે. પરિણામે આવવા દે...તુ... સુંદરશેઠને જમાઈ છે... એટલે મારે પણ જમાઈ કહેવાય....કારણ કે સુંદરશેઠને હું એય ખાળ ગેાડીયા હતા.” વૈદ્યરાજના આશિર્વાદ લઇ ને સુરજ ને મલુકચંદ ઊભા Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પશુમાંથી માણસ! થયા. આજ ચારેય શિરામણ કર્યા વગર આવ્યાં હતાં એટલે સીધા ઘેર ગયા. ભાગ્યવતીએ ચૂલે મગ ચડાવ્યા હતા..... વઘારીને ઝપાટા બંધ શીરે કરી નાખ્યો. મગ, શીરે દૂધ ને ખાખરા ! શિરામણ કરીને ભાવડ અને મલકચંદ હાટડીએ ગયા. આ વખતે મલુકjદ આઠ દિવસ રોકા....પિતાની તબિયત સારી થઈ એના ઉપલક્ષમાં તેણે ભગવતની અંગરચના કરવી અને એક નવકારશી જમાડી. નવમે દિવસે તે પિતાની પત્નીને લઈને રથ પાસે ગયો. ભાવડ શેઠે કહ્યું: “શેઠ, વધુ નહિં તે વરસમાં એકાદ વાર જરૂર આવતા રહેજે.....આ વખતે તમે એટલી માયા લગાડી છે કે અમને બે ય માણસને આઠ દી સુધી અડવું લાગશે.” મચંદે કહ્યું : “વરસમાં એકવાર નહિં પણ બેવાર આવીશ. મેં તમને ગઈ રાતે મારી ભાવના જણાવી હતી.” આપની ભાવના જરૂર પુરી થશે, પરંતુ માનું મન જીતવાનો પ્રયત્ન કરી છૂટજે.એમની અવસ્થા છે વળી અમુક રીતે જીવેલાં છે. સૌથી પ્રથમ બહેનને પ્રેમભાવથી સમજાવજે.” ઈ તે હ પૂર્વક સમજાવીશ...પરંતુ તમારે બંનેએ આવવું પડશે.” જરૂર તમારે સંદેશે મળતાં જ અમે બંને નીકળી જઈશું.” “હું તમને લેવા માટે રથ જ એકલીશ.” Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ભાવડ શાહ એવું લાગવા કહ્યું : “ના ના..હુ રાઘવને લઈને જ આવીશ, સંઘ કાઢવાનો જે દિવસ નકકી કરે તે દિવસ મને જણાવજે... અને અને તે સાથે કોઈ મુનિરાજ હોય તો વધારે ઉત્તમ...ધર્મની આરાધના થાય અને વધ્યાવચ્ચને પણ લાભ મળે.” “કાર્ય હું તમારા પર છોડું છું. અમારું ગામ એવું કરૂં છે કે સાધુ મુનિરાજનો પેગ બહુ થતો નથી.” ભલે...હું પંદરેક દિવસમાં ઈ બાબત અંગે વ્યવસ્થા કરીને જણાવીશ.” ભાવડે કહ્યું. સુરજે ભાભી સામે જોઈને કહ્યું: “ભાભી, મારા ભાઈની બરાબર કાળજી રાખજે....” ભાગ્યવતી કંઈ ઉત્તર આપે તે પહેલાં જ ભાવડે કહ્યું : “આટલા દી રહી તોય તું કાંઈ સમજી શકી નહિ...? કાળજી તે મારે એની રાખવી પડે છે.” ચારેય હસી પડયાં. સુરજનાં નયને સજળ બની ગયાં હતાં. ભાવડે બેનને પિતાની શક્તિ મુજબ કપડાં કરાવી આપ્યાં હતાં. એક મગમાળા ને ચાર બંગડીએ કરાવી આપી હતી... બેને ન લેવા માટે ઘણે આગ્રહ કરેલ પણ ભાઈ ભાભીના સનેહ આગળ તેનું કાંઈ ચાલ્યું નહિ. રથ ચાલ શરૂ થાય તે પહેલાં જ મલકચંદે ભાવડના બંને હાથ પકડી લેતાં કહ્યું : “ભાવડશેઠ, તમારે ઉપકાર હું જિદગીભર નહિ ભૂલું.” Page #296 -------------------------------------------------------------------------- ________________ २८७ પશુમાંથી માણસ ! મેં તે કાંઈ કર્યું નથી...” તમે મને પશમાંથી માણસે બનાવ્યો છે. જે તમારે આટલે પરિચયન થયે હેત અને તમારા બેય માણસોના જીવન જાણવાને લાભ ન મળ્યો હોત, તે મારી કઈ દશા થાત એ હું કલ્પી શકતા નથી.” આટલું કહેતાં કહેતાં મલકચંદના નયને સજળ બની ગયાં. ભાવડના નયને પણ સજળ બની ગયાં હતાં... બંને ભેટી પડયા. ત્યાર પછી રથ વિદાય થશે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧" બહેનનું સુખ! પાંચેક દિવસ પછી ભાવડને સમાચાર મળ્યા કે મુનિશ્રી જિનદત્ત મહારાજ અન્ય ત્રણ મુનિવરે સાથે વલ્લભીપુરથી વિહાર કરીને આવતીકાલે સવારે અહીં પધારવાના છે. આ સમાચારથી ભાવડને ઘણે જ આનંદ થયો. મલકચંદશેઠને પેતાને ગામથી ગિરનારજીને સંઘ કાઢો છે એમાં અવશ્ય મુનિરાજને રોગ પ્રાપ્ત થશે. બીજે દિવસે શ્રી જિનદત્ત મુનિ કપિલ્યપુરમાં પધાર્યા. તેઓ વિદ્વાન અને પ્રભાવક હતા. કાંપિલ્યપુર નગરીના જૈનોએ ઉત્સાહ પૂર્વક તેમનું સ્વાગત કર્યું અને તે દિવસે રાતે મુનિશ્રી સમક્ષ ભાવડે ગિરનારજીના સંઘ અંગેની વાત કરી. નંદનપુરથી ગીરનારજી તીર્થ બહુ દૂર નહોતું.... બેથી અઢી દિવસને જ રસ્તો હતો. અને શ્રી જિનદત્ત મુનિ પણ ગિરનારજી જવાના હતા. તેઓએ ભાવડની પુણ્યભરી વાત સ્વીકારી. ભાવડે તરત એક ખેપિયાને પત્ર આપીને નંદપુર રવાના કર્યો. મલકચંદ પત્નીને લઈને ઘેર આવી ગયો હતો. માતાને Page #298 -------------------------------------------------------------------------- ________________ બહેનનું સુખ! ૨૮૯ સહિરે જરા ચડેલે રહેતે હતે. પુત્રમાં આવેલું આ પરિવર્તન તેને ગમતું નહતું. - બે એક દિવસ પર્યત માતાને ટકટકારે ચાલ્યા કર્યો... પરંતુ મલકચંદે પિતાની વિધવા બહેનને બરાબર સમજાવી દીધી. વિધવાબેનને પણ થયું કે ભાઈ એ આજ સુધી કાળી મજુરી કરીને ખૂબ ધન એકઠું કર્યું છે...એ ધન એમને એમ દટાયેલું રહે તે કરતાં ધર્મના કાર્યમાં વપરાય તે ટુ નથી. વિધવા બહેને પણ માને સમજાવીને કંઈક ઠંડાં પાડયાં. એક રાતે મલકચંદે ભવનના ભંડારમાં રાખેલા મૂલ્યવાન અલંકારોની પેટિકા કાઢીને સુરજને કહ્યું: “સુરજ, કેટલાય વરસથી આ અલંકારે એમને એમ પિટિકામાં પુરાયેલા પડ્યા છે. તું આમાંથી ઉત્તમ હોય તે કાઢીને ધારણ કર.” માને દુઃખ થશે...એમનું મન દુભવવું એ બરાબર નથી.” ગાંડી, અલંકારની શોભા પુરી રાખવામાં નથી પણ પહેરવામાં છે.” કહી મલકચંદે પેટિકા ઉઘાડી સક્તામણિની એક માળા કાઢી, વજનાં વલય કાઢયા, વજાને કઠે કાઢ, વજી નીલમની મુદ્રિકા કાઢી, મુક્તા માણિકચ જડેલાં કંકણ કાઢયાં... આમ વરસેથી પુરાયેલા અલંકારે તેણે પોતાના હાથે પત્નીને પહેરાવ્યા. બીજે દિવસે સવારે સુરજને જોતાં જ માની આંખો ચાર થઈ ગઈ. એક તો સુરજ રૂપાળી ને તદુરસ્ત હતી ભા. ૧૯ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ભાવ શાહ તેમાં મૂલ્યવાન અલંકારા ભળવાથી તે રાજરાણી સમી જણાવા લાગી. મા કંઈ ખેલ્યાં નહિ....પણ મનમાં ભારે વ્યથા અનુભવવા માંડયાં. દીકરા સાસરે જઈને છટકી ગયેા છે માને એક તરફ મૂકી ખાયડીનેા બની ગર્ચા છે. જરૂર ભાવડે ભુરકી નાખી લાગે છે! અપેારે મલુકચંદ્ર પેઢીએ જવા તૈયાર થયા ત્યારે માએ એલાવીને કહ્યું : “ ગગા, કેાઈનાં લગ્ન આવ્યાં છે?” હું સમજ્યેા નહિ. મા...” ' • 64 વહુને આવા મૂલ્યવાન દાગીનાથી શું કામ શણગારી છે ? ” મલુકચંદૅ હસી પડયા ને હસતાં હસતાં આહ્યા : “ મા, આ દાગીના તા કેટલાય વરસથી એમને એમ પેટીમાં પુરાયેલા પડચા હતા. જો એના કાંઈ ઉપયેાગ ન થાય તે દાગીનાના અ પણ શું ? વળી તમારી વહુ પહેરવા ચેાગ્ય છે. બુઢાપા આવશે ત્યારે તે આવુ* કાંઈ પહેરાશે નહિ. વળી ઘરમાં બીજુ કાઈ એક માણસ નથી કે જેને દાગીને પહેરાવી શકાય. મા, તમારી વહુની શોભા ઇ ખરી રીતે તમારી જ શાભા છે. તમે દલ માઢુ રાખા...આજ સુધી આપણે જે રીતે જીવ્યાં છીએ તે રીતે પશુ પણ ન જીવે.... નથી કાઇ દી સારાં લુગડાં પહેર્યાં', નથી કોઈદી અલકારા ધારણ કર્યાં કે નથી કોઈદી સારું ધાન ખાધુ ! માત્ર ભેગુ’ કરવામાં જ મધેા જન્મારા વિતાવ્યો છે....બેલેા, કાલ Page #300 -------------------------------------------------------------------------- ________________ બહેનનું સુખ! ૨૯૧ સવારે આંખ મીચાઈ જશે એટલે આ ધન ને દાગીના શર કામના ?” ઠીક ભાઈ એકને એક દીકરે છે એટલે તને શું કહું? તને જેમ ફાવે એમ કર” માએ નિરાશા ભર્યા સ્વરે કહ્યું. એજ સાંજે કાંપિલ્યપુરનો ખેપિયે આવી પહોંચ્યો અને મલકચંદે ભાવડને કાગળ વાં. વાંચીને તે ખુશ ખુશ થઈ ગયે. પ્રથમ તેણે ખેપિયાને જમાડે રાતે વિસામો લેવરાવ્ય ને બીજે દિવસે ભાવડ શેઠ પર કાગળ લખીને ખેપિયાને આપે. ખેપિયે વિદાય થયે. કોનો સંદેશો આવ્યો, દીકરો આટલે હરખમાં કેમ આવી ગયે, વગેરે માથી સમજી શકાયું નહિ...તેમણે મલકચંદને પૂછ્યું : “શું વાત છે મલકચંદ?” ભાવડ શેઠને સંદેશ હતો... શ્રી જિનદત્ત મુનિ અહીં પધારશે કપિલપુરમાં આઠ દી રેકાવાના છે... એમની નિશ્રામાં ગિરનારજીને સંઘ કાઢવે છે...” “શું કહ્યું? સંઘ કાઢવો છે ?” “હા મા, મારા પિતાશ્રી પાછળ એક પણ શભ કાર્ય કરી શકાયું નથી...તેઓ બધું ધન મૂકીને ચાલ્યા ગયા અને મારા જેવો દીકરો પણ ભેરીંગનીમાફક ધનના ઢગલા પર બેસી રહ્યો. “મા”, જેટલુ, ધન શુભ કાર્યમાં વપરાય છે, તેટલું જ આપણું છે.” પણ વાત તો આપણે જાતરાએ જવાની હતી.” હા મા.. પણ મને થયું કે મારી માને બહેન Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ભાવડ શાહ બંનેને પુરેપુરે લહાવે લેવડાવું. આમને આમ આખી જંદગી વીતી ગઈ.” મલુકચંદની મા સમસમીને બેસી રહ્યાં.... અને મલુકચંદે ગામમાં અને આસપાસના ગામડાએમાં વસતા જૈન પરિવારને ગિરનારજીના સંઘમાં પધારવાના સંદેશાઓ રવાના કરી દીધા. મલુકચંદે ધાર્યું હતું કે સંઘમાં સવાસે જેટલાં માણસે થશે. અને તેણે સરસામાન ભેગો કરાવવા માંડશે. નંદનપુરમાં વસ્તા જૈન પરિવારો પણ આનંદિત. બની ગયા અને રોજ મલકચંદની માતાને વધાઈ દેવા બેચાર બૈરાંઓ આવવા માંડયા. મહારાજશ્રી પણ પધાર્યા. ભાવડ શેઠ અને ભાગ્યવતી પણ આવ્યાં મહારાજ સાહેબે આસપાસનાં તીર્થ સ્થળોનાં દર્શન કરવાં જોઈએ અને એ રીતે મા નકકી કરે જોઈએ એમ જણાવ્યું. મલકચંદે વધાવી લીધું. અઢી દિવસનો જે રસ્તો હતો તે વધીને દસ દિવસનો થઈ ગ. અને ભાવડના માથે વ્યવસ્થાને સઘળે ભાર આવી પડો . નિર્ધારિત દિવસે જ્યારે વાજતે ગાજતે છહરીપાળતા સંઘે પ્રસ્થાન કર્યું, ત્યારે સંઘમાં અઢીસે માણસ થઈ ગયાં હતાં અને માર્ગમાંથી પણ પાંચ પચાસ માણસો ભળશે એવી આશા હતી. Page #302 -------------------------------------------------------------------------- ________________ અહેનનું સુખ ! ૨૯૩ પેાતાના અનેવીનું કાર્ય સુખરૂપ પુરુ કરીને ભાવડ અને ભાગ્યવતી પેાતાને ઘેર પાછા ફર્યો ત્યારે એક મહિના વીતી ગયા હતા. રાઘવ પણ પેાતાનાં બધાં કામ બીજાને ભળાવીને સાથે રહ્યો હતા. મલુકચંદ્રે રાઘવને એક સાનાની મગમાળા પહેરાવી હતી. ભાવડે પણ એન અનેવીને સઘપતિના પદ વખતે એક એક સેનાની માળા પહેરાવી હતી. ભાવડ અને ભાગ્યવતીનાં સપર્કમાં રહેવાથી મલુકચંદની માતાના સ્વભાવનુ' ઘણુ' પરિવન થઈ ચૂકયું હતું. દિવસેા વ્યથિત થવા માંડયા. લખીને વછેરા પણ દિવસે દિવસે ખીલતા રહ્યો અને ભાવડનેા ધધે! પણ એવાને એવો ચાલવા માંડયા. ખીજા સાત મહિના પછી મલુકચંદને એક સંદેશે આવ્યેા. તેમાં લખ્યુ હતું કે તમારા બહેનને પાંચમે મહિનો એઠો છે. તબિયત ઘણી સરસ છે અને હું એકાદ અઠવાડિયામાં તમારી બેનને મૂકવા આવવાના છે. મૂળજીઆપાને મારાવતી નમસ્કાર કરો અને આ શુભ સમાચાર આપજો. આ સમાચારથી ભાગ્યવતીને ઘણા જ આનંદૅ થયેા. શ્રી સ્વભાવ મુજબ તેના મનમાં પણ બૈદરાજને તબિયત અતાવવાની ઇચ્છા થયા કરતી....પરતુ તે પેાતાના સ્વામીને કહેતી નહિ. મલુકચંદ શેઠ - સુરજને મૂકવા આવી પહેાંચ્યા. ભાવડ અને મલુકચંદ હ`થી ભેટી પડયા. મલુકચંદ માત્ર Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ભાવડ શાહ એ જ દિવસ રાકાવાના હતા પણ દસ દિવસ પહેલાં તે નીકળી શકા નહિ. મૂળજીબાપાએ સુરજની નાડી પરીક્ષા કરી અને ઘણાં જ ઉલ્લાસ સાથે કહ્યું: “ જમાઇરાજ, કંદોરાબંધ દીકરા આવે તે કહેજો કે આયુર્વેદ સાચા છે....’’ વૈદ્યરાજે સુરજને રાજ સવારે એ ગાળીયુ' દૂધમાં લેવાની આપી અને દર ૫'દર દિવસે નાડી બતાવી જવાની સૂચના આપી. મલુકચ'ઢ હૈયામાં હું સ’ઘરીને દસમે દિવસે નંદ્યુનપુર તરફ પેાતાના રથમાં વિદાય થયેા. ભાવડને ત્યાં બેમાંથી ચાર ગાયા થઈ ગઈ હતી... અને તેણે એક વાડી પણ મેળવી લીધી. પ'દરેક દિવસ પછી એક રાતે નણદભેાજાઈ નીરાંતે વાતા કરતાં એસરીમાં બેઠાં હતાં. વાતવાતમાં સુરજે કહ્યું : “ભાભી, મારી એક વાત માનો તે કહું...." “ તમારી વાત ન માનુ' એવુ' કદી મને ખરુ?” “ તે! એકવાર તમે ને મારા ભાઈ મૂળજીબાપાને તમિયત દેખાડા. તમને પરણ્યાને ઘણા વરસ થઈ ગયાં છે....હજી સુધી ખેાળા પણ ભરાયેા નથી....પછી આમને આમ ઉપેક્ષા કરવી તે ખરાખર ન કહેવાય.” “ એન, મને આવા વિચાર તે બેચાર વાર આવેલા... પણ તમારા ભાઇ ને હું આ અંગે કહી શકું' નહિ તમારા ભાઈ કહું તે મારી ના નથી...” “ મારા ભાઈ ને હું આજે જ કહીશ.” સુરજે કહ્યું Page #304 -------------------------------------------------------------------------- ________________ બહેનનું સુખ! ભાવડ વાળુ, પ્રતિક્રમણ આદી પતાવીને હાટડીએ ગ હતો. જો કે એના સાવવાનો સમય થવા આવ્યું હતો. સુરજે ડેલી તરફ નજર કરતાં કહ્યું: “ભાભી, મૂળજીબાપા એક સમર્થ વૈદ છે...તમારા નણદોઈને દોષ દૂર કરી દીધો અને એનું પરિણામ શું આવ્યું તે તમારી નજર સામે છે. મને તે શ્રદ્ધા છે કે વૈદબાપા જરૂર નિદાન કરીને માર્ગ બતાવશે.” ભાગ્યવતી કંઈ જવાબ દેવા જાય તે પહેલાં જ ભાવડ ડેલીમાં દાખલ થ સૌથી પ્રથમ તે લખી પાસે ગો, વછેરાને પણ હેતથી પંપાળે...ત્યાર પછી ઓસરીએ આવતાં બેઃ “નારાયણ નથી આવ્યો?” “ના..કેમ આવવાના હતા ?” હા . આપણું રાજાએ એને રાજપુરોહિતનું પદ આપ્યું છે. એની ખુશાલીમાં મીઠાઈ લઈને આવવાને હિતે.” ભાવડે ખેસ પાઘડી ખીંટીએ વળગાડ્યાં ને ખાટે બેઠક લીધી. ભાગ્યવતીએ કહ્યું: “તે તે આપણે હરખ કરવા જવું જોઈએ.” “કાલ તેને બેન જઈ આવજો. મેં તે હરખ કરી લીધે છે ને એના મોઢામાં સાકરને ગાંગડે પણ મૂકી દીધે હતે.” ભાવડે પ્રસન્ન ભાવે કહ્યું. સુરજે કહ્યું: “ભાઈ, મારે એક વાત કહેવાની છે.” એક શું કામ બે વાત કહે ને? તારી ભાભીથી Page #305 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ છાની હોય તે એને ઓરડામાં મોકલું.”ભાવડે હસતાં હસતાં કહ્યું. “જે ભાઈ તું આમ દરેક વાતને હસવામાં લઈ જાય તે બરાબર નથી.” ના બહેન-એવું નથી...નારાયણનો સ્વભાવ ગંભીર થતું જાય છે ને એને વા મને વળતે હોય એમ લાગે છે. બેલ શું કહેતી હતી? મારા બનેવીને કાંઈ સંદેશ મોકલે છે?” મારી વાત જુદી જ છે. તે માને તે વેણ કાઢું...” “તારી વાત નહિં માનું તે કેની તારી ભાભીની માનીશ?” આછા હાસ્ય સહિત ભાવકે કહ્યું. એવા જ હાસ્ય સહિત સુરજે ઉત્તર આપ્યો: “મારી ભાભીનું તે તું માનતે જ આવ્યો છે. આ તો બેનનો વાત છે.” “ કહે...” એકવાર તને મારી ભાભી મૂળજીબાપાને નાડી દેખાડે.” કાં ? અમે બે ય સાજા નરવા છીએ.” “તને સમજણું કયારે પડશે? પરણ્યાને આટઆટલાં વરસ થયાં છતાં મારી ભાભીને મેળે સાવ સૂને છે. આવા મહાન હૈદ ઘર આંગણે હોય તે શા માટે પ્રયત્ન ન કરે?” સુરજે કહ્યું. બેન, ખરી વાત તે એ છે કે અર્થ અને કામ એ ભાગ્યાધિન વસ્તુ છે. આ બે વસ્તુની પ્રાપ્તિમાં Page #306 -------------------------------------------------------------------------- ________________ બહેનનું સુખ ! ૨૯૭ પુરુષા પાછે પણ પડે છે... ધમ અને મેક્ષ એ પુરુષાર્થાધિન વસ્તુ છે...છતાં તને મે વેણુ આપ્યુ છે એટલે તુ' કહીશ તેદી અમે એય દેખાડવા આવશું....પણુ મેં તને અગાઉથી કહી રાખ્યુ` છે કે અમારા ધ્યેયનાં શરીર નિરાગી છે.” “ ભલે... છતાં કોઈ દોષ હોય તા એને ઉપાય થાય....આપણે આવતી કાલે સવારે જ જશું” ભાવડે એનના સંતાષ ખાતર સમ્મતિ દર્શાવી. એ જ વખતે નારાયણ હાથમાં મીઠાઈની ટાપલી લઈને આવી પહોંચ્યું. ભાગ્યવતીએ અને સુરજે હરખ વ્યક્ત કર્યાં. એ ય મિત્રો વાતાએ વળગ્યા. ખીજે દિવસે સવારે ત્રણેય જણ મૂળજીબાપાને ઘેર ગયા. સૂરજે વૈદ્યરાજને પગે લાગીને ભાઈ ભાભીની નાડી પરીક્ષા કરવાની વાત કહી. મૂળજીબાપાએ સૌ પ્રથમ ભાગ્યવતીની પરીક્ષા કરી...નાડી, પેટ, જીભ વગેરે જોઈને કહ્યું : “દીકરી, તારા શરીરમાં કાઈ રાગ નથી તેમ બાળકા ન થાય એવા કાઈ દોષ પણ નથી. ભાવડ, હવે તું અહીં આવ.’ ભાગ્યવતી ઊભી થઈ ગઈ. ભાવડ ઉઠીને ત્યાં બેઠા. બૈદ્યરાજે ખૂબ જ ચાસાઈથી નાડી પરીક્ષા કરી....પેટ વગેરે તપાસ્યું. ત્યાર પછી પ્રસન્ન ભાવે કહ્યું: “ભાવડ, તારી કાચા સ‘પૂર્ણ સ્વસ્થ અને રાગ રહિત છે...મન. નવાઈ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ભાવડ શાહ, લાગે છે કે તારે ત્યાં હજી સુધી કેમ બાળક નથી! અમે આવા સંજોગોમાં કર્મને કઈ દેષ કહીએ છીએ. ઔષધિની બંનેમાંથી કોઈને જરૂર નથી. જ્યારે કર્મષ નિવૃત્ત થશે ત્યારે જ બાળક થશે.” આ સાંભળીને ભાવડને ઘણે જ આનંદ થશે. ત્યાર પછી કેટલીક વાતો કરીને ત્રણેય ઘર તરફ વિદાય થયાં. ચાલતાં ચાલતાં ભાવડે બેનને કહ્યું : “કેમ બેન, હું કહેતો હતો એમ જ થયુંને? પણ મને એક મહાપુરુષના કથન પર પુરેપુરી શ્રદ્ધા છે...તારી ભાભીને પણ શ્રદ્ધા છે. 22 ત્રણેય ઘેર ગયાં. આનંદમાં દિવસે જવા માંડયા. પુરે મહિને સુરજે પુત્રરત્નને જન્મ આપે. મૂળજીબાપાનું ભવિષ્ય સાચું પડ્યું. ભાડે એક ખેપિયા મારફત આ શુભ સંદેશ મલુકચંદને ત્યાં મોકલી આપે. બાળકો થયાં હતાં. અને જમ્યા પછી ચાર છ ઘટિકા જીવીને મરી ગયાં હતાં. પણ આ બાળક તંદુરસ્ત અને નરવું હતું. પંદર દિવસ પછી મલકચંદ, તેની માતા અને વિધવા બેન બાળકને રમાડવા આવ્યાં... દાદીમાએ પૌત્રને હૈયા સાથે લઈને ઝુલાવ્યા અને સેનાની પિચીએ, સોનાને કંદરે, સેનાનકડી વગેરે બાળકને પહેરાવ્યાં. સુરજની ને બાળકની તબિયત સારી હતી. આઠ દસ દિવસ રોકાઈને મલુકચંદ પોતાની બા બહેનને લઈને Page #308 -------------------------------------------------------------------------- ________________ બહેનનું સુખ! વિદાય થયે. જતી વખતે તેણે મૂળજીબાપાને એકસે એક સુવર્ણ મુદ્રાએ અર્પણ કરી. નાના ભાણેજને ભાવડશેઠે પણ સારી રીતે શણગાર્યો. ચાલીસમું નહાયા પછી બહેન અને ભાણેજને શ્રી જિનેશ્વર ભગવંતના દર્શન કરાવ્યાં અને પાંચમે મહિને મલકચંદ પત્ની અને પુત્રને તેડવા આવ્યા. આ વખતે મલકચંદે ઘણા જ આગ્રહથી ભાવડને કહ્યું: “ભાવડશેઠ, હવે મારું એક વેણ રાખે..” “હું તમારા મનની વાત સમજી ગયો છું શેઠ... એ કોઈ આગ્રહ મને કરશે નહિ. મારી સ્થિતિ ઉત્તરતર સારી થતી જાય છે....મારો વેપાર પણ સારે ચાલે, છે અને આપ તે મારા વિચારે જાણે છે.” એ બધું હું જાણું છું. પરંતુ આવા મકાનમાં રહેવું અને પરચુરણ ધધો કરે તે બરાબર નથી. વધુ નહિં તે એક લાખ સેનૈયા મારા થકી રાખો...” શેઠ, તમારી લાગણી અપાર છે . પણ મને મારી રીતે જીવવામાં મજા આવે છે. છતાં કોઈ પ્રસંગે જરૂર જેવું જણાશે તે હું જરૂર આપને યાદ કરીશ.” ભાવડે કહ્યું. આ અંગે સુરજે પણ ઘણે આગ્રહ કર્યો પરંતુ, ભાવડ પોતાના નિર્ણયમાં અટલ રહ્યો. જે દિવસે બહેન અને ભાણેજને વિદાય આપવા ભાવડ અને ભાગ્યવતી ગામના પાદર સુધી ગયા તે વખતે ભાવડે કહ્યું : “શેઠ, આપે કરેલે સંક૯પ ભૂલી ન જતા.” Page #309 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ “ ભાવડશેઠ, ઈ સ*કલ્પ તે મારા પ્રાણુ સાથે જડાચેલા છે. શ્રી જિનમ`ક્ત્તિર માટેનું' મા દર્શીન પણ મુનિરાજ શ્રી જિતદત્ત મહારાજ તરફથી મળવાનુ છે. ” મલુકચ`દે કહ્યું. ૩૦૦ થ વિદાય થયા. બહેન સુખી થઈ એ જાણીને ભાવડ અને ભાગ્યવતીના મનને ખૂબ જ હર્ષ થયા હતા. અને ઘેર પાછા આવ્યાં. અને મહિનાઓ વીતવા માંડયા. હવે તા લખીને વછેરા તેજસ્વી તારી બની ગયા હતા અને પળેાટવાનુ કાર્ય ભાવડે પેાતે સભાન્યુ....રાજ વહેલી સવારે વછેરાને લઈ ને તે ગામ બહાર નીકળી જતા. ધધે પણ સારા ચાલતા. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સેગડી ઊંધી પડી, કઈ પાસે ઉત્તમ વસ્તુ હોય તે ઘણા લેકેને એ. જોઈને હર્ષ થતું હોય છે અને કેઈની આંખમાં કણા માફક ખૂંચતી પણ હોય છે. ભાવડે લખીના વછેરાનું નામ તેજબળ પડયું હતું અને છ છ માસ પર્યત મહેનત લઈને તેજબળને સર્વશ્રેષ્ઠ બનાવ્યા હતા..એની ચાલ એવી હતી કે ઉપર બેસનારના પિટનું પાણી પણ ન હલે...અને એની ગતિ પણ ધનુષમાંથી છૂટેલા તીર જેવી હતી. ભાવડના ઈશારે તે બધું સમજી જતે.. નદપુર જવું હોય તો સવારે નીકળેલે માણસ સાંજે પહોંચી શકે..પણ તેજબળ માત્ર એક જ પ્રહરમાં મલુકચંદના આંગણે પહોંચી જતો. મલકચંદ શેઠે શિખરબંધી દહેરાસરના નિર્માણનું કાર્ય આરંભી દીધું હોવાથી ભાવડ દર પંદર દિવસે ત્યાં જતો અને એક રાત રોકાઈને પાછો આવી જતે. આવા તેજસ્વી અશ્વ પર ભાવડને બેઠેલે જઈને લોકે મેઢામાં આંગળી ઘાલી જતાં. કોઈ કહેતું: “ભાવડ શેઠ ભારે ભાગ્યવંત છે... પુણ્ય વગર આ અશ્વ મળે નહિં તો કઈ કહેતું કે... “કેરાજ રજવાડામાં શોભે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ભાવ શાહ એવુ રતન એક સામાન્ય વેપારીને આંગણે પડયું.” કાઈ એમ પણ કહેતુ કે.... વેપારી નાની હાટડીના છેને ઘેાડો રાખ્યા છે. કાઈ કરાડપતિને શેલે એવા....શુ કળજગ એઠા છે! ” આમ આખી નગરીમાં અશ્વની ખ્યાતિ કાઇ આશ્ચય જનક વસ્તુ માફ્ક ફેલાઈ ગઈ હતી. શ્યામસિહ સુધર્યાં નહેાતા....પણ ખીજુ કાઇ નવું સાહસ કરી શકયા નહાતા. ભાવડે એક વાર ઝપટમાં લીધા પછી તે હતપ્રભ બની ગયા હતા...જમની સાથેના એના ગુપ્ત વ્યવહાર સાવ ભુંસાચા નહાતા. તે માટે ભાગે રાજાની તહેનાતમાં જ રહેતા અને રાજભવનના કાઈ કામ હાય તે કરતા. તપનરાજને શરાખી, જુગારી અને વ્યભિચારી લેાકા પર ભારે રાષ હતા. તેના નાનકડા રાજ્યમાં શરાબ પીવાનું કાઈ સાહસ કરી શકતુ નહિ કે કાઈ બહેન દીકરીની છેડતી કરી શકતુ નહિ. વાળુ પતાવ્યા પછી તપનરાજના આરડે તેના ખાસ મિત્રો ને માણસા ભેગાં થતાં. ડાયરા વચ્ચે અલક મલકની વાતે થતી....ખીજા પ્રહરની ત્રણેક ઘટિકા વીતે ત્યારે ડાયરા પુરા થતા અને તપનરાજ અંતઃપુરમાં જતે. તેના રાજયમાં પ્રજાને કાઈ વાતનું દુઃખ નહાતુ.... તપનરાજ પાસે પણ સારું એવું ધન હતુ. કારણ કે તે ખાટા ખચ કરતા નહાતા અને સાદાઈથી જ રહેતા હતા. એક રાતે ડાયરા ખેઠા હતા... એક મિત્ર વાત Page #312 -------------------------------------------------------------------------- ________________ સાગઠી ઉંધી પડી ! ૩૩ '' વાતમાં કહ્યું : “મહારાજ, આપણી નગરીના ભાવડ શેઠનુ નામ તેા આપે સાંભળ્યુ છે ને ?” “હા...ભારે પ્રમાણિક ને ટેકીલા છે. ધ’ધામાં ધુડ ગુમાવ્યુ` હાવા છતાં તે અટલ રહ્યા છે....કૃમિ પણ છે.” તપનરાજે કહ્યું. “ છે તેા વેપારી પણ અશ્વવિદ્યાનેા ભારે જાણકાર છે.” બીજાએ કહ્યું. ' “ મને ખબર છે....એને નાનપણથી જ અશ્વોના શોખ હતા... અત્યારે તા બિચારા.... “આપુ, બિચારા ફિચારા કઇ નથી. હા..... શ્યામસિ'હે દૃાવ લેવાની તક મળી હાવાથી કહેવા માંડયું : “ એણે સેા સેાનૈયા આપીને એક ઘોડી ખરીદી હતી....એને વછેરા આજ તો કોઈ દેવતાઈ અશ્વ ખની ગયા છે. આવે! ઘોડા કાક સમ્રાટને આંગણે શાલે, આજ એક ભુખમારસને આંગણે પચે છે.” :: “ઘોડા બહુ સારા છે ?” રાજાએ પેાતાના સાળા સામે જોઈ ને પ્રશ્ન કર્યો. “ બાપુ, એનું વર્ણન કરવાની મારામાં શક્તિ નથી... ના હાયે વાતુ કરતા વાજેવાજ ઉઠે છે ને અસવારના પેટનુ' પાણીચે ને હાલે ! સે। કેશના ૫થ તા વિસામે લીધા વગર કાપે છે. પણ એનુ રૂપ... એનેા ર..... એની રાનક...બાપુ, સ્વપ્નામાં પણ આવા ઘોડા કાઇએ નહિ જોયેા હાય.” શ્યામસિ ંહે કહ્યુ`. Page #313 -------------------------------------------------------------------------- ________________ ભાવડા. બીજા એક સાથીએ શ્યામસિ'હની વાતને ટકા આપતાં કહ્યું : “ શ્યામુભાઈની વાતસે એસા ટકા સાચી છે. આવા ઘોડા તા રાજ દરબારમાં શૈાભે ! અને ભાવડ શેઠ અને એવા કેળળ્યેા છે કે આડા આંક વાળી નાખ્યા છે..... “ એવા સરસ અશ્વ છે? ” રાજાએ આશ્ચય ભા સ્વરે કહ્યું. “ એના વખાણુ જ થઈ શકે નહિ..... દેવતાઈ અશ્વ છે...એનું મૂલ થઈ શકે એવુ' નથી... ભાવડ તે કાંક મુરખ લાગે છે...નહિં તે આ અશ્વ લઈ ને તે ખાણુલાખ માળવાના ધણી પાસે જાય ને ભેટ આપે તેા ભાવડની સાત પેઢી તરી જાય !” એક મિત્રે કહ્યુ.... “ સારા અશ્ર્વ હાય તા આપણે લઈ એ.” તપનરાજે કહ્યુ... વેચાતા લઈ તરત શ્યામસિ’હુ એટલી ઊઠયેા : દ્ર બાપુ, ઈ વાતમાં કાંઈ માલ નથી. ભાવડ કાઈ સચાગે!માં ઘોડાને કાઢ નહિ...જાતના વાણિયા છે પણ ભારે હઠીલા છે....એણે પેાતાની પાયમાલી કરી હાય તે આવી હડમાં જ કરી છે....છે સાવ ભુખબારસ પણ વટ રાખે છે કરેાડપતિ જેવા !’’ એક મિત્રે કહ્યું : બાપુ, આપ માર્ગેાને ભાવડ ન આપે એમ બને જ નહિ...આપ તે નગરીના ધણી છે. આપની વાત ઉથાપવાની એનામાં શી તાકાત ? ” ' ૩૦૪ દેવુભાઇ, ભાડને તમે હજી આળખ્યા નથી.... સીંદરી બળી જાય પણ વળ ન છેડે! બાપુ માગણી કરશે તા નકામુ પાણીમાં જાશે...” શ્યામસિહે કહ્યુ.. 66 Page #314 -------------------------------------------------------------------------- ________________ સેાગઢી ઉંધી પડી ! તપનરાજને આ વાત સાંભળીને ચાનક ચડી ગઈ. તેમણે કહ્યું : “મારુ' વેણુ ઉથાપનારા આ નગરીમાં હજી કોઈ જન્મ્યા નથી...કાલ સવારે જ એનું પારખુ' કરી લઈ....અને જો નહિ આપે તે એક પેાલ મારીને આંચકી લઈશ....” એક બીજે માખણુદાસ તરત એટલી ઊચેા : ખાપુ, આપ તે સમરથ છે. ધારા ઈ કરી શકેા...ધેાલતે શુ‘ તમે ભાવડ જેવા વાણાને ગામમાંથી પણ તગડી શકે છે....પણ એક વાત સાચી છે કે આવા ઘેાડા આપના જેવા રાજાને શાલે....બીજાને નહિ.” 66 આ ચર્ચા ઠીક ઠીક ચાલી અને તપનરાજે ઘેાડા મેળવવાની મનથી ગાંઠ વાળી. ૩૦૫ માનવી જયારે વિવેક વિસરે છે. ત્યારે પેાતાનુ' પદ ગૌરવ પણ ભૂલી જતા હાય છે....આજ સુધી કેાઈ દિવસ તપનરાજના મનમાં પ્રજાને ધેાલ મારવાની કલ્પના સરખીચે નહાતી આવી... પણ વાતમાં વટ ઊભા થયે અને રાજાની મતિ દૂષિત બની ગઈ. શ્યામસિ'હુના મનમાં એક વાતના સતાષ થયેા કે આજ આટલા લાંબા વખતે પણ સેગઠી મારવાના માર્કે મળી ગયેા છે. તપનરાજને રાતે નિદ્રા પણ ન આવી.... તેજસ્વી અશ્વના જ વિચાર આવવા માંડયા...વાયુવેગી અશ્વ રાજા સિવાય કાઇને આંગણે ન શાલે એવા ગવ મનમાં દૃઢ બન્યા અને બીજે દિવસે સવારે જ તેણે એક સૈનિકને ભાવડ શેઠને ત્યાં મેાકત્ચા ભા. ૨૦ Page #315 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ ભાવડ અને ભાગ્યવતી પૂજા કરવા ગયાં હતાં. સૈનિક, એમની વાટ જેત ફળીમાં લીમડાના ઓટે બેસી રહ્યો. ભાવડ અને ભાગ્યવતી પૂજા કરીને આવ્યાં ત્યારે સૈનિકે ઊભા થઈને કહ્યું: “ભાવડશેઠ, હું કયારને આપની વાટ જેતે બેઠે છું.. મહારાજાએ કહેવરાવ્યું છે કે આપનો દેવતાઈ અશ્વ લઈને અત્યારે જ રાજભવનમાં પધારે..મહારાજા આપની વાટ જોતા બેઠા છે.” ભાવડે શાંત સ્વરે કહ્યું: “મહારાજાને કહેજે, હું પચ્ચખાણ પાળીને હમણાં જ આવું છું. એ સૈનિક વિદાય થો. ભાગ્યવતીએ કહ્યું: “દરબારે તેજબળને સાથે લાવવા કેમ જણાવ્યું હશે ?” સારી વસ્તુની પ્રસંશા તો થતી જ હોય છે.... દરબારે આપણા ઘડાનાં વખાણ સાંભળ્યાં હશે એટલે જોવાનું મન થયું હશે.” કહી ભાવડ વસ્ત્રો બદલાવવા ઓરડામાં ગયે. પચ્ચખાણ પાળી, થોડું શિરામણ કરી ભાવડે ખેસ ખભે નાખ્યો ને પાઘડી માથા પર મૂકી. ત્યાર પછી પત્ની સામે જોઈને કહ્યું: “હું જઉં છું...રાજભવનમાંથી પરબારો હાટડીએ જઈશ. ” તે તેજબળને નથી લઈ જ ?” * “ના...દામુ એને માલીસ કરી રહ્યો છે... બહુવાર લાગશે... પછી હું દરબારને દેખાડી આવીશ.” રાજાને છેટું લાગશે...” Page #316 -------------------------------------------------------------------------- ________________ સેગડી ઉંધી પડી ! ૩૦૭ “એમાં બેટું શું કામ લાગે ?” સ્વામી, રાજા, વાજા ને વાંદરા કયારે વટકે તે કહી શકાય નહિં. આપ તેજબળને લઈને જ જાએ. એ વધારે સારું છે.” ભાવડે કહ્યું: “રાજા વાટ જોઈને બેઠા છે. મોડું થાશે તો એમને ખોટું નંઈ લાગે? વળી મારે તેજબળને મૂકવા ઘેર પાછું આવવું પડશે.” એનો વાંધો નહીં. તેજબળને લઈને જ જાઓ.. રામુને પણ સાથે લેતા જાઓ” તે એમ કરને દામુ સાથે તેજબળને મોકલજે હું વહેલો જઉં છું.” કહી ભાવડ તેજબળ પાસે ગો અને તેને માલીસ કરી રહેલા દામુને કહ્યું: “દામુ, કેટલી વાર લાગશે?” બે ઘડી લાગશે કેમ?” તો તું એમ કરજે. હુ મહારાજા પાસે જાઉં છુ....તું તેજબળને તૈયાર કરીને ત્યાં લઈ આવજે.” “રાજભવનમાં...?” હા...” કહી ભાવડ ચાલતે થયે. એારડામાં દરબાર અને તેના બે ખવાસે ભાવડની વાટ જોતા બેઠા હતા. ભાવડને જરા વાર લાગી હતી એટલે રાજાનું લેહી ઉકળાટ અનુભવી રહ્યું હતું.... ત્યાં એક નેકરે આવીને કહ્યું: “ભાવડ શેઠ આવ્યા છે !” Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ 66 અહી' લઈ આ •. ૧, ઘેાડી જ વારમાં ભાવડ એરડામાં દાખલ થયે અને બે હાથ જોડીને વિનમ્ર સ્વરે એહ્યા : “ કૃપાનાથની કુરશળતા ચાહું' છુ....' લાવડ શાહ આવેા ભાવડશે ..તમારા ધધા સારા ચાલે છે ને ? * “ આપ જેવા ઉત્તમ રાજાની છત્રછાયામાં રહેનારને ભુખ્યા સુલુ' નથી પડતુ.... મારા જેગા ધંધા સારા ચાલે છે.” ભાવડે ઊભા ઊભા જ કહ્યું. શ્યામસિહ બીજા એરડામાં બેઠા હતા. ભાવડને મે ું દેખાડવા નહાતા ઇચ્છતા...વખતે આગલી વાત યાદ આવી જાય ને ભાવડ મહારાજાને કહી દે તે નવી પ'ચાત ઊભી થાય. તપનરાજાએ ભાવડને એક આસન પર બેસવાનું કહ્યું... ભાવડ સાચ સહિત એક ચાકળા પર બેસી ગયે. તપનરાજાએ કહ્યું : “મારે તમારા અશ્વ જોવા હતા, સાથે લાવ્યા છે ને ?” ' “ કૃપાળુ, અશ્વને માલીસ ચાલતુ'હતું' એટલે સાથે નથી લાવી શકચે..પણ એઘડીમાં મારે માણસ અશ્વને લઈને આવી પહેાંચશે.” અશ્વને માલિસ ! રાજાને નવાઈ લાગી. તેમણે હસતાં હસતાં કહ્યું : “ માલિસ શેનુ` કરી છે? ’ “ એને માટે એક ખાસ તેલ બનાશ્રુ છે...” “ઘોડાનું નામ શુ' રાખ્યુ છે? ” ઃઃ “ તેજખા...'' Page #318 -------------------------------------------------------------------------- ________________ સેગડી ઉંધી પડી ! ૩૦ ઃઃ વાહ, નામ તે ઘણું સરસ રાખ્યુ` છે. મે સાંભળ્યુ છે કે ઘોડા ભારે રૂપાળા છે...વાયુવેગી છે અને તમે પેાતે એને કેળવ્યા છે? ’ 64 ,, હા બાપુ જાતવાન જાનવર છે... “ મે' સાંભળ્યુ' છે કે તમે એને વેચી નાખવા માગેા છે...” cr ના રે બાપુ....આવી અસત્ય વાત આપને કાણે કહી ? તેજખળ તા દીકરાના પાડના છે...એને તૈયાર કરવામાં મેં ઘણી મહેનત લીધી છે....આવે સુલક્ષણા પ'ચ કલ્યાણી અશ્વ માત્ર ઘરની શૈાભા નથી, જીવનની પણુ શેશભા છે...તેજ મળને વેચવાના તે મને વિચાર સરખાયે નથી આવ્યે.” તપનરાજે અશ્વ જોયા પછી માગણી કરવાનો નિય કર્યાં હતા...એટલે તેમણે ભાવડને કેવી રીતે નુકસાન થયુ' ? વગેરે વાતા કાઢી....ભાવડ ટૂંકમાં ઉત્તર આપતા ગયા. ત્યાં એક નાકરે આવીને કહ્યુ : ભાવડ શેઠના માણસ ઘોડા લઇ ને આવી ગયેા છે.” * 66 ચાલેા જોઇએ.” કહી તપનરાજ ઊભા થયા. ભાવડ પણ ઊભેા થયેા. અને મહાર ચેાકમાં આવ્યા. દાસુ તે જમળને લઈ ને ઊભા હતા. તેજમળને જોતાં જ તપનરાજ અવાક્ થઈ ગયે. તેણે ભાવડ સામે જોઈ ને કહ્યુઃ શેઠ, અશ્વ દેવતાઇ લાગે છે. મે' જે વખાણ સાંભજ્યાં હતાં તે કરતાં પણ વધારે ઉત્તમ છે....જરા એસી જોઉ.....?” 66 Page #319 -------------------------------------------------------------------------- ________________ ભાવડે શાહ ભાવડે હસીને કહ્યું: “મહારાજ, એમાં પૂછવાનું હોય? પણ તેજબળને એડી ન મારતા કે લગામ પણ ન ખેંચતા.” અશ્વને માત્ર ચાકડું' જ ચડાવ્યુ. હતુ.... દળી કે પલાણુ કશું મૂકવામાં આવ્યુ' નહાતું. તપનરાજે અશ્વને પગથીયા પાસે લીધે ને પછી તેના પર બેઠક કરી. રાજભવનના વિશાળ ફળીમાં ચક્કર મારતાં રાજાના મનમાં થયું...આ અશ્વ ગમે તે કિંમતે ખરીદી લેવા જોઈ એ....અને ભાવડ વેચે નહિ તા આંચકી લેવા જોઇએ. અશ્વ પરથી નીચે ઉતરીને તપનરાજે ભાવડ સામે જોઈ ને કહ્યું : “ ભાવડ શેઠ, ખરેખર અન્ય ઘણા જ ઉત્તમ છે....આવે, આપણે એરડે બેસીને વાત કરીએ.” tr ૩૧૦ ભાવડ ને મહારાજા બેઠકના એરડે ગયા. દાસુ તેજબળને લઈને ઘરતરફ ચાલતા થયા. તેને રાકાવાનુ' કઈ એ નહેાતુ' કહ્યુ', તપનરાજાએ આસન પર બેઠક લઇને કહ્યું: શેડ, તેજમળ તે રાજદરમાં શેલે એવો છે.” ભાવડે ચાકળા પર બેઠક લેતાં કહ્યુ': હા કૃપાનાથ, અશ્વ ઘણું જાતવાન છે.” * “ આ અશ્વ મને ગમી ગયેા છે. એલે શુ' કિ’મત લેવી છે ? ” ઃઃ આ શબ્દ સાંભળીને ભાવડ ચમકયા...પરંતુ વિનય ભર્યા સ્વરે ખેલ્યા : “ કૃપાનાથ, હુ· વેંચવા ઇચ્છતા ' નથી.” ભાવ Page #320 -------------------------------------------------------------------------- ________________ સાગઠી ઉંધી પડી ! છે....આ ભાવડ શેઠ, હું તમને માગ્યું. મૂલ્ય આપીશ.” ፡፡ કૃપાનાથ, આવી વસ્તુ કેક વાર મળે વેચવાની વસ્તુ નથી.” ભાવડે ઠંડા સ્વરે કહ્યું. “ હું તેજમળના બદલામાં એક લાખ સુવર્ણ મુદ્રાએ આપવા માગું છું ... જાતવાન અશ્વ છે....મારા હૈયાને વસી ગયેા છે...તમે જો નહિ' વે‘ચેા તા મારે આંચકી લેવા પડશે.” '' ભાવડશે એકદમ ઊભા થઈ ગર્ચા અને એલી ઊઠચા : “ આ કાણુ અમારા રાજા ખેલે છે? પ્રજાને પાલક એલે છે ? ન્યાય, નીતિ અને ધર્મ ના રક્ષક ખેલે છે ? મહારાજ, આપના જેવા ન્યાયી રાજાના હૈયામાં આવુ વિષ કયાંથી ઉભરાયું ? આજ તે આપ મારા અન્ય આંચકી લેવાની માગણી કરે છે....આવતી કાલે પ્રજાની કાઈ રૂપવતી વહુ દીકરીને આંચકી લેવાનું મન કરશેા....મહારાજ, આપને આશાભતુ' નથી, રાજા તે ઉદાર હૈયાના સ્વામી હાય...ઉત્તમ વસ્તુ પેાતાની પ્રજા ભાગવે એનુ એને ગૌરવ હાય...જો આજ આપ મારા અશ્વને આંચકી લેશે તે આવતી કાલે આપના કમ ચારીએ પણ અધમ અને અન્યાયના પંથે આગળ વધશે અને ખાપદાદાની જે ઈજ્જત આપે જાળવી રાખી છે તે માટીમાં ભળી જશે....એટલે... e નહિ પણ આપની પ્રજા પણ અન્યાય અને અધમના માની પૂજા કરતી થશે...” ભાવડ શેઠ ! 66 66 ક્ષમા કરો મહારાજ, હું આપને સત્ય કહું છું... આપતા જાણા છે કે આખા દેશમાં મહારાજા પરદુઃખ ૩૧૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ભાવડ સાહ 'ન વીર વિક્રમની આણ વર્તે છે....આપના હાથે થયેલા અન્યાયની એમને ખખર પડશે તે તેનું પરિણામ શુ આવશે ? એની આ૫ કલ્પના કરી લેજો. હું તેા આપ સમા ઉદાર દિલના રાજવીની છત્ર છાયામાં રહેતા એક સામાન્ય પ્રજાજન છેં.....મારામાં એવી કઈ શક્તિ નથી કે આપના મુકાબલેા કરી શકું...આપ આંચકી લેશો તે હુ એ આંસુ પાડીને બેસી રહીશ...પણ જનતાના આંસુ એ નાની સૂની ચીજ નથી...એ આંસુ પાછળ તેા વેરાટ દાવાનળ પડશે! હાય છે.. અને ઇતિહાસ તરફ નજર કરશો તે! જનતાના આંસુ રૂપી દાવાનળમાં તારાજ થઈ ગયેલાં અનેક રાજસિ'હાસના આપની આંખ સામે દેખાશે... કૃપાનાથ, આપના હાથે આપની શોભા નષ્ટ થાય તે મને નથી ગમતું.” (( રાજાના હૈયા પર ભાવડ શેઠના શબ્દોએ ઉત્તમ અસર કરી હતી. વટનો જે વિષભ રંગ ચડી ગયા હતા તે આ સાત્વિક પુરુષનાં શબ્દામૃત વડે ઉતરી ગયા. તપનરાજાએ ઊભા થઈને કહ્યું : ભાવડ શેઠ, તમે આજ મારા પર માટે ઉપકાર કર્યા છે .. મને અન્યાયમાંથી મચાવી લીધેા છે....પણ તેજખળ મારા હૈયામાં વસી ગચે છે...” ભાવડે પ્રસન્ન ભાવે કહ્યુ : “કૃપાનાથ, તેજબળ આપના હૈયામાં વસી ગચે હાય તે મારા જેવા નાના માનવીની ભેટ રૂપે આપ સ્વીકારી લ્યે.” “ ભાવડશે....” ** “ હું... સત્ય કહું' છું." Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ ગઠી ઉંધી પડી ! એમ નહિ.... મારી વાત રાખે ને તમે જે માગશે તે આપીશ.” નહિ કૃપાનાથ હું આનો સેદે તે નહિ જ કરુ. અશ્વ આપને આપું છું...ભેટ રાખવામાં સંકોચ હિય તે આપ એક કેડી મોકલશે તો પણ હું એને આશિર્વાદ રૂપ માની લઈશ.” રાજા ઊભા થઈ ગયો અને ભાવડને ભેટી પડતાં બાલ્ય : “આજ હું ધન્ય બની ગયે...મારી પ્રજા આવી ઉદાર અને જાગૃત છે એ જ મારા માટે ગૌરવની વાત છે.” રાજાએ ઘણા જ ઉલ્લાસ પૂર્વક ભાવડને હાથ પકડી લીધો. બંને નીચે ગયા ત્યારે દામુ અશ્વ લઈ ચાલ્યો ગર્યો હતો. ભાડે કહ્યું : “દામ તેજબળને લઈ ગ લાગે છે. હું ઘેર જઈને શુભ ઘડીએ અશ્વને લઈ આવીશ.” ભાવડ નમન કરીને વિદાય થશે. હાટડીએ ન જતાં તે સીધે ઘેર આવ્યા. પત્નીને સઘળી વાત કરી. ત્યાર પછી અશ્વને તૈયાર કરી ચોઘડીયું સારું હોવાથી ભાવડ તેના પર સવાર થઈને રાજભવનમાં પહોંચી ગચો. રાજા ઘણે જ પ્રસન્ન બની ગયે. મહારાજાના હાથમાં પિતાને પ્રિય અશ્વ સેપીને ભાવડ સીધો હાટડીએ ગ . તપનરાજાએ ભાવડના ઘેર સવાલાખ સુવર્ણ મુદ્રાએની થેલીઓ, ઉત્તમ પોષાક, ઉત્તમ અલંકારો વગેરેના થાળ ભરીને કારભારી સાથે રવાના કર્યા શ્યામસિંહની સંગઠી ઉંધી પડી. તે સમસમીને બેસી રહ્યો. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સાધનાની ભેટ એ જ દિવસે સમગ્ર નગરીમાં વાત ફેલાઈ ગઈ. આપણુ રાજાએ સવા લાખ સેનૈયા આપીને ભાવડશેઠને તેજબળ ખરીદી લીધે. આ સમાચાર સાંભળીને સૌથી પ્રથમ ધર્મદાસ ભાવડ પાસે હર્ષ વ્યક્ત કરવા ગયે. બીજા મિત્રો પણ હર્ષ વ્યક્ત કરવા આવ્યા. એ જ રીતે તપનારાજ પાસે પણ લેકે હર્ષ વ્યક્ત કરવા ગયા. ભાવડને મુનિરાજ શ્રી યતિદાદાના શબ્દો યાદ આવ્યા. લખી સગર્ભા હતી એને એકાદ મહિનામાં ઠાણ આપે તેમ હતી. ભાવડ લખીની ખૂબ જ કાળજી રાખતો હતો. સારા નસીબે એનું મૂળ મકાન જ દેણા પેટે આપ્યું હતું તેના માલિકે દસ હજાર સુવર્ણ મુદ્રામાં તે મકાન ભાવને પાછું આપ્યું. ભાવડે મકાનને રંગરોગાન કરાવવા માંડયા. એક મહિનામાં લખીએ ઉત્તમ પ્રકારના વછેરાને જન્મ આપે. આ વછેરો પણ પંચકલ્યાણ હતો. અને એક શુભ દિવસે ભાવડ પિતાના મૂળ મકાનમાં રહેવા ગયે. આ પ્રસંગે તેણે નકારસી જમાડી..રાઘવ Page #324 -------------------------------------------------------------------------- ________________ સાધનાની ભેટ ! ૩૧૫ પણ સપરિવાર આવી પહોંચે. બેન બનેવી ને ભાણેજ પણ આવ્યા... નંદપુરના દહેરાસરનું કામ હજી ચાલતું હતું.” ફાગણ શુદિ ત્રીજના દિવસે પ્રતિષ્ઠાનું મુરત હતું એ વખતે શ્રી જિનદત્ત મુનિ પધારવાના હતા. રાજા તરફથી સવા લાખ નૈયા મળ્યા હતા, પણ ભાવડે પોતાની નાની હાટડી ન બદલાવી.... અને આ સોનૈયાનો ઉપયોગ તેણે બીજી રીતે કરવાનું વિચાર્યો. તેણે ઉત્તમ પ્રકારના વછેરાએ ખરીદવા શરૂ કર્યા.... પત્નીએ એક દિવસ કહ્યું: “સ્વામી, મને એક વાત નથી સમજાતી ?” કઈ વાત ભાગુ ?” વછેરાઓ ભેગા કરીને શું કરવા ઈચ્છો છો?” “ભાગુ, તું તો જાણે છે કે અશ્વ વિદ્યા મને પ્રાપ્ત થયેલી છે. એ વિદ્યાને કંઈક ઉપગ કરું તો સારું એમ લાગવાથી ઉત્તમ પ્રકારના અશ્વો તૈયાર કરવાની મારી ભાવના છે. તેજબળની કિંમત સારી મળી છે...એ પૈસા હું ધંધામાં રેકવા નથી માંગતો.” પત્નીએ વિરોધ ન કર્યો. મહા વદિ દસમના દિવસે ભાવડ અને ભાગ્યવતી નંદપુર ગયાં. ભાવડે ત્યાં બે નકારસી કરી. ત્રીજના દિવસે અપૂર્વ ધામધૂમથી શ્રી મુનિસુવ્રત સ્વામીની શ્યામવરણ અને સૌમ્ય સુંદર પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ. આ પ્રતિષ્ઠા વખતે જે પળે ભગવંતને સુવર્ણ શલાકા વડે અંજન કરવામાં Page #325 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ આવ્યું તે વખતે દીવ્ય પુષ્પની વૃષ્ટિ થઈ દુંદુભી વાગવા માંડયા....જીવનમાં કદી સાંભળવામાં ન આવ્યા હોય એવા દૈવી વાત્રે એક પ્રહર સુધી વાગ્યાં. આ ચમત્કાર જોઈને નંદપુરના લેકે ચક્તિ બની ગયાં અને ઘણા પરિવારોએ શ્રી જિનદત્ત મહારાજ સમક્ષ શ્રાવકધર્મ અંગિકાર કર્યો. આમ નંદપુરમાં ઉત્તમ પુરુષના હાથે શ્રી જિન મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ પરંતુ બે દિવસ પછી મૂળચંદના માતુશ્રી નવકારમંત્રની આરાધના કરતાં કરતાં અવસાન પામ્યાં. ભાવડ અને ભાગ્યવતી થોડા દિવસ રોકાઈ ગયાં. ત્યાર પછી બેન બનેવીની રજા લઈને કાંપિલ્યપુર આવી ગયા. બે વરસ પછી લખીએ પુનઃ એક ઉત્તમ લક્ષણવાળે પંચકલ્યાણ વછેરાને જન્મ આપે. આ બે વરસમાં ભાવડે એક જેટલા વછેરાઓ ખરીદ્યા હતા... અને બધા એક સરખા રંગના હતા. તમનરાજાએ નગરી બહાર અશ્વશાળ બાંધવા માટે ભાવડ શેઠને મેં માગી જમીન આપી. આ કાળ એવો હતો કે જમિનના વેંચાણ થતાં નહિ...જમિન જનતાની કહેવાતી. રાજા એનું નિયંત્રણ કરે. આર્ય સંસ્કૃતિનો એક આદર્શ એ હતો કે જ્યાં જેનો જન્મ થયો હોય ત્યાં તે માનવીને જમિનને અધિકાર સ્વયં પ્રાપ્ત થાય છે. ભાવડે એક સુંદર અશ્વશાળા બંધાવી...વીસ જેટલા Page #326 -------------------------------------------------------------------------- ________________ સાધનાની ભેટ ! ૩૧૭ માણસાને અશ્વશાળાની વ્યવસ્થા માટે રાખ્યા અને પેતે જાતે અશ્વને કેળવવા શ્રમ લેવા માંડયો. પેાતાના હાથ નીચે તેણે પાંચ જીવાનાને તૈયાર કર્યા હતા અને ભાવડની સૂચના મુજબ તેએ અશ્વોને લેાટતા હતા. ત્રણ વર્ષ માં તે એક જ ર'ગના એક સરખી ચાલના એકસે એકાવન અશ્વ થઈ ગયા. લ આટલા વખત સુધી તૈય` રાખી રહેલી ભાગ્યવતીએ સ્વામીને એક દિવસ કહ્યું : “ સ્વામી, આપે તેા બાવાજીની લ'ગેાટી જેવુ કર્યુ... દોઢસા પાણાખસા અશ્વો થઇ ગયા છે... આ પરિગ્રહ પાછળ આપને સમય પણ મળતા નથી.” પ્રિયે, મારું કાય મેં પુરુ કર્યુ છે....પાંચ સાથીઓને મે અશ્વવિદ્યામાં તૈયાર કર્યાં છે...હવે મારે અશ્વો ખરીદવા નથી.” 66 પરંતુ આ છે એનું શું કરશે ?” ભાવડ આછું હસ્યા અને હસતાં હસતાં ખેલ્યેા : પ્રિયે, જે યતિશ્રીએ મને અશ્વવિદ્યા શીખવી હતી.... તેમણે મને એક વિચિત્ર ઔષધ પ્રયેાગ બતાવ્યા હતા. એ ઔષધ પ્રયેગ વડે એક સરખા રૂપરગના અશ્વો મનાવી શકાતા હતા. આ પ્રયેાગ અજમાવવાની મને કોઈ તક નહાતી મળી....પરંતુ તેજ મળજે ધન આપી ગયા તે ધનના પ્રભાવે મને આ પ્રયાગ અજમાવવાનું મન થયુ. પ્રયાગ ખરેખર સિદ્ધ છે...એક સરખા રંગના એકસા એકાવન અશ્વો તૈયાર થઈ ગયા છે...રંગમાં સમાનતા તે << Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ભાવક શાહ નજ હોય. પણ આ ઔષધ પ્રયોગ વડે સમાનતા આવી શકી છે.” “પણ આતો એક વિરાટ અશ્વસેના તૈયાર થઈ ગઈ છે. સવાલાખ સોનૈયામાંથી હવે ભાગ્યે જ પાંચ હજાર સેનૈયા બચ્ચા હશે.” ભાગુ, કોઈ વાતે મુંઝાવાની જરૂર નથીમારી ગણત્રી બહાર કંઈ નથી.” “પણ આ સેનાનું શું કરશો ?” સારે સારે ઠેકાણે ભેટ મોકલી આપીશ...” એમ કરવા જતાં દીકરાની માફક સાચવેલા ઘેડા કઈ સ્થળે દુઃખી પણ થાય અને એવા એકસે એકાવન ઠેકાણું ગોતતાં બીજા બે વરસ વીતી જાય.” “તે શું કરવું?” “મને એક વિચાર આવ્યો છે.” “કહેને....” “ બધા અશ્વો એક રંગના છે એ એક આશ્ચર્ય તે છે જ. વળી બધાય ઉત્તમ લક્ષણવાળ, વાયુવેગી અને તેજસ્વી છે. જો કે રાજદરબામાં ભેટ આપે તે બધા અશ્વો એક સરખા સુખથી રહી શકે..” “તારે વિચાર ઉત્તમ છે..” કહી ભાવડ વિચારમાં પડી ગય...પછી બોલ્યો : “ભાગુ, તે સરસ રસ્તે દેખાડ છે. હું અવંતિનગરી જાઉં અને મહારાજા વિક્રમાદિત્યને એકસે બાવન અધો ભેટ આપું. એક એકાવન એકરંગી ને બાવન આપણી લખીને શાહુ.” Page #328 -------------------------------------------------------------------------- ________________ -સાધનાની ભેટ ૩૧૯ “એટલે બધે દૂર જશો?” આરામથી જઈશ તે એક મહિને પહોંચતા. અઠવાડીયું ત્યાં રહીશ ને વળતાં લખીના કનક પર પાછા આવીશ એટલે વિસમે દિવસે ઘેર...બે મહિના થશે.... આ ભવન તને એકલીને રહેવામાં મોટું જણાય તે તું પણ -સાથે આવ...” હું અશ્વ પર એટલી લાંબી મુસાફરી કરી શકું નહિ. એ કરતાં બહેનને ને ભાણેજને અહીં તેડાવીએ. બેનને ચોથે મહિનો ચાલે છે કે પાંચમે બેઠે હશે....” ભાગ્યવતી એ કહ્યું. ભાવડને આ વિચાર ગમી ગયે. અને બે દિવસ પછી તે શાહ પર સવાર થઈને નંદપુર રવાના થયો. - ત્યાં પહોંચ્યા પછી તે જાણું શક કે મલકચંદ શેઠ પણ સુરજને બેચાર દિવસમાં જ મૂકવા આવવાનું વિચારતા હતા. ભાવડ ત્રણ દિવસ બહેનને ત્યાં રહ્યો. વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવંતની ત્રણ દિવસ ઉ૯લાસ પૂર્વક ભક્તિ કરી અને ચોથે દિવસે બહેન તથા ભાણેજને રથમાં બેસાડી પોતે રવાના થશે. - ઘેર આવ્યા પછી પંદર દિવસમાં જ ભાવડે પ્રવાસની રતૈયારી કરી લીધી. વીસ માણસ, એકસે એકાવન એકરંગી અશ્વો, શાહ, કનક અને જેમને અશ્વવિદ્યા શીખવાડી હતી તે પાંચેય સાગરીતને લઈને ભાવડ ત્રણ નવકાર મંત્ર ગણીને અવંતિ તરફ રવાના થશે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ભાવડ શાહ ધર્મદાસ, તેનાં પત્ની નારાયણ ક્રમ યતો, રાઘવ, સુરજ, ભાગ્યવતી, નાના ભાણેજ તેમજ નગરીના કેટલાક ગૃહસ્થા અને તપનરાજ ભાવડને વેાળાવવા આવ્યા હતા. વિક્રમના રાજકાળમાં પ્રવાસ ઘણા જ નિ ય ખની ગયેા હતેા....માગ માં ઠેર ઠેર વાવે, કુવાએ, પરબો, ધમશાળાઓ વગેરે ચાલતાં હાવાથી પ્રવાસીઓને કોઈ પ્રકારની વિટ'ખના ભાગવવાની રહેતી નહાતી. ૩૨૦ અન્ન, ઘી, તેલ, ગેાળ, વગેરે દ્રવ્યે એટલાં સસ્તાં હતાં કે માનવી એક સેાનૈયામાં અવતિ સુધી પહોંચી શકતા ને પાછે. વળી શકતા. જ્યાં જ્યાં ભાવડશેઠના અશ્વોની વણઝાર નીકળતી ત્યાં ત્યાં એકરગી અશ્વો જોઈને આશ્ચયનું માજી ક્રી વળતું'. ગણત્રી મુજબ ભાવડ બરાબર એક મહિને અવતિ નગરી પહોંચી ગયેા. તેણે નગરી મહાર પડાવ નાખ્યા. ચામાસુ' એસવાને હજી બે મહિનાની વાર હતી. એક વિશાળ ઉપવનમાં ભાવડને આશ્રય મળી ગયા. સમગ્ર ભારત વર્ષોમાં સૌરાષ્ટ્રનાં અશ્વો વખણાતાં હતાં...સૌરાષ્ટ્ર પછી ગાંધારના અશ્વોની ગણત્રી થતી.... પરંતુ રૂપર'ગમાં, સુંદરતામાં અને લેાંઠકામાં સૌરાષ્ટ્રના અશ્વો ખૂબ પકાતા હતા. એકર'ગી એકસે એકાવન અશ્વો લઈ ને કાઈ સૌરાષ્ટ્રના શેઠીચા આવ્યે છે એ સમાચાર વાયુવેગે નગરીમાં પ્રસરી Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ સાધનાની ભેટ ! ગયા. અને આશ્ચર્ય નિહાળવા જનતાના ટેળે ટોળાં ઉપવનમાં આવવા માંડયાં. બીજે દિવસે ભાવડ એકલે મહારાજ વિક્રમાદિત્યને મળવા માટે રાજભવન તરફ ગયે. આવ્યો તે દિવસે તેણે તપાસ કરી લીધી હતી કે મહારાજ વિક્રમાદિત્ય સૂર્યોદય પછી રાજભવનમાં કોઈપણ મુલાકાતીને મળી શકે છે. વીર વિકમ સડસઠ વર્ષને થયા હતાએને પ્રિય મહાપ્રતિહાર અજયસેન થોડા વર્ષો પહેલાં જ મૃત્યુ પામ્યો હોવાથી એની જગ્યાએ તેને પુત્ર કાતિસેન ગોઠવાયો હતો. ભાવડશેઠ પ્રથમ મહાપ્રતિહારને મળ્યા અને મહારાજાધિરાજને મળવાની ઈચ્છા દર્શાવી. થોડી જ વારમાં કીતિસેન ભાવડ શેઠને સમ્રાટ વિક્રમાદિત્યના ખંડમાં લઈ ગયે. મહારાજ વિક્રમાદિત્યને જોતાં જ ભાવડે ત્રણવાર નમન કર્યું. તેણે કયું હતું કે મહારાજ વીર વિક્રમ સડસઠ વર્ષના વૃદ્ધ હશે. પણ વીર વિક્રમના મસ્તક પર એક પણ ત વાળ નહોતો. તેમ જ એમની કાયા સ્વસ્થ અને સુદઢ હતી. વીરવિકમ ભાવડશેઠને એક આસન પર બેસાડીને કુશળ પૂછયા અને મળવા આવવાનું કારણ જાણવા પ્રશ્ન કર્યો. ભાવડે આસન પરથી ઊભા થઈ વિનમ્ર સ્વરે કહ્યું : “કૃપાનાથ, હું એક કાર્ય માટે આવ્યો છું.....સૌરાષ્ટ્રમાં ભા. ૨૧ WWW.jainelibrary.org Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ભાવડ શાહ આવેલી કાંપિલ્યપુર નગરીથી કેવળ આપના દર્શને આવ્યો છું.” “હું ધન્ય બન્યો...આપનું શુભ નામ?” ભાવડ કૃપાનાથ, મારી પાસે એક જ રંગના, તેજસ્વી અને ઉત્તમ લક્ષણવાળા એકસો એકાવન અશ્વો છે. હું તે એક નાને વ્યાપારી છું.... વણીક છું પણ મને અશ્વવિદ્યાનું જ્ઞાન નાનપણથી મળ્યું હતું...એ શોખ ખાતર મેં જાતે અશ્વોને કેળવીને સર્વશ્રેષ્ઠ બનાવ્યા છે...આ એકએકાવન અશ્વો સમ્રાટની અશ્વ શાળામાં શેભે એવા હેવાથી હું આપની પાસે આપના ચરણમાં વિનમ્ર ભેટરૂપે દેવા આપે છું.” વીર વિક્રમે ગઈ રાતે જ કોઈ સૌરાષ્ટ્રવાસી એકસેએકાવન એકરંગી અશ્વો સાથે પાદરમાં આવ્યું છે તે વાત કેટવાળા પાસેથી સાંભળી હતી અને આજ મધ્યાહન પછી તેણે અશ્વો જેવાને વિચાર પણ કર્યો હતે. વીરવિક્રમે કહ્યું: “ભાવડ શેઠ, ગઈ રાતે જ મેં આ વાત સાંભળી હતી અને આજ મધ્યાહ્ન પછી હું તમારા પડાવ સ્થળે આવવાને હતો... હવે હું અત્યારે જ તમારી સાથે આવીશ. પણું ભેટરૂપે...” વચ્ચે જ ભાવડે કહ્યું: “કૃપાનાથ, આ તે મારી સાધનાને ઉપહાર છે...આપ કશું ન બોલશે....” વીર વિક્રમ આછું હસ્યા. તેણે મહાપ્રતિહારને બોલાવીને કહ્યું: “મારે રથ તૈયાર કરે અને મહામંત્રીને તથા આપણું મુખ્ય અશ્વપાલકને નગરીની બહાર જ્યાં WWW.jainelibrary.org Page #332 -------------------------------------------------------------------------- ________________ સાધનાની ભેટ ! ૩૨૩ એકર'ગી અશ્વો આવ્યા છે ત્યાં સત્કર આવે તેવા સંદેશા માકલી દે, ” વીર વિક્રમાદિત્યની એક પરિચારિકા ગ્રીષ્મ પાનકનાં પાત્રા લઈને આવી. વીર વિક્રમે જાતે ઊભા થઈ ભાવડને પાનકનું એક પાત્ર આપ્યુ... અને એ ઘટિકા પછી પરદુઃખભ`જન રાજરાજેશ્વર સમ્રાટ વિક્રમાદિત્ય ભાડને લઈને વિદાય થયા. ઉપવનમાં રથ પહેાંચ્ચા અને અને નીચે ઉતર્યાં... ત્યાં મહામત્રી ભટ્ટમાત્ર, અને અશ્વપાલક મિહિરસેન આવી પહોંચ્યા. એકસેા એકાવન એકર'ગી અશ્વો જોઇને વીર વિક્રમના આશ્ચયના પાર ન રહ્યો....અશ્વપાલક મિહિરસેન પણ નાચી ઊઠચેા. વીર વિક્રમના મનમાં થયું', લાખ લાખ સાનૈયા આપતાં પણ આવા અશ્વો મળે નહિ' અધા અશ્વોનુ' નિરિક્ષણ કર્યા પછી વીર વિક્રમે ભાવડશેઠના ખભે હાથ મૂકીને કહ્યું: “ ભાવડશેઠ, તમને ધન્યવાદ આપવા જેવા મારી પાસે શબ્દો નથી. ખરેખર તમે કોઈને શકય ન હેાય એવી સાધના કરી છે...મારી અશ્વશાળા વિરાટ છે... એમાં હજારા અશ્વો છે.... પણ એકર'ગી અશ્વો દસથી વધારે નહિ... હાય ..ભાવડશેઠ, આવી મૂલ્યવાન વસ્તુ ભેટ તરીકે સ્વીકારવી એ...” વચ્ચે જ ભાવડે વીર વિક્રમના ચરણ પર અને હાથ મૂકીને કહ્યું : “ કૃપાનાથ, સાધનાનુ` મૂલ્ય જ ન હોય...હુ' Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ભાવડ શાહ એક સામાન્ય સ્થિતિના વણિક છુ'. આવા તેજસ્વી અશ્વો આરા જેવાને ત્યાં લાંબે સમય નભી શકે નહિ. અને એતે પસમા મહાપુરુષના દ્વારે જ શોભે ને સુખી થાય. આ અશ્વોનુ' મૂલ્ય લેવાની કલ્પના સરખીચે કર્યાં વગર હુ* દિકરા તરીકે સાચવેલા અશ્વોના સુખ ખાતર આટલા લાંબે પ્રવાસ કરીને આપના ચરણકમળ સમક્ષ આચૈા છુ....આ ગરીખ વણિકની પ્રાર્થનાના સત્કાર કરે...આપતા સમથ છે, ભારત વર્ષના સમ્રાટ છે...આપે અનેકની ભાવનાને સત્કારી છે....મારી આટલી ભાવના અવક્ષ્ય સત્કારા... અને મારી પાસે શાહુ નામના એક દેવાંશી અશ્વ છે...એ હું આપનાં પેાતાના ઉપયેગ માટે ભેટ આપુ છુ.... એ અશ્વ પચકલ્યાણી છે....અતિ ઉત્તમ છે. ’’ કર્યાં છે? તરત ભાડે ત્યાં ઊભેલા પેાતાના સાગરીતને આજ્ઞા કરી....ઘેાડી જ પળેામાં શાહુને દોરીને ભાવના સાગરીત આવી પહોંચ્ચે. અશ્વપાલ મિહિરસેનના મુખમાંથી નીકળી ગયું... વાહ !' 6 અને વીર વિક્રમ પણ પેાતાની ઊમિને રોકી શકચે નહિ.....અશ્વની લગામ પકડી એક જ છલાંગે તે શાહુ પર સવાર થઈ ગા. "" * ભાડે કહ્યુ· : “ કૃપાનાથ, એને એડી મારશેા નહિ .. ઈશારાથી જ ચાલશે.” વીર વિક્રમે એક ઘટિકા પ ́ત શાહુને ફ્રબ્યા.... Page #334 -------------------------------------------------------------------------- ________________ સાધનાની ભેટ ! ૩૨૫ એની ચાલ પાણીના રેલા જેવી હતી. વીર વિક્રમ પ્રસન્ન મન સાથે પાછા આવ્ચે અને અશ્વ પરથી નીચે ઉતરતાં એલ્ચા : “ ભાવડશેઠ, તમારી સાધનાનું હું અપમાન નથી કરતા... પણ તમારે મારી ભાવનાને આદર આપવા પડશે.” 17 “ આજ્ઞા કરેા કૃપાનાથ. “ પહેલાં તે તમે ને તમારા બધા માણસા મારા અતિથિવાસમાં આવેા, પછી રાજસભામાં તમારા જેવા અશ્વવિદ્યાના જાણકારનું બહુમાન કરવાની મને એક તક આપે.” ભાવડે મસ્તક નમાવ્યું. બધા અશ્વો અશ્વશાળામાં લઈ જવાની વીર વિક્રમે અશ્વપાલને આજ્ઞા કરી અને શાહુને રાજભવનની અશ્વશાળામાં રાખવાની સૂચના કરી. વીર વિક્રમ ભાવડને પેાતાની સાથે જ રથમાં લઇ ગયેા ભાવડશેઠને પેાતાના પચ્ચીસ માણસા સાથે સમ્રાટ વિક્રમાદિત્યના ભવ્ય અતિથિવાસમાં આન્નુર ભર્યાં ઉતારા મળ્યા. ભાવડ શેઠ પાસે કનક નામના અશ્ર્વ રહી ગયે હતા તે તેમણે અતિધિવાસમાં રાખ્યા. સધ્યા વખતે ભાવડશેઠ અવતિ પાર્શ્વનાથ ભગવતના દર્શનાર્થે ગયા...ત્યાં તેને સમાચાર મળ્યા કે Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ભાવડ શાહ મુનિરાજ યતિદાદા અને બિરાજે છે અને થોડા દિવસ પછી પૂર્વ ભારત તરફ વિહાર કરવાનાં છે. આ સમાચારથી ભાવડને ઘણે જ હર્ષ થ અવંતિ પાર્શ્વનાથ ભગવંતના ભાવપૂર્વક દર્શન કરીને ભાવડ સીધે ઉપારામાગાર તરફ પૂછતે પૂછતો ગયો. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૫ રાજપદ પરદુઃખભંજન વીર વિક્રમે ભાવડ શેઠની મહેમાનગતિ કરવામાં મા ન રાખી, બે દિવસ પછી એક રાતે વીર વિક્રમે ભાવડ શેઠને પેાતાની પાસે ખેાલાવ્યા. વાત વાતમાં તેઓશ્રીએ ભાવડશેઠના જીવન અ'ગેની સઘળી માહિતી મેળવી લીધી. આખી વાત સાંભળ્યા પછી વીર વિક્રમને ખાત્રી થઈ કે આ વણિક ધર્માં પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા રાખનારા ટેકીલા અને પ્રમાણિક છે. અવ'તીનગરીમાં ભાવડને ચાર દિવસ થઈ ગયા. આ ચાર દિવસમાં ભાવડે અવ'તિની મજારા, અવતિને વ્યાપાર અને અવ'તિના વિવિધ મ'ન્દિરા નિહાળ્યાં. સાથેસાથ યતિદાદાની સેવાનેા લાભ મેળવ્યા. યતિદાદા ભાવડશેઠ પર અતિ પ્રસન્ન અન્યા. ભગવાન મહાકાલનું નૂતન મદ્વિર અતિ ભવ્ય હતુ.... એમાં બિરાજમાન કરેલુ* ચેતિલિંગ પણ તેજના પુજ સમાન હતુ. સિપ્રાના તટે આવેલાં આ મદિર પાસે પાંચ ઉત્તમ પ્રકારની ધર્મશાળાઓ હતી...એક ધર્મશાળા રાજ્યની હતી અને ત્યાં કોઇ પણ યાત્રિકને પાકું સીધું અપાતુ' હતુ.... પાંચમે દિવસે ભાવડશેઠે વીર વિક્રમને નમન કરીને Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ભાવર્ષ શાહ વિનતિભર્યા સ્વરે કહ્યું: “કૃપાનાથ, હવે મને વિદાય આપવાની કૃપા કરા...ઘણે દૂર જવુ' છે....માથે ચામાસુ આવી રહ્યું છે.” વીર વિક્રમે મધુર હાસ્ય સહિત કહ્યું : “ભાવડશેઠ, તમે મને મારી ભાવનાના સત્કારનુ વચન આપ્યું છે એ વાત કેમ ભૂલી જાઓ છે ? ” ' કૃપાનાથ, આપની ભાવનાના તે હુ પળેપળે અનુભવ કરી રહ્યો છુ....” “તમારી મુશ્કેલી હું સમજુ છુ....ચારેક દિવસ પછી રાજસભામાં તમારુ` બહુમાન કરવાનુ... મે' નક્કી કર્યુ છે...” ભાવડ કશું' ખેલી શકયેા નહિ'. તેના મનમાં થયુ’... એ' એવુ' કાઈ મેટુ' કાર્યાં નથી કર્યુ કે બહુમાનના અધિકારી બની શકું'...પણ આ શબ્દો મેઢામાંથી બહાર નીકળ્યા નહિ. વીર વિક્રમે ભાવડને મૌન જોઈ ને કહ્યું : “ કેમ, શું” વિચારી રહ્યા છે. ? ” “ ખાસ કઈ નહિ....હું એક સામાન્ય વણિક છુ.... મે' એવું કાઇ મહાન કાર્ય કર્યુ નથી...બહુમાનને અધિકાર મારા જેવાને કેવી રીતે શેશભે? ” tr ૮ ભાવડશેઠ, રાજાના ધર્મ છે કે કલાકાર, વિદ્યાવ’ત અને સાત્વિક વૃત્તિના સજ્જનેાનુ' બહુમાન કરવુ જોઇએ. તે રાજા આ રીતે બહુમાન ન કરે તે જનતામાં સંસ્કારના પ્રકાશ ટકીશકે નહિ.” વીરવિક્રમે કહ્યુ. Page #338 -------------------------------------------------------------------------- ________________ રાજપદ ૩રક ભાવડે બે હાથ જોડીને મસ્તક નમાવ્યું. ચાર દિવસ પછી મહામંત્રી પિતે ભાવડને રાજસભામાં લેવા માટે રથ લઈને આવી પહોંચ્યા. ભાવડે સૌરાષ્ટ્રની જાડી દેતી, કસેવાળું લાંબુ અંગરખું, સોનેરી છેડાવાળ ખેસ અને પાઘડી ધારણ કર્યા હતાં. મહામંત્રી આદરપૂર્વક ભાવડશેઠને લઈને રાજસભાના વિરાટ મંડપમાં આવી પહોંચ્યા. વીર વિક્રમની પટ્ટમહિષિ કમલા રાણ ડાં વર્ષો પહેલાં જ મૃત્યુ પામી હતી. એના સ્થાને મહારાજા શાલિવાહનની કન્યા સુકુમારી આવી હતી. પરંતુ તે પોતાના પુત્ર સાથે પ્રતિષ્ઠાનપુર ગઈ હતી....એટલે કલાવતીને લઈને વીર વિક્રમ રાજસભામાં આવી પહોંચ્યા. રાજસભાના સભ્ય આવી ગયા હતા. મહારાજ વીર વિક્રમને જયનાદ ગાજી ઊઠશે. રાજપુરોહિતે ઊભા થઈ સ્વસ્તિ વાચન કર્યું. બંદિજનેએ યશગાથા લલકારી. સભાનું કામ શરૂ થઈ ગયું. જનતામાંથી કઈ પણ ફરિયાદ આવતી જ નહોતી. કારણ કે જ્યાં સુગ્ય રાજવ્યવસ્થા હોય છે, જ્યાં રાજકારોબાર નિર્મળ હોય છે, જ્યાં રાજા પોતે પિતાને જનતાને રક્ષક માનતે હોય છે, ત્યાં કઈ પ્રકારની ફરિયાદ રહેતી જ નથી. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ભાવડ ગ્રાહ સામાન્ય કામકાજ પુરું થયા પછી વાવૃદ્ધ મહામંત્રી ભટ્ટમાત્ર ઊભા થયા અને મેલ્યા: “મહાનુભાવેા, આપણા રાજરાજેશ્વર મહારાજા શ્રી વિક્રમાદિત્ય મહારાજ આજ એક એવા માનવીનું બહુમાન કરવા ઇચ્છે છે કે જે માનવીએ પેાતાના પ્રથમ યૌવનના કાળમાં ભયકર વિપત્તિને એક મદ્ર માફક ઝીલી લીધી હતી. વ્યાપાર ખેડવા જતાં તેમના ખારે ય વહાણાએ જલસમાધિ લીધી અને લેણદારોને કાડીએ કાડી ચૂકવી આપતાં પોતાનાં ઘરબાર દરદાગીના વગેરે તમામ સપત્તિ વેચી નાખી....એટલુ' જ નહિ' પણ કોઈની પાસેથી ઉધાર ન લેવુ' કે યાચના ન કરવી એવી ટેકને વળગી રહ્યા અને ધર્મની પવિત્ર છાયાને એક પળ માટે પણ ન છેાડી. જે પુરુષ પાસે લાખા સામૈયા હતા તે પુરુષે ખભે કાપડની પાટલી લઈને પાંચસાત કેશ ચાલીને ફેરી કરવી શરૂ કરી. છ છ વરસ પર્યંત તેમણે ફેરી કરી અને ગરીબાઈ ને કમ રાજાના આશિર્વાદ માની વિપત્તિકાળને હ પૂ`ક વધાવી લીધેા. તેએનું નામ છે ભાવડ શાહ અને આપણા તામાના કાંપિલ્યપુર નગરના રાજા તપનનાં તેએ એક પ્રજાજન છે. ' “ ભાવડશેઠને નાનપણથી અશ્વવિદ્યાના શાખ લાગેલે અને એક મુનિવરશ્રીએ એમને અશ્વવિદ્યાનુ' જ્ઞાન આપેલુ. તેએ ઉત્તમ પ્રકારના અશ્વવિદ્યા વિશારદ છે...કેરી કરતાં એકવાર ફાઈ ને બચાવવા જતાં તેઓના પગ ભાંગી ગયે... એ મહિના ખાટલાવશ રહ્યા અને થોડા દિવસથી અત્રે બિરાજતા પરમપુજ્ય મુનિરાજશ્રી યતિદાદાના તેઓને Page #340 -------------------------------------------------------------------------- ________________ રાજપદ ૩૩૧ આશિર્વાદ પ્રાપ્ત થયા. ભાવડ શેઠે એક નાની હાટડી માંડી. જે આજ પણ છે. તેઓએ એક “લખી” નામની ઘોડી લીધી. તેને ઉત્તમ વછેરે આવ્યા. ભાવડ શેઠે તેનું નામ તેજબળ રાયું અને એ અશ્વને જાતે તાલિમ આપી. તેજબળની તપનરાજે માગણી કરી...ભાવડશેઠે રાજાની માગણી સ્વીકારી અને તપનરાજે સવાલાખ સેનૈયા અર્પણ કર્યા. આથી ભાવડ શેઠની પરિસ્થિતિનું પરિવર્તન શરૂ થયું... પણ તેમણે એ ધન વેપારમાં ન રેકતાં ઉત્તમ જાતિના અશ્વો નિર્માણ કરવામાં રોકયું. ધીરેધીરે તેઓએ એકરંગી એકસે એકાવન અો તૈયાર કર્યા...જે તેઓએ ઘણું જ ભાવપૂર્વક સમ્રાટના ચરણ કમળમાં કેઈપણ પ્રકારની આશા રાખ્યા વગર સમર્પિત કર્યા. તે સિવાય લખીને શાહ નામને બીજે અશ્વ જે અત્યુત્તમ છે તે રાજરાજેશ્વરને ભેટ કર્યો. આમ જેની લાખ લાખ સુવર્ણ મુદ્દાઓની કિંમત પણ ઓછી લાગે એવા એક બાવન અશ્વો કોઈપણ પ્રકારની આશા રાખ્યા વગર અર્પણ કરનારા ભાવડ શાહની સાધના અને ભાવનાનું બહુમાન કરવા રાજરાજેશ્વર આજ રાજસભા સમક્ષ પોતાને ઉરભાવ વ્યક્ત કરશે.” આટલું કહીને મહામંત્રી પિતાના આસન પર બેસી ગયા. મહારાજ વીરવિક્રમાદિત્ય પંચદંડવાળા સિંહાસન પરથી ઊભા થયા, જરા આગળ આવીને બોલ્યાઃ “મારા પ્રિય પ્રજાજને, સવૈશિલની સંપત્તિવાળા પ્રમાણિક અને સાધક પુરુષોની ભાવનાને સત્કાર કરે એ રાજાને ધર્મ છે. કારણ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ભાવડ શાહે કે રાજ્યની સાચી શૈાભા અને સપત્તિ આવા પુરુષામાં જ પડી છે. ’” ત્યારપછી તેમણે ભાવડ શેડ સામે જોઇને કહ્યું ભાવડ શેઠ, આવે....આપ સમા નિષ્ઠાવાન પુરુષના દન કરીને મારી રાજસભા આજે ધન્ય બનશે.” "C ભાવડ શેઠ સકેાચવશ ઊભા થયા અને મહારાજ પાસે નમન કરીને ઊભા રહ્યા. એજ વખતે ચારપાંચ પરિચારિકાએ કૌશેય વસ્ત્રોથી ઢાંકેલા થાળ લઈ ને એક તરફ ઊભી રહી. મહારાજાએ પ્રથમ પરિચારિકાના હાથમાં રહેલા થાળનુ કૌશેય દૂર કરી એક તામ્રપત્ર કાઢયું અને ભાવડના હાથમાં મૂકતાં કહ્યું : “ ભાવડ શેઠ, સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે આવેલુ' મધુમતિ અંદર (મહુવા) અગિયાર ગામ સહિત હુ આપને વંશપર પરા ભાગવટા કરી શકે! એ ભાવના સાથે અપણુ કરી કૃતાર્થ થાઉં છું.” ભાવડ શેડ એલી ઊઠયા : “ કૃપાનાથ...! '' વીર વિક્રમે તેના ખભા પર હાથ મૂકતાં કહ્યું: “ આજથી આપ મારા મિત્ર બન્યા છે. મધુમતિમાં મારા વહિવટદાર રહે છે, તેને મે સંદેશા મેાકલી આપ્યા છે, તે આપનુ' સ્વાગત કરવા કાંપિલ્ગપુર નગરમાં આવશે... આજથી આપ મધુમતિના રક્ષક અનેા છે....મધુમતિમાં આવેલે રાજમહેલ આજથી આપના અને છે.” ભાવડશેઠ કશુ ખેલી શકયા નહિ'...તેમનાં નયના સજળ બની ગયાં હતાં.... Page #342 -------------------------------------------------------------------------- ________________ રાજપદ ૩૩ : ત્યાર પછી મહારાજાએ એક રત્નહાર પહેરાવ્યું અને એક તલવાર અર્પણ કરી. બીજા થાળામાં પિષાક હતો.. અલંકારો હતા અને વિવિધ સામગ્રી હતી. રાજસભાએ રાજરાજેશ્વરનો જયનાદ પોકાર્યો. રાજસભા ઘણા જ હર્ષ સાથે પુરી થઈ ત્યારપછી ભાવડ ઉતારે આવ્યા અને ત્યાંથી સીધા યતિદાદાને મળવા ગયા. આવતી કાલે સવારે યતિદાદા પૂર્વ ભારત તરફ વિહાર કરવાના હતા. ભાવડે યતિદાદાના ચરણમાં મસ્તક મૂકીને કહ્યું : ભગવંત, મહારાજાએ મારા પર પરિગ્રહનો વિરાટ બેજ મૂકી દીધું. હું શું કરું? એમનો પ્રેમભાવ જોઈને હું કઈ પણ બોલી શકો નહતો. કૃપાળુ, આપ મને માર્ગદર્શન આપ..આતે મારી કલ્પના બહારનું બની ગયું.” યતિદાદાએ ભાવડની પીઠ થાબડીને કહ્યું: “ભા વડ, મને બધા સમાચાર મળી ગયા છે. કર્મરાજાની પ્રત્યેક ક્રિયા કલ્પનાથી પર હોય છે. તારે તે એમ જ માનવું જોઈએ કે એક જૈન....અહિંસક જૈનના હાથમાં નાનું રાજ્ય આવ્યું છે. આ પરિગ્રહ ને જે વિચારીશ નહિ...જનતા અને ધર્મની સેવા કરવાની તને મોટી તક મળી છે. જે તું રાજમદમાં ડૂબી જઈશ તે આ પરિગ્રહ તને ડુબાડશે... અને તું કેવળ વહિવટ કર્તા બનીને શુભ કાર્યો કરતો રહીશ, તે મહાન પુણ્યનું ઉપાર્જન કરવા ભાગ્યવંત બનીશ. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ભાવક શાહ ભાવડ, તને યાદ છે મે' તને કહ્યું હતુ` કે તારા પુત્રના હાથે એક મહાન તીના ઉદ્ધાર થશે. ” ઃઃ હા ભગવત... મને યાદ છે.” “ તે! એમ સમજી લેજે કે આજે જે કંઈ અન્યુ છે તે તેની પૂર્વભૂમિકા છે. '' યતિદાદાએ ટુંકમાં કહ્યું : ભાવડ યતિદાદાના ચરણમાં ઢળી પડચે. તિદાદાએ કહ્યું : “ ભાવડ, ધમથી શ્રેષ્ઠ સપત્તિ જગતમાં એક પણ નથી. ત્યાગથી મહાન સાધના પણ ખીજી કેાઈ નથી. આ બે વસ્તુને તું હુ ંમેશ હૈયા સાથે જડી રાખજે. ’’ ઘેાડી વાર મનમાં ગુરુદેવના ચરણકમળનુ ધ્યાન ધરીને ભાવડે કહ્યું : “ભગવ ́ત, આપ સૌરાષ્ટ્રમાં કયારે પધારશે ? ” ચતિદાદા આછું. હસ્યા...કશુ' મેલ્યા નહિ. ' ભાવડે કહ્યુ' : “ કૃપામય, આપે મારા પ્રશ્નના..” વચ્ચે જ પ્રસન્ન સ્વરે યતિદાદા ખેલ્યા : ભાવડે, કાયાને એટલા બધા વિશ્વાસ હુ` કેવી રીતે રાખી શકું ? આ દેહ ક્ષણ ભંગુર છે....એ સત્ય સહુએ યાદ રાખવું જોઈએ. અને ત્યાગીએ આવતી કાલની કોઈ ચિંતા કરી શકતા નથી. તું ધર્માંમાં દઢ રહેજે... શ્રી જિનેશ્વર ભગવતની વાણીમાં શ્રદ્ધાળુ રહેજે...સદ્ધમની સદાય પ્રભાવના કરતા રહેજે. ’ ભાવડ ગળગળા થઈ ગયેા. તેણે ખેસના છેડા વડે પેાતાના લેાચન લૂછ્યાં. Page #344 -------------------------------------------------------------------------- ________________ રાજપદ ૩ ૩૫ ત્યાર પછી વંદના કરીને તે વિદાય થ. બીજે દિવસે યતિદાદાને વળાવવા અર્થે મહારાજ વિક્રમાદિત્ય પિતાના પરિવાર સાથે આવ્યા... ભાવડ અને તેના માણસે આવ્યા... નગરીના હજારો નરનાર આવ્યાં... નગરીથી એક કોષ પર્યત સહુ પગે ચાલતા મુનિરાજની સાથે ગયા. યતિદાદાએ સહુને માંગલિક સંભળાવીને જીવનનું સાચું બળ ધર્મ છે, જીદગીને સાચો સહારે ધર્મ છે અને જીદગીનું સૌંદર્ય પણ ધર્મ છે એવો ઉપદેશ આપ્યો. જેમને કોઈ પ્રત્યે રાગ નથી કેઈ દ્વેષ નથી કે અંતરમાં કોઈ ભૌતિક કામના નથી, એવા યતિદાદા પિતાના બંને શિવે સાથે શ્રી જિનશાસન જયનાદ સાંભળતા સાંભળતા ચાલતા થયા. હજારે નરનાર આ મહાપુરુષને જતા જોઈ રહ્યા. બે દિવસ વધુ રોકાઈને ભાવડશેઠ પણ વિદાય થયા. વિદાય વખતે સમ્રાટ વિક્રમાદિત્યે પાંચ રથ, વીસ સૈનિક, સારું એવું દ્રવ્ય વગેરે સાથે આપ્યું. ભાવડશેઠ દરમજલ કરતા કરતા પચીસમા દિવસે કાંપિલ્યપુર નગરીના પાદરમાં પહોંચ્યા. ભાવડશેઠ પાદરમાં આવી પહોંચ્યાની જાણ થતાં જ મધુમતિને વહિવટદાર, તપનરાજ, કારભારીઓ, નગરીના શેઠીયાએ, બીજા સેંકડે નરનાર, રાજપુરોહિત નારાયણ, Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ભાવ શાહ. તેના વચેાવૃદ્ધ પિતાશ્રી, ક્રમય'તિ, ભાગ્યવતી અને સાતમા મહિનામાં આવેલી એન સુરજ વગેરે ભાવડશેઠના સ્વાગત માટે આવી પહોંચ્યા. તપનરાજાએ ઉલ્લાસપૂર્વક ભાવડશેઠને સત્કાર કર્યાં. ભાગ્યવતી પેાતાના પ્રિય સ્વામીના ચરણમાં નમી પડી. લગભગ અઢીમાસના વિયેાગ પછી ખ'નેની પ્રેમાળ ષ્ટિ મળી. બહેને ભાઈનાં ઓવારણા લીધાં. આપત્તિ કાળમાં જે શેઠિયાઓએ ભાવડને કદી મળવાનુ પણ વિચાયુ નહતુ. તે બધા અત્યારે ભાવડ શેઠના ઉલ્લાસપૂર્વક જયનાદ ગજવવા માંડયા. પાંચેક દિવસ કાપિલ્યપુરમાં રહીને ભાવડ પેાતાની પત્ની, બહેન, ભાણેજ અને ઘર વખરી સહિત મધુમતિ તરફ વિદાય થયા. હાટડી તેણે મુનિમ અને વાણાતરાને પેાતાની આપી દીધી. પેાતાનુ' મેાટુ' ભવન શ્રી સંઘને અર્પણ કર્યુ. જે નાના મકાનમાં દુખને વિશ્રામ મળ્યે હતા તે ગંગામાના પુત્રને આપી દીધુ. રાઘવ અને મલુકચંદને ખેપિયા દ્વારા ખમર મેકલ્યા હાવાથી તેએ પણ આવી ગયા હતા અને રાઘવની ભાવનાને સત્કારવા ભાવડ ભાગ્યવતી અને મલુકચંદ એક ટંક તેના ઘેર જમી આવ્યા હતા. ભાવર્ડ રાઘવને સપરિવાર મધુમતિ આવવાનુ` નિમત્ર' આપ્યુ... Page #346 -------------------------------------------------------------------------- ________________ રાજપદ ૩.૩૭ ભાવડશેઠ મધુમતિ પહોંચ્યા ત્યારે દરબારગઢ તરીકે ઓળખાતે રાજમહેલ શણગારાઈને તૈયાર થઈ ચૂકી હતે. તપનરાજને રાજપુરોહિત નારાયણ સાથે હતે. તેણે શુભ મુહૂર્ત મંત્રોચ્ચાર સહિત ભવન પ્રવેશ કરાવ્યું... અને એક શુભ દિવસે નગરજનોની સભા વચ્ચે ભાવડને રાજતિલક કરવામાં આવ્યું. મહારાજા વિક્રમાદિત્યના વહિવટદારને જ મુખ્ય કારભારી તરીકે રોકી રાખે. જનતા તરફથી વિવિધ ભેટે આવવા માંડી. ભાવડે સૌથી પ્રથમ મધુમતિ તાલુકામાં સર્વ જીવોને અભયદાન આપવાનો પડહ વગડાવ્યો અને આમતે હિંસા બહુ અહ૫ હતી... છતાં કોઈપણ પ્રાણિની હિંસા બંધ કરાવી. જનતા ઉપર કોઈ વધારે પડતું કરભારણ હતું જ નહિ. એ સિવાય મધુમતિ બંદરને વેપાર ઘણે જ ધીકતો હતે. ચારેક દિવસ રોકાઈ મલકચંદ અને રાઘવ વિદાય થયા. - ત્યાર પછી વહિવટદાર મંગળચંદ સાથે ભાવડે મધુમતિ તાલુકાના અગિયાર ગામની મુલાકાત લીધી... દિવસ આનંદથી પસાર થવા માંડયા. એક વેપારીના હાથમાં રાજ્યને વહિવટ આવ્યો હતો. પણ ભાવડે સુખ ભા. ૨૨ ૧ લયા, Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ભાવડ શાહે દુઃખ મધુ નિહાન્યુ. હાવાથી કાઈ પ્રજાજનને કાઇ વાતનુ દુઃખ ન થાય એની પુરતી કાળજી રાખવી શરૂ કરી. સુરજે બીજા પુત્રને જન્મ આપ્ચા... પંદર દિવસ પછી લખીએ પણ એક વછેરાને પ્રસવ કર્યાં. ભાવડે પેાતાના અનેવીને આ શુભ સમાચાર ખેપિયા મારફત મેાકલી દીધા. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૬ વાદળ વિખરાયાં! મધુમતિની રાજગાદી પર આવ્યાને એક વર્ષ વીતી ગયું હતું. રાઘવ પોતાની સ્થાનિક જમીન બંને નાનાભાઈઓને સોંપીને પિતાના નાના પરિવાર સાથે મધુમતિ આવી ગ હતો અને ભાવડ શેઠે તેને બે કેસના અખૂટ જળવાળી એક ઉત્તમ વાડી અને રહેણાક માટે ખોરડાં આપ્યાં હતાં. એક જ વર્ષના ટૂંકા ગાળામાં ભાવડ શાહ પ્રજા વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની ગયા હતા. તેઓએ પિતાને વેશ વેપારી જે જ સાદે રાખ્યો હતો અને કઈ પ્રકારનો રાજસી ઠાઠમાઠ દૂર રાખ્યું હતું. પ્રજાનાં સુખદુખ એજ પોતાના સુખદુઃખ છે એવા મંત્ર સાથે તે રાજકારેબાર ચલાવી રહ્યો હતે. નાના મોટા ગુનાએ તે દરેક રાજ્યમાં થતા જ હિોય છે. આવા ગુનાએ જે રાજા ધર્મિષ્ઠ અને સત્વશિલ હેય તો ઓછા બને છે. પરંતુ રાજા પોતે અધાર્મિક, દુરાચારી અને સ્વાથી હોય તે પ્રજાજીવન પણ એ અનિષ્ટનું આરાધક બનવા માંડે છે. ભાવડ શેઠ ગુનેગારોને સમજાવતા અને ક્ષમા આપીને એના હૃદયમાં પશ્ચાતાપને અગ્નિ પ્રગટાવતા. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ભાવડ શાહ માત્ર એક જ વર્ષમાં ભાવડ શેઠની ખ્યાતિ ચારે દિશાએ પ્રસરી ગઈ અને એનું પરિણામ આવ્યું બંદરના વેપારની ખીલવણીમાં. એક તો બંદર નિર્ભયતાવાળું હતું. રાજ્યની કોઈ ડખલ નહતી..બહારથી આવતા માલ પરની જકાત પણ સાવ સ્વલ્પ હતી આથી વેપારીઓ આ બંદર તરફ આકર્ષાયા અને મધુમતિનું બંદર ગુંજતું બની ગયું. પિષ મહિનાની રાત હતી. ભાવશેઠ કચેરીમાંથી હજી આવ્યા નહોતા. ભાગ્યવતી રાહ જોતી એક આસન પર બેઠી હતી. રાત્રિનો બીજો પ્રહર ચાલતો હતો. આજ તેના મનમાં અનેક વિચાર આવ્યા કરતા હતા. વાતવાતમાં વર્ષો વીતી રહ્યાં હતાં....ગઈ કાલે પોતે પરણીને આવી ત્યારે ચૌદ વરસની હતી. આજ એ વાત પર જા એક યુગ પસાર થઈ ગયો હતે... યૌવનકાળ તો દુઃખ વચ્ચે વિત્યો હતો અને આજ એગણ ચાલીસમું વરસ બેસી ગયું હતું. ઓ, કાળ કેવી રીતે ચાલ્યો જાય છે એની કલ્પના માનવીને જાયે આવતી જ નથી.... આવા વિચારો વચ્ચે તે ડુબેલી હતી ત્યાં ભાવડ શેઠ આવ્યાના સમાચાર એક દાસી આપી ગઈ. ભાગ્યવતી ઊભી થઈ...તે પિતાના ખંડમાં જાય તે પહેલાં જ ભાવડશેઠ આવ્યા અને પ્રસન્ન સ્વરે બોલ્યાઃ કેમ ભાગુ, આજ તારે ચહેરે મને ઉદાસ કેમ લાગે છે ?” ભાગ્યવતી આછું હસી અને મધુર સ્વરે બોલી : સ્વામી, આજ ભૂતકાળનું સમરણ થયું હતું..” Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ વાદળ વિખરાયાં! શું યાદ આવ્યું હતું ? પેલા નાના ઘરમાં એક ખાટલા પર હું પગની વેદના વચ્ચે પડે રહેતો હતો તે કે રેજ સવારે તારા મધુર હાસ્યનું પાથેય લઈને કાપડની ફેરી કરવા જતો હતો તે ?” કહેતે કહેતો ભાવડ પત્ની સાથે શયનખંડમાં ગ. ભાવ ખેસ, પાઘડી, અંગરખું કાઢયાં અને ઠંડી હોવાથી એક ચાદર શરીર પર વીટવા માંડી. ભાગ્યવતીએ કશે ઉત્તર ન આપે તેવાથી ભાવડે પુનઃ કહ્યું : “શું યાદ આવ્યું હતું ?” આપ સહુને કંઈને કંઈ આપ્યું....પણ આપના અર્ધા અંગને જ સાવ ભૂલી ગયા?” પલંગ પર બેસતાં ભાગ્યવતીએ મધુર હાસ્ય સહિત કહ્યું. ભાવડ તેની સામે ઊભે રહ્યો અને પત્નીના ખભા પર એક હાથ મૂકીને બેલ્યો, “ભાગુ, હું પોતે જ તને અર્પણ થઈ ચૂકેલ છું...પછી શું આપું? ખરી રીતે તો હું જે કંઈ આપું છું એ તું જ આપે છે. કારણ કે મારા સુખદુઃખ, પ્રેરણા, હાસ્ય જે કંઈ છે તે તું જ છે.” “છતાં મારા મનની ઈચ્છાતો આપે જાણવી જોઈએને?” “અવશ્ય. એ મારું પહેલું કર્તવ્ય છે...કહે પ્રિયે, તારી કઈ ઈચ્છા પુરી કરું ?” “વચન આપે તે કહું..” “વચન આપું છું. મારા નિયમને અનુકુળ હશે એવી તારી કેઈપણ ઈચ્છા હું પુરી કરીશ.” ફરી ન જતા....” Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ - ભાવડ શાહ, આ સંશય શા માટે ? કહે...” કહી ભાવડ. બાજુમાં બેસી ગ. ભાગ્યવતીએ ધીર ગંભીર છતાં મધુર સ્વરે કહ્યું : આપ મારા માટે બહેન લાવે ? બહેન ?” ભવડને આશ્ચર્ય થયું. “હા..એક બાળક વગરનું સમગ્ર જીવન સાવ સૂનું છે...ખરાડ ભૂમિ જેવું. આપ વૃદ્ધ બને તે પહેલાં.” વચ્ચે જ ભાવડે ભાગ્યવતીને બાહુબંધનમાં ઝકડી લેતાં કહ્યું : “ભાગુ, તારી આ ઈછા હું કેવી રીતે પુરી કરી શકું ? તને શું યાદ નથી. મેં એક પત્ની વતની પ્રતિજ્ઞા લીધી છે...?” સ્વામી.” હું સત્ય કહું છું ભાગુ..અને બાળક થવા અંગે મારા દિલમાં કોઈ પ્રકારને સંશય નથી. યતિદાદા સમા મહાપુરુષનું કથન તું કેમ ભૂલી જાય છે ?” “હું એ કથનને સિદ્ધ કરવા અર્થે જ કહું છું...” તારા દ્વારા જ એમનું કથન સિદ્ધ થશે. હું તો મહાપુરુષની વાણી પ્રત્યે પળ માટેય અશ્રદ્ધા નથી સેવા.... તને આ વિચાર આજ કેમ આવ્યો?” ભાવડે પ્રેમાળ. સ્વરે કહ્યું. ભાગ્યવતી કશું બોલી નહિં. એના નયને સજળ થઈ ગયાં હતાં. તેણે સ્વામીના ઉછરંગમાં મોટું છૂપાવી દીધું. ભાવડે તેના વાંસા પર હાથ પંપાળતા Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ વાદળ વિખરાયાં! કહ્યું “ભાગુ, આજ આપણા કારભારી મંગળચંદે પણ મને કહ્યું હતું કે આપે કઈ કુશળ વૈદ પાસે પરીક્ષા કરાવી. મેં એને કહ્યું હતું. મંગળ, અમારા બંનેમાં કોઈ દેષ નથી...કર્મનું વાદળ એના સમયે દૂર થશે... અને કદાચ દૂર ન થાય તે અમે બંને સાવ નિશ્ચિત છીએ.” ભાગ્યવતી સ્વામીના અંતરમાં રમતા પ્રેમભાવને નિહાળી રહી. બીજા છ મહિના વીતી ગયા. સાથે સાથે કર્મના વાદળ પણ વિખરાયાં. ભાગ્યવતી ચાલીસમાં વર્ષે સગર્ભા થઈ. તેને પાંચ મહિને બેઠે એટલે ભાવડે ભાગ્યવતીની માતાને લાવ્યાં અને પોતાની બહેનને તેડાવી. બહેન પિતાના બંને પુત્રો સાથે પોતાના સ્વામીને લઈને આવી પહોંચી. ભાગ્યવતીનાં સાઠ વર્ષનાં માં પણ આવી પહોંચ્યાં. અને સગર્ભાવસ્થાનો કાળ પુરો થતાં ભાગ્યવતીએ શ્રેષ્ઠ, સુંદર અને સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો. ભાવડશાએ સમગ્ર નગરીમાં મીઠાઈ વહેંચી ચાચકને દાન આપ્યું... યતિદાદાનું ભાવથી સ્મરણ કર્યું. નામકરણ વિધિ વખતે ભાવડશેઠે નગરીને જમાડી. નારાયણ પંડિતના વરદ્ હસ્તે નામકરણ વિધિ થશે અને સુરજે બાળકનું નામ પાડ્યું જાવડકુમાર. Page #353 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર ધર્મોમાં દૃઢ રહેનારને દુ:ખ પણ સુખનુ' કારણુ અને છે અને ધમ માર્ગે અટલ રહેનાર હસતાં હસતાં વિપત્તિએને પચાવી શકે છે. કારણ કે ધમ ના આશ્રય લેનારાએનુ ધમ પાતે જ રક્ષણ કરે છે ..આ સત્ય આ જ કાલનુ નથી...અન’તયુગથી ચાલ્યુ' આવે છે. ભાવડશે અને ભાગ્યવતીએ ધમના શરણાને એક પળ માટે પણ ત્યાગ કર્યો નહાતા...દુ:ખમાં તે કટાળ્યા નહોતાં . સુખમાં તેએ છકી ગયાં નહોતાં. વડ પાંચ વર્ષને થયેા. તેનુ' નિશાળ ગરણુ' ઘણા જ ઉત્સવ પૂર્વક થયું'.. અર્થાત્ ભાવડ શાહે પુત્રને જ્ઞાન આપવાની પહેલી પળ ઉલ્લાસપૂર્વક ઉજવી. જાવડકુમાર પાંચ વર્ષ ના જ હતા પરંતુ તેના કપાળની રેખાએ શ્રેષ્ઠ અને તેજસ્વી હતી. સમાપ્ત Page #354 -------------------------------------------------------------------------- ________________ કેવળ સૌરાષ્ટ્રમાં જ નહિ બકે સારાય ગુજરાતમાં શ્રી મોહનલાલ ચુનીલાલ ધામીની નવલથાએ હોંશે હોંશે વંચાય છે. આજ સુધીમાં તેઓશ્રીની એ કસો પચે તેર નવલકથાઓ પ્રગટ થઇચુકી. છે સાત વર્ષ પયંત પ્રસિદ્ધ દૈનિક અખબાર ‘જયહિંદ'માં અગ્રલેખા * ખ્યા છે. જનસત્તા, ગુજરાત સમાચાર, ફુલછાબ, જયહિંદમાં મની નવલ કથાઓ ધારાવાહિક રૂપે પ્રગટ થઇ ચૂકી છે. સુષા ને ક૯યાણ જેવા સરકારી સામાયિકામાં વાર્તા અને અગ્રલેખ લખી ચૂક્યા છે. આરોગ્યના લેખો નિયમિત રૂપે જયહિંદ ફૂલછાબમાં લખીને જેઓએ આયુર્વેદની પ્રતિષ્ઠા દીપાવી છે. સદાચાર, આય સરકૃતિ, ધર્મ અને સાદાઈભર્યું જેમનું જીવન હતું તે શ્રી ધામીભાઈના જન્મ તેમના વતન પાટણ (ઉ. ગુ.) માં સંવત 19 6 ૧ના જેઠ સુદિ અગિયારસના રોજ થયેલો અને સંવત 2 0 37 ફાગણ વદ તેરસને ગુરૂવારે (તા. ર-૪-૧૯૮૧) આ પણી વચ્ચેથી ચિર વિદાય લીધી. ત્યારે તેમની વય હોતેર વર્ષની હતી. On -નવયુગ For Private & Parsu se Only L elibrary.org