________________
જાળ સામે જાઉં:
૧૪૭
“ રોકાણીબ!....આટલા પરસેકાઈ દી ામું ન હેતુ એને એ વાણીને કચ શુ ? ભગવાન એને, એની ચરબીને તે એના ખબચ્ચાને સુખી રાખે! જેગીના દિલ ના જરૂર કર્યો. પણ કોકના જનમારા અગાડીને મારે શુઇ લાભ મેળવવા ? ”
સારી વાત સાચી છે....” મન ભાંગ્યા પછી સધાતાં જ નથી. તે કુ કાલ તમારી કાટ જોઈશ.” - શેડ. રજા આપશેને ? ”
to
“ શું કામ નહિં આપે ! મારી વાત કોઈ દી ઉથાપે એવા નો. કહું તે ભેગા પણ આવે ! ”
જમના કંઈ કહેવા જાય તે પહેલાં જ ડેલીની સાંકળ ખખડી. ભાગ્યવતીએ ઊભા થઈને કહ્યું: “ આવુ.....કાણુ છે?” “ ઈ તેા હુ છું લાભો...! ”
ભાગ્યવતી અવાજ પારખી ગઇ. નારાયણ પડિતની પત્ની દમયંતી હતી. છેલ્લા આઠ દિવસથી તે આવી શકી નહોતી...કારણ કે પિયર ગઈ હતી અને નારાયણ વલ્લભીપુર ગયા હતા. ભાગ્યવતીએ ડેલી ઊંઘાડીને કહ્યું: આવ દમયતી આવ મારા દિયરજી આવ્યા કે નહિ ?” ના હજી નથી...આવ્યા...” એસરી તરફ નજર
66
જતાં જ દમયતીએ.... પૂછ્યુ.: “ કાણુ છે ? ”
''
“ જમનાબેન મહારાણીનાં વડારણ છે.” દમયંતી સાથે ભાગ્યવતી એાસરીમાં આવી એટલે જમની ઊભી થતાં બેલી: “શેડાણીયા, હવે હુ'રજા લઈશ... ટાણુ થઈ ગયુ છે.
??
'
Jain Education International
...
For Private & Personal Use Only
www.jainelibrary.org