________________
બહેનનું સુખ!
ભાવડ વાળુ, પ્રતિક્રમણ આદી પતાવીને હાટડીએ ગ હતો. જો કે એના સાવવાનો સમય થવા આવ્યું હતો. સુરજે ડેલી તરફ નજર કરતાં કહ્યું: “ભાભી, મૂળજીબાપા એક સમર્થ વૈદ છે...તમારા નણદોઈને દોષ દૂર કરી દીધો અને એનું પરિણામ શું આવ્યું તે તમારી નજર સામે છે. મને તે શ્રદ્ધા છે કે વૈદબાપા જરૂર નિદાન કરીને માર્ગ બતાવશે.”
ભાગ્યવતી કંઈ જવાબ દેવા જાય તે પહેલાં જ ભાવડ ડેલીમાં દાખલ થ સૌથી પ્રથમ તે લખી પાસે ગો, વછેરાને પણ હેતથી પંપાળે...ત્યાર પછી ઓસરીએ આવતાં બેઃ “નારાયણ નથી આવ્યો?”
“ના..કેમ આવવાના હતા ?”
હા . આપણું રાજાએ એને રાજપુરોહિતનું પદ આપ્યું છે. એની ખુશાલીમાં મીઠાઈ લઈને આવવાને હિતે.” ભાવડે ખેસ પાઘડી ખીંટીએ વળગાડ્યાં ને ખાટે બેઠક લીધી.
ભાગ્યવતીએ કહ્યું: “તે તે આપણે હરખ કરવા જવું જોઈએ.”
“કાલ તેને બેન જઈ આવજો. મેં તે હરખ કરી લીધે છે ને એના મોઢામાં સાકરને ગાંગડે પણ મૂકી દીધે હતે.” ભાવડે પ્રસન્ન ભાવે કહ્યું.
સુરજે કહ્યું: “ભાઈ, મારે એક વાત કહેવાની છે.”
એક શું કામ બે વાત કહે ને? તારી ભાભીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org