________________
ભાવડ શો હૈ
“ શેઠાણીજી, મનમાં થાય છે કે આપની વાણી સાંભળવા રાજ આવું ને આપને સાંભળ્યાં જ કરુ. અરેરે, આ ઉમ્મરે માનવીના મનમાં કેટલાય તરંગે! નાચતાં હાય... આપને ધન્ય છે. ”
૧૩૨
ઃઃ
ભાગ્યવતીએ કશે. ઉત્તર ન આપ્યું. તે જમનાના ચહેરા તરફ્ સ્વાભાવિક નજરે જોઈ રહી હતી....ધીરેથી ખાલી : “ જમનાબેન, તમે અહી' કયાં રહેા છે ? ' “ હું રાજભવનમાં રહુ' છુ'. ત્યાંની એક વડારણુ છુ.’ જમનાએ કહ્યુ. ભાગ્યવતી મૌન રહી...તેના મનમાં આવુ જ અનુમાન અંધાયું હતું. એ પળનાં મૌન પછી જમનીએ કહ્યું : “ ભગવાને આપના ખાળે શું સૂકયું છે ? ” “હજી ખેાળે! ભરાયા નથી ..” ભાગ્યવતીએ સહજ ભાવે કહ્યુ .
66
‘શુ' કહેા છે મા...”
“ તમે પૂછ્યુ... એને જવાબ આપ્યા...” સહિત ભાગ્યવતીએ કહ્યુ....
''
મા...પયાને કેટલાં વરસ થયાં હશે? ” “ સાત આઠ વરસ થયાં હશે...”
“તા તે મા, કાક સારા વંદને બતાવવુ જોઈ..”
''
માળક થવાં ન થતાં ઈ ભાગ્યાધિન વાત છે...”
મધુર હાસ્ય
અને આવા કાંઈ વિચાર આવતા નથી. ”ભાગ્યવતીએ આછા હાસ્ય સહિત કહ્યું'.
જાળ કેવી રીતે પાથરવી એ જમની માટે એક વિકટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org