________________
કઠણ માનવી !
૧૮૯
જોઈને કહ્યું : “ એ હાડકાં રાઈ ગયાં છે...ભાવડશેઠ, એક મહિના સુધી પથારીમાં રહેવું પડશે . ઉઠવા બેસવામાં વાંધે નથી...પણ ચાલીને કયાંય જવાશે નહિ. ’ “ ઈ તે આપની આજ્ઞા પ્રમાણે જ વતી શ.” ભાવડે કહ્યુ. શિવુદાદાએ ભાગ્યવતી સામે જોઈને કહ્યુ' : “ ઘરમાં
રૂહશે?”
“ હા દાદા....”
“ જીનુ' ધાતીયુ' હાય તેા કરી લઇશ....અને થેાડુક ગરમ
“ એકાદ તપેલી જેટલુ` મૂકું...? ” “ ના રે...એક વાટકા જેટલુ..” કહીને શિવુદાદાએ પેાતાની સાથેની નાની પેટી ખેાલી.
એજ વખતે નિર’જન અને દમય'તી આવી પહોંચ્યાં. શિવુદાદાએ લેપના ભૂકા કાઢયા....અને એક બીજી જાતના લેપને ભૂકા પણ કાઢચે.
ભાગ્યવતી રૂ ને ધાતીયુ' લઈ આવી.
શિવુદાદાએ ધાતીયામાંથી એ પાટા કાઢયા... લાલ રગને લેપ હતા તે ભાગ્યવતીના હાથમાં મૂકતાં કહ્યુ ' : “ગરમ પાણીમાં વાટીને લાવે.”
લઈ આવેા...હું પાટે પાણી સૂકી ઢીએ.”
નિર’જને કહ્યું: “ લાવા ભાભી, હુ' જ વાટી દઉ' છું.’ શિવુદાદાએ કહ્યુ` : “ ઘરમાં અર્ફિંગની કટકી હશે ?’” ભાગ્યવતીએ કહ્યું: “ ના....પણ પડેાશમાંથી મ'ગાવી
ઢઉ....
,,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org