________________
હે માનવી !
૧૮૧
અને પગ ભાવડને લાગ્યા ને ભાવડ લગામ સાંતા નીચે પડી ગચે. અશ્વને એક પગ ભાવડના ફણા પર આવી ગર્ચા...પણ ભાડે લગામ ન મૂકી...એક ઘુમરી ખાઈને અશ્વ ઊભા રહી ગર્ચા.
ભાવડ ઊલે। થવા ગર્ચા પગના થાપામાં સારી પછાટ લાગી પ’જાનુ' હાડકું ભાગી ગયુ' હતુ,
પણ ઉઠી શક૨ે નહિ. હતી અને પગના
અવારાહી નીચે ઉતરી ગયા તે ખેલ્યેા : “ ભાઇ, તમે મારા પર મોટા ઉપકાર કર્યો છે...નહિતા આ ઘેાડો આજ મને પાડી નાખત ને મારુ માત થાત....આપ કયાં રા છે?
•
""
કાંપિલ્ગપુરમાં....આપ? ”બેઠા બેઠા જ ભાવડે કહ્યું. “ હું વલ્લભીપુર રહે. છુ.........થાડી વાર પહેલાં જ તમારી નગરીમાંથી નીકળ્યા ને કાણુ જાણે શુ' થયુ કે ઘેાડો ચમકયેા, કાઈ ઉપાયે હાથમાં રહે નહિ.... પણ આપ આમ એસી કાં રહ્યા
,,
“ કાંઈ વાંધા નથી...આપ જાઓ...હવે તમારા ઘેાડો નહિ' ચમકે....”
66
પણ આપ ઊભા તા થાએ. ”
થાપામાં પછાટ લાગી છે ને પ ́જાનું હાડકુ ભાગ્યુ હોય એમ લાગે છે....જરા કળ વળશે એટલે હુ ચાલ્યેા જઈશ. ”
“ અરે ખાપ, મને શુ નગણા ધાર...હાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org