SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ : દર્દમાં આનંદ સુખ કોને કહેવું અને દુખ કોને કહેવું એ એક ભારે વિવાદાસ્પદ, જટિલ અને વિચિત્ર એ સનાતન પ્રશ્ન છે. સાકરવાળા ઉત્તમ પદાર્થો ખાવાથી સુખ છે એમ કઈ માને તે એ વાત સદંતર ખોટી છે...કારણકે જે સાકર એકને સુખનો આભાસ કરાવે છે ! તે જ સાકર અન્યને દુખનો પણ આભાસ કરાવે છે ! પત્ની એ સુખનું કારણ હોય એમ માનનારાને ઘણીવાર એ જ પત્ની દુઃખનું કારણ બની જાય છે... ધન સંપત્તિ, બાગ બગીચા, હવેલી વગેરે દરેક સામગ્રી કેઈને સુખ આપે છે. કોઈને દુઃખ આપે છે... એથી જ ભારતના તત્ત્વજ્ઞ પુરુએ સુખની વ્યાખ્યા ઘણું જ ભવ્ય અને સચોટ કરી છે. જે સુખ શાશ્વત રહી શકે. પરિવર્તન પામે અને દુઃખની કલ્પનાને પણ પાસે ન આવવા દે એવું સ્થાઈ અને દઢ રહે તે જ સાચું સુખ છે, એ સિવાયને સઘળે માત્ર સુખાભાસ છે. એ જ રીતે દુઃખનું પણ સમજવું જોઈએ. જેને દુઃખને અનુભવ હોવા છતાં એ પિતાને દુખી ન માનતો હેય તે ખરેખર દુઃખ નથી. જોકે એની રહેણીકરણી કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy