________________
વિયેાગનાં અશ્રુ !
શાશ્વતુ'તી છેલ્લા ઘેાડા વરસેાથી સાવ બંધ પડી ગયું' હાવાથી યાત્રાળુઆના પ્રવાહ ગિરનારજી આવતા અને શ્રી નેમનાથ ભગવતનાં દર્શન કરીને સતાષ મેળવતે. ભાવડ પેાતાના પિતા સુદર શેઠની ધશાળામાં ન જતાં અન્ય એક ધર્મશાળા તરફ ગયેા. એટલે ભાગ્યવતીએ કહ્યું : આપ કહેતા હતા ને કે અહી આપણી એક ધમ શાળા છે.”
(<
66
૬ છે....પણ આવી સ્થિતિમાં ત્યાં જવુ' એ અરામર નથી....મુનિમ વગેરે નામથી જાણતા હાય અને
""
“ સ્વામી, એક સરખી સ્થિતિ ફાઈની જળવાઈ રહેતી નથી. પછી આપણે આટલે કે ક્ષેાલ શા માટે રાખવા જોઇ એ !
""
૫૯
“ તે ભલે....” કહી તે પાછા વળ્યે,..રાઘવ હજી ગાડુ' ઊભુ` રાખીને એક તરફ ઊભે હતા.
ભાવડે રાઘવને ગાડું' લઇ ને આવવાને ઈશારો કર્યો અને સહુ સુ ંદરશેડની ધશાળામાં ગયા. ધર્મશાળા ઉત્તમ હતી....ફળી ઘણુ` મેટુ હોવાથી ગાડાં વગેરે વાહનો માટે સારી સગવડ હતી.
મુનિમે આવકાર આણ્યેા અને પરિચય માગ્યા ત્યારે ભાવડે નામ ઠામ ને ગામ જાન્યુ.
એ સાંભળતાં જ મુનિમ ઘણા જ દુષિત ખની ગચે! અને મેલ્યું : “ શેઠજી, ધનભાગ્ય આજે આપ પધાર્યા...ઉપરના ભાગમાં એ એરડા અલાયદા રાખવામાં જ આવે છે....આપ ઉપર પધારા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org