SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવડ શાહ શ્રદ્ધાના સહારે જાય અને દુઃખ દૂર કરવાની ભાવના દર્શાવે પણ દુઃખ એ અહારની કોઈ વસ્તુ નથી પેાતાના જ કમનું પરિણામ છે. સંસારમાં કેાઈ શક્તિ એવી નથી કે બીજાનુ દુઃખ દૂર કરી શકે . દરેકે પેાતાના કનુ' ફળ ભોગવવુ. જ પડે છે... ,, જમનાની જાળ પથરાય તે પહેલાં જ ૧૩૮ અની ગઈ. જમના એશીયાળા ચહેરા કરીને ખાટુ લગાડશે. નહે..મે' તે। આપને જોઈને...” C ચૂણ વિચૂણ “ નહિં જમનાબેન, મને ખાટુ' લાગે એવું તમે કઈ ખેલ્યાં નથી. જે માનવીને પેાતાના ધમમાં શ્રદ્ધા ન હેાય તેજ આવાં ડાળાં પાંખડાં પકડવા દોડતાં હોય છે... મહાપુરુષના આશિર્વાદ શ્રદ્ધા હોય તે જ ફળે છે...અને હજી હું કાંઈ હારીને ખેડી નથી...હજી તેા ઉગતી વય છે..કાઈને વહેલા ઉઠચે તા કાઈને મેાડા ઉચે લાભ મળે ! ઇ કાંઈ માટી વાત નથી. "" 6 મેલી: આ એકલવાયાં જમના નિરાશાના એક પુજ હૈયામાં ભરીને ઊભી થઈ અને નમન કરીને વિદાય થઈ. Jain Education International ડેલી બ`ધ કરીને ભાગ્યવતી પેાતાના કામમાં ગુથાણી. જમનાના મનમાં થયું', આ સ્ત્રીને કાઈપણ ઉપાયે લેાભાવી શકાય એમ નથી. શ્યામસિ'હુ હાડચમાં હારી. જશે... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy