Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/001515/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચીચીત્યોગો માટે નકોટ ટીથી No aur-ge Gણ બરાબર अजमे મુંબઈ ,૨૨-૪-૬૮ પરમ પૂજ્ય પંન્યાસ લી. ભÉક જિજી ગઢવી સેવાગ- ૨ALAી શૈતામૉ. હશે. દિવગરભકિાફ સુફ્લાવર્ક અતૃદલાલ લાભ. , પ્રથમ પદની કોઈ લીધ ૨. આ ચાલુ કર્થ 'તત્વમશિ” ને પ્રથમપદમાં ઉતારવાનાં જે પ્રયાસ્ત કરે હિં તે સસ્તુત્ય છં-સમજવા માટે કલ્પનાને બહુ પ્રેવી પડે છે. એટલેં આ રીતે સર્વગ્રાન્ચ થવા સંભવ - છ«€ એ રીતિએ કરેલી અર્થભાવના જાપ વખ૮ લીનતા લાવનાર બને તૉ તે ૨૨ ઈઝ છે. કાર્યકરી. ભાવના એ જ ખરી ભાવના છે. ‘વાચેતાનુee X અને ટા છે ત્યાં સુધી જે નૉ અર્થ સમાવિ.TITને કરે છે, સમાવામિ એટઢે જ તેડૂ૫ થવું અરહંતને નમસ્કાર કરું છું એટલૅ કૂ ઉછું. આ પ્રસૅ અર્થ વધારે ફેલા અને સચોટ ? એનંદ ભટયા ફે* હ૪ ૯ણની રી- વન ટી. રોને જ અભેદનૉ અન થાય તેટલૅ. ભમ્મી જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ- ૪૦૦ ૦૫૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર [ પ. પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર તથા શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશીના પત્રવ્યવહારનું સંકલન ] : સંપાદક : શ્રી ચન્દ્રકાન્ત અમૃતલાલ દોશી અને સાઉથ दिवायरस */ / isoo ]] • પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ, ૯૬ બી, એસ. વી. રાડ, ઇરલા, વિલે-પારલે (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૫૬. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ચન્દ્રકાન્ત અમૃતલાલ દેશી, મે. ટ્રસ્ટી – જૈન સાહિત્ય વિકાસ મંડળ, ૯૬ બી, સ્વામી વિવેકાનંદ ભાગ, ઇરલા, વિલે-પારલે (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૫૬. મુક : વિવેક મુદ્રણાલય, ૩૯૬, સ્વાતંત્ર્યવીર સાવરકર મા, પ્રભાદેવી, મુંબઈ-૪૦૦૦૧૫ પ્રથમ આવૃત્તિ, ૧૯૮૪, પ્રત : ૫૦૦ સવ હક્ક સ્વાધીન. મૂલ્યઃ ૨૫ રૂપિયા Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂ. પં. શ્રી ભદ્રકવિજયજી ગણિવર Page #6 -------------------------------------------------------------------------- ________________ Atulu 'BE સાદર સમર્પણ છa શ્રી નમસ્કાર મહામંત્રના પરમ આરાધક, અધ્યાત્મગી, સૂક્ષ્મ તત્ત્વ-ચિન્તક, પરમ પૂજય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના પત્ર-લેખનથી રચાયેલ પ્રસ્તુત * અધ્યાત્મપત્રસાર ’, જેમાં પ્રત્યેક પૃષ્ઠ પર સ્યાદ્વાદ-શૈલીમાં અભિવ્યક્ત શાસ્ત્ર-સત્ય પ્રકાશી રહ્યું છે તે પુસ્તક તેઓશ્રીનાં ચરણોમાં સાદર સમર્પણ કરતાં હું કૃતકૃત્યતા અનુભવું છું. - ચન્દ્રકાન્ત અમૃતલાલ દોશી Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ – અનુક્રમણિકા : –– ૧. પ્રકાશકીય નિવેદન ૨. પ્રા–કથન ૩. શુદ્ધિપત્રક ૪. સંકેત ૧. નમસ્કાર - મહામંત્ર ૨. લેગસ્ટ’– સૂત્ર ૩. બેઉવસગ્ગહર_સ્તેત્ર ૪. “સકલાર્ડત-સ્તોત્ર ૫. લઘુશાન્તિ ૬. “અજિત-શાતિ- સ્તવ – એક વિચારણા ૭. સિદ્ધચકે – નવપદજી ૮. “ચૈત્યવંદન’– સૂત્ર અનુષ્ઠાન : ગક્રિયા ૯ કયેત્સર્ગ ૧૦. મંત્ર ૧૧. અનાહતનાદ ૧૨. નાડીશુદ્ધિ ૧૩. સાહલાદ દેવતા–કુંડલિની ૧૪. વિરમય ૧૫. ભક્તિમાર્ગ વિપશ્યના–સાધના (માળાTM તિ) ૧૭. ધ્યાન ૧૨૪ ૧૨૭ ૧૩૭ ૧૪૫ ૧૬. ૧પ૩ Page #9 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૭ર ૧૭૫ ૧૭૭ ૧૮૦ ૧૮૧ ૧૮. પ્રકીર્ણક - (૧) પ્રભુપ્રાપ્તિના ઉપાય (૨) સ્વાથ્ય માટે પ્રાર્થના (૩) “ચિત્ત” અને “હૃદય” (૪) વિમર્શ (૫) ચતુપાદ–બ્રહ્મ (૬) “પ્રાણાયામ” અને “અહિંસા (૭) દેવ-ગુરુ-કૃપાની પરમ આવશ્યકતા (૮) તથાભવ્યત્વ-પરિપાક-ઉપાય (૯) મૈત્રી (૧૦) પ્રતિક્રમણ (૧૧) “સમાધિ” અને “સમાપત્તિ (૧૨) મેક્ષ ૧૮૪ ૧૮૮ ૧૮૯ ૧૦ ૧૨ १८४ KIYI// » Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન નિષ્ઠાવાન અને ધ્યેયલક્ષી કાર્યક્ષમતા કેવું ઉત્તમ સાહિત્ય સર્જન પ્રદાન કરી શકે તેનું પ્રમાણ જેઓએ ત્રીસ વર્ષ સુધી એકધારું આપ્યું હેય તેવી મહામના વ્યક્તિના જીવન, લેખન અને ચિન્તનને પ્રકાશમાં આણવા તે કઈ પણ સંસ્થા માટે એક સામાજિક ત્રાણ તે બની જ રહે છે પરંતુ જ્યારે તે વ્યક્તિ તેની સ્થાપક અને પ્રેરણુભૂતિ હોય ત્યારે તે સંસ્થા માટે તો તે એક પવિત્ર ફરજ બની રહે છે. આ ફરજ પૂર્ણ કરવા માટે અમારી સંસ્થા પ્રયત્નશીલ રહી છે. સ્વર્ગસ્થ શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશીના જીવનના પરિચય અથે “પ્રજ્ઞા પ્રકાશ”, તેઓના લેખનની ઝાંખી કરાવવા માટે કાર્યોત્સર્ગ ધ્યાન', બહાર પડી ચૂક્યાં છે તથા ચિન્તન વૈવિધ્યને આસ્વાદ કરાવવા માટે હવે “અધ્યાત્મપત્રસાર ગ્રન્થ પ્રગટ કરીને એક પ્રેરણાદાયી પ્રતિભાવાન વ્યક્તિને સ્પર્શ કરતી ગ્રન્થત્રયી પૂર્ણ કરતાં અમને આનંદ થાય છે. શ્રી અમૃતલાલભાઈના દેહાવસાન બાદ તેઓશ્રીએ જે પત્રવ્યવહારને સંચય કર્યો હતો તે તપાસી જતાં તેમાં જે ઉચ્ચકક્ષાનું ચિન્તન જળવાઈ રહ્યું હતું તેને ખ્યાલ આવતાં મુગ્ધ થઈ જવાયું. અનેક વ્યક્તિઓ સાથે થયેલા પત્રવ્યવહારમાં પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજીને ઈ. સ. ૧૯૬ર થી ઈસ. ૧૯૭૬ નાં વર્ષો દરમ્યાન લખાયેલા પત્રો વિશેષ ધ્યાનાકર્ષક નિવડ્યા. પ્રશ્ન ઊભું થયું કે આ પત્રોને સદુપગ ન થઈ શકે તે તે નષ્ટ થઈ જશે. ઈ.સ. ૧૯૭૭ માં પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી પાસે માર્ગદર્શન અર્થે જવાનું થયું ત્યારે તેઓશ્રીએ શ્રી અમૃતલાલભાઈ સાથે થયેલા પત્રવ્યવહારનું વિષયવાર તથા કમબદ્ધ સંકલન તૈયાર કરવા માટે સંમતિ આપી તથા તેઓશ્રી પાસે શ્રી અમૃતલાલભાઈના પત્રો હતા તેની સંપણ કરી. પરંતુ પત્રવ્યવહાર ટક હોવાથી તથા અમુક પત્રોમાં તારીખને અભાવ હોવાથી તથા કેટલાક પત્રોમાં માત્ર તિથિ અને માસનો જ ઉલ્લેખ મળતું હોવાથી પત્રોનો Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ નિશ્ચિત કરવાનું ઘણું મુશ્કેલ હતું. તેથી વિષયના સંદર્ભ ઉપરથી અનુક્રમનું અનુમાન કરવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતા. એક કરતાં વિશેષ વિષયોને આવરી લેતા પત્રોનું વિભાગીકરણ કરીને સંકલનમાં વિષયવાર સંગતિ સાધવામાં આવી છે. આ બાબતમાં પૂરતી કાળજી લેવામાં આવી છે છતાં પણ કયાંય ત્રુટિ જણાઈ આવે તેા તે ઉદાર ભાવે ક્ષમ્ય ગણવા માટે વિનંતી કરવામાં આવે છે. આ સંકલન કરવાનું કાર્ય જંબુસરના પ્રોફેસર શ્રી કે, ડી. પરમારને સોંપવામાં આવ્યું. તેઓએ ખંતપૂર્વક પત્રો તપાસીને તેની વિષયવાર એક સંકલના તૈયાર કરી આપી, પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજની સલાહુ મુજબ જે સામગ્રી તૈયાર થઈ હતી તેની ફાઈલા પૂજ્યપાદ આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરિજીને સોંપવામાં આવી. તેઓશ્રી ખૂબ જ રસપૂર્વક બધું તપાસી ગયા તથા ઘણાં ઉપયેગી સૂચના આપ્યાં. સૂચિત ફેરફારો કરીને આ સાહિત્ય છેવટે પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી સમક્ષ રજૂ કરવામાં આવ્યું. અમારી ઇચ્છા હતી કે ગ્રન્થનું પ્રકાશન કરીને તેઓશ્રીનાં ચરણે તે અર્પણ કરવા. અમારી સંસ્થા ઉપર તેઓશ્રીનું અપાર ઋણ રહ્યું છે તે યત્કિંચિત્ આ રીતે અદા કરવાની અમારી ભાવના હતી. પરમ પૂજ્ય પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મડુારાજ ત્યારે અતિશય ખીમાર હતા એટલે અમારી મનેાકામના અધૂરી રહી, સંપાદન કાર્ય અધૂરું રહી ગયું. વર્ષો વહી ગયાં. હવે જ્યારે આ કાર્ય પૂણ થયું છે ત્યારે જેનું પ્રત્યેક પૃષ્ઠ જેઓશ્રીનાં વિચાર–રત્નાથી શોભી રહ્યું છે તે ગ્રન્થ તેઓશ્રીને નમ્રભાવે સાદર સમર્પણ કરી આજે અમે કૃતકૃત્યતા અનુભવીએ છીએ. અનેક મુશ્કેલીઓમાંથી અમને માર્ગ મળતા રહ્યો હોય અને આ ગ્રન્થનું પ્રકાશન હવે સંભવિત બન્યું હાય તે તેમાં તેઓશ્રીનું સંકલ્પ-ખળ કાર્ય કરી ગયું . છે – એવી અમારી દૃઢ શ્રદ્ધા છે. સદ્ગુરુએ જેમાં પ્રેમપૂર્વક શિષ્યાને ઉપદેશ આપ્યા હાય તેવા આધ્યાત્મિક રસપૂર્ણ પત્ર-ગ્રન્થા બહાર પડ્યા છે પણ ગુરુ તથા શિષ્યબંનેએ, તત્ત્વનું રહસ્ય પ્રગટ કરવા માટે મુક્ત-મને પત્ર-વિનિમય કર્યાં હાય, પરસ્પરની સહાયતાથી પરમાર્થાના ઉદ્દેશથી તત્ત્વ-પરામ કર્યાં હોય અને સંશાધન કાર્ય જેનાથી સંપન્ન થયું હાય, તેવા અન્ય કેાઈ પત્રવ્યવહાર બહાર પડ્યો હોય તેવું અમારી જાણમાં નથી, જૈન સાહિત્ય વિકાસ મંડળે 6 Page #12 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મંત્ર, લેગસ્ટ’– સૂત્ર અને ‘ઉવસગ્ગહરં– તેત્ર ઉપરના સ્વાધ્યાય માટેના તથા પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા અને કોન્સર્ગધ્યાન વગેરે સાધના માટેના સંશોધન-ગ્રન્થ બહાર પાડ્યા છે તે ગ્રન્થનિર્માણના કાળ દરમ્યાન આ પત્રવ્યવહાર થયેલ છે, જેમાં અનેક ઢપ્રશ્નો ઉપર નિખાલસ-વિચારોની આપ-લે જોવા મળે છે, તદુપરાન્તા કઈ વાર કેઈ નિબંધ, રૂબરૂમાં શરૂ થયેલી તત્વચર્ચા, કેઈ ગ્રન્થવાચનમાંથી ઉદ્ભવતાં સ્કૂરણે પણ આ પત્ર-વિનિમયનું કારણ બન્યાં છે. વિષયવૈવિધ્ય અને સહજભાવે હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થત સ્વચ્છ વિચારોને પ્રવાહ તથા ગંભીર અને ઉદાત્ત શૈલી – તે આ ગ્રન્થની વિશેષતાઓ છે. જે પત્રવ્યવહાર અહીં પ્રગટ થઈ રહ્યો છે તે ત્રુટક છે તથા કઈ તત્ત્વ-ચર્ચા અચાનક વિરામ પામતા થતે રસભંગ દુઃખદ છે. દરેક વર્ષના ગાળામાં જે પરામશ સતત થયે હશે તે સળંગ પત્રવ્યવહારને અમુક ભાગ ત્રુટક અવસ્થામાં જળવાયે હોવાથી આ રસક્ષતિને નિવારી શકાઈ નથી. પૂણ પત્રવ્યવહારને સંચય પ્રાપ્ત થઈ શક્યો હોત તે. શ્રુતજ્ઞાનની દૃષ્ટિએ આ પત્ર–સંકલનનું મહત્ત્વ અનેક ઘણું વધ્યું હેત તે નિસંશય છે; છતાં જે પ્રગટ થઈ રહ્યું છે તે ખરેખર અદ્ભુત છે. શ્રત-ભક્તિ આ પત્રવ્યવહારને આશય છે અને અધ્યાત્મ તથા સાધના વિશેનું ચિન્તન તે તેનું પારમાર્થિક ફળ છે. બે જિન-ભક્ત તત્ત્વચિન્તકાએ “મત્તિમનિમૂળ રિચા' કરેલું શુભ-ચિન્તન અંગત છે અને તેથી જ એની પવિત્રતા અકબંધ જળવાઈ રહે તે મર્યાદાનું પાલન કરવું તે સુજ્ઞ વાચકની ફરજ બની રહે છે. અંગત ભાવેને વાચા આપવાથી ઔચિત્ય-ભંગ ન થાય તે આ નિવેદનકારને આ પત્રોનું વાંચન તેઓના પરમ ઉપકારી તથા ગુરુસમાન આપ્તજનના નિધનની ઘેરી હતાશામાંથી તથા મનની શૂન્યતામાંથી મુક્ત થવા માટેનું કારણ બન્યું હોવાથી અનન્ય મહત્ત્વ ધરાવનારું નિવાડયું છે. ગ્રન્થ-નિર્માણનું કાર્ય અનેકની સહાયતાથી થતું હોય છે. અત્રે પૂજ્યપાદ આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરિજી, પૂજ્ય પંન્યાસજી મહારાજ (પાછળથી સૂરિ) શ્રી કુંદકુંદવિજયજી તથા શ્રી કે. ડી. પરમારના ગદાન માટે તેઓને અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. Page #13 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રન્થને રસાસ્વાદ સુગમ બને તે અર્થે શ્રી કિરણભાઈએ પરિશ્રમ લઈને જે સારાંશ લખી આપે છે તે માટે તેઓને અમે આભાર માનીએ છીએ. “પ્રાકકથન'માં નિર્દિષ્ટ આ સારાંશ વાચકને અવશ્ય ઉપયોગી થશે. મૂળ કે, તેના અર્થો તથા અન્ય માહિતી આપતી પાદને ઈત્યાદિ પાછળ શ્રી ગિરીશકુમાર પરમાનંદ શાહને પરિશ્રમ રહેલું છે તેથી આ કાર્યને સાંગોપાંગ અને વ્યવસ્થિત પાર પાડવાનું શ્રેય તેઓને જાય છે. અંતે આ ગ્રન્થ-વાચન મુમુક્ષુઓના માટે આત્મકલ્યાણનું સાધન બની રહે–એ જ અભ્યર્થના. ત, ઈરલા બ્રીજ, ૧૦૫, સ્વામી વિવેકાનન્દ રેડ, વિલેપારલે, (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૫૬. તા. ૪–૧૦–૮૪. લિ. ચન્દ્રકાન્ત અમૃતલાલ દોશી પ્રકાશક Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રો-કથન શ્રી કિરણભાઈ મારા પરમ ઉપકારી પૂજ્ય ગુરુભગવંત પંન્યાસજી શ્રી ભદ્રકવિજયજી મહારાજ સાથે તથા મુરબ્બી શ્રી અમૃતલાલભાઈ સાથે મારે પરિચય મારા ધર્મમિત્ર શ્રી ઇષભદાસજી મદ્રાસવાળાએ કરાવ્યું હતું. જ્યારે પૂજ્યશ્રીનું ચાતુર્માસ જામનગર હતું ત્યારે મુરબ્બી શ્રી અમૃતલાલભાઈ સાથેની આત્મીયતા ઘણી વધી. મારા ફતેહી શ્રી ચન્દ્રકાન્તભાઈએ “અધ્યાત્મપત્રસાર માટે “પ્રાકથન' લખવા જ્યારે મને કહ્યું, ત્યારે મેં સહર્ષ તે સ્વીકાર્યું. અધ્યાત્મપત્રસારમાં સાધના માટે ઉપયેગી વસ્તુઓનું સંકલન કરવામાં આવ્યું છે તેથી આ પત્રોમાંથી સાધકને અનુપ્રેક્ષા માટે ઘણી સામગ્રી મળી રહેશે. આ પત્રવ્યવહાર જે સળંગ સચવાયો હેત તે વધુ ગ્ય થાત. સચવાયેલા આ પત્રો વાંચતાં પહેલાં કેટલાક મુદ્દાઓ વાંચનારે સમજી લેવા જોઈએ – (૧) સર્વપ્રથમ આપણું મન ઉઘાડું રાખીને આ પત્રો વાંચવાના છે. (૨) આ લેખ-સંગ્રહ નથી, આ પત્રો છે. (૩) પત્રો સદાય અંગત હેય છે. (૪) પત્ર લખનાર બન્ને પાત્રો એકબીજાની વિચારધારા અને ભાવધારા જાણતા હોય એટલે કેટલુંક લેખન માત્ર સંકેતરૂપે જ હોય. (૫) બન્ને પાત્રોનું વારંવાર મળવાનું થતું હોય, તેથી મેઢે ચર્ચાચેલી . કઈ વાતના અનુસંધાનમાં પણ કેટલુંક લખાયું હોય, Page #15 -------------------------------------------------------------------------- ________________ તેથી અપરિચિત વાચક અપકવ સમજણમાં એકાદ બે વાકયે કે એકાદ બે ફકરા અધ્ધરથી વાંચીને ગમે તે અભિપ્રાય બાંધી લેવાનું ક્યારેય સાહસ ન કરે તે માટે ખાસ વિનંતિ છે. જ્યારેય પત્રો લખાય છે ત્યારે તે બિલકુલ અંગત હોય છે. તેથી વ્યક્તિગત ભાવધારાને આત્મલક્ષી બનાવવા હેતુથી પૂછવામાં આવેલી કે જણાવવામાં આવેલી કઈ બાબત જે સૂક્ષ્મ સ્યાદ્વાદ-ષ્ટિએ ન લેવામાં આવે તે અત્યંત અહિતકર થાય. તેથી સુજ્ઞ વાચકને પોતાની આરાધનામાં સહાયક નીવડે એવા એક માત્ર સ્વલક્ષી હેતુથી “અધ્યાત્મપત્રસાર વાંચવા વિનંતિ છે અને જો તેમ થશે તે જ આ પુસ્તકનું વાચન-મનન અવશ્ય સાર્થક થશે. પ્રસ્તુત ‘અધ્યાત્મપત્રસારમાં સંકલિત ૧૭૦ પત્રોમાંથી ૭૫ પત્રો પરમ ઉપકારી પૂજ્ય ગુરુભગવંત પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના તથા ૯૫ પત્રો મુરબ્બી શ્રી અમૃતલાલભાઈના છે. આ બધા પત્રોને એકંદર ૧૮ પ્રકરણમાં વિભાજિત કરવામાં આવ્યા છે, તે દરેક પ્રકરણને સારાંશ નીચે પ્રમાણે છે: [1] નમસ્કાર – મહામંત્ર (પૃષ્ઠ ૧ થી ર૧) [અ. ૯+ ભ. ૧૫ = ૨૪ પત્રો] પ્રસ્તુત “અધ્યાત્મપત્રસારનો પ્રારંભ “નમસ્કાર – મહામંત્ર સંબંધી પત્રોથી થાય છે. આ પત્રોમાં મુખ્યત્વે “રમપદ તથા નવકારના પ્રથમપદ નમો વારિતાને અનુલક્ષીને વિશેષ વિચારણા કરવામાં આવી છે. નોને અથ સમાવિરામ અર્થાત્ ત થવું એ ધ્યાન ખેંચે તે વિશેષ અર્થ છે. આ અર્થ જાણી અથભાવનાપૂર્વક જપ– ધ્યાન આદિ કરવાથી દયેયમય થવા માટે આવશ્યક એવી ઉત્કૃષ્ટ આરાધનાનું રહસ્ય પ્રાપ્ત થાય છે. નવકારના પ્રથમપદ અને “શ્રીતત્વાર્થસૂત્રના પ્રથમ – સૂત્રને સમન્વય પણ ચિન્તનની નવીન સામગ્રી પૂરી પાડે છે. “નો, ‘હિં અને તા– એ ત્રણ પદમાં સમગ્ર દશન-જ્ઞાન–ચારિત્ર, નાદ-બિન્દુ 10 Page #16 -------------------------------------------------------------------------- ________________ કલા આદિનો સમાવેશ તથા તત્ત્વરુચિ – તત્ત્વબોધ – તત્ત્વપરિણતિ વિશેની સમજ તિ અને પ્રતીતિ માટે દર્શાવવામાં આવેલાં સ્મરણવિચિન્તન – ધ્યાન–એ ત્રણ પદક સાધનાની દષ્ટિએ ખૂબ જ મહત્ત્વનાં દ્રવ્ય - ગુણ – પર્યાયથી અરિહંતને જાણ થાન કરવાથી થતો મેહનાશ—એ નિશ્ચયનયથી નિર્વાણ-પ્રાપ્તિને પરમ ઉપાય સૂચવે છે. “પંચપ્રસ્થાનની રસપ્રદ વિવિધ વિગતે અને પંચનમુક્કારોના વિભિન્ન રીતે થતા સમાસ-વિગ્રહ જિજ્ઞાસુઓ માટે ઉપયોગી અને મનનીય છે. ત્યાર બાદ આપેલા પત્રોથી અરિહંત ભગવંતની વિશિષ્ટ ગ્યતા અને પરમ ઉપકારને જાણ્યા પછી સાધકને બધાં ધ્યાનમાં સર્વશ્રેષ્ઠ ધ્યાન તીર્થંકર પરમાત્માનું જ છે –– એ વાતની પ્રતીતિ થયા વિના રહેતી નથી. નવધા ભક્તિ અને સમગ્ર ભક્તિશાસ્ત્રોને નામ – સ્થાપના – દ્રવ્ય – ભાવ-એ ચાર નિક્ષેપા વડે થતી અરિહંતની ઉપાસનામાં સમાવેશ—એ પણ એક ઉત્કૃષ્ટ ગંભીર વિચારણા છે. વ્યાકરણ આદિથી રમો + વર્દિતાળ – એ ત્રણ પદોની ચર્ચાવિચારણું અપેક્ષાએ ઉપાદેય છે. તદુપરાંત, બધા યુગમાં જિનાજ્ઞાનું પાલન અનુય્ત છે? – જેવાં માર્મિક-વચને તથા “મા રૂ મા તુમેના રટણનું વિધાન તેમ જ ઊંડાણથી લાંબા સમય સુધી કરવામાં આવતાં ચિન્તનનાં હેરત પમાડે તેવાં પરિણામની ભાવપૂર્ણ સુંદર ચર્ચા–સાધનામાં પ્રાણ પૂરવા માટે અત્યંત ઉપયેગી છે. નમસ્કારનાં નવ પદમાં ધર્મવૃક્ષને સમુચ્ચય તથા ‘પદમાં Gratitude અને ઉરિફંતા–પદમાં Grace –– એ વિચારમાં અરિહંત પરમાત્મા પ્રત્યે અનન્ય ભક્તિભાવ પેદા કરવાનું સામર્થ્ય સમાયેલું છે. [પત્ર ક્રમાંક – ૨૦માં શરૂ થયેલી આ વિચારણને વિરતાર પત્ર ક્રમાંક - ૩૪ માં જોવા મળે છે.] “મોક્ષ તત્ત્વને નહીં માનનારા અભને નવકારની ચૂલિકા સ્પશતી નથી – આ વાકયનું તાત્પર્ય પણ આ પત્રોમાં જ સ્પષ્ટ રીતે 11 Page #17 -------------------------------------------------------------------------- ________________ સમજાવાયું છે. તેવી જ રીતે પ્રણિધાન સંબંધી વિચારણામાં સંભેદપ્રણિધાનમાં એકતાને સંબંધ વાચકપદ સાથે તથા અભેદ – પ્રણિધાનમાં એકતાને સંબંધ વાગ્યાથી સાથે દર્શાવેલ છે – જે આ કઠીન વિષયમાં અટવાઈ જતા સાધકો માટે પરમ ઉપકાર છે. અંતમાં “નમસ્કારમાં નયવાદ' –એ વિષયથી પૂર્ણાહુતિ કરી સ્યાદ્વાદનું માડાઓ દર્શાવાયું છે; જેથી સાધકને “સર્વનયાશ્રિત થવાની પ્રેરણું મળે છે. [ ર ] “લેગસ – સૂત્ર ( પૃષ્ઠ : રર થી ૪૦ ) [અ ૫ + ભ = ૧૪ પત્રો] આ પ્રકરણમાં લેગસ્સ – સૂત્ર પર સૂફમ-ચિન્તન કરતાં લખાયેલા પત્રોને સાર છે. “મા મિથુરા'માં ધ્યાતા, દયેય અને ધ્યાન સુંદર રીતે ઘટાવેલ છે. ધિલાભ માટે ચતુર્વિશતિ જિનનામનું દેહસ્થ ચકસ્થાનમાં ન્યાસ વડે સાડાત્રણ વલયમાં ધ્યાન અને લેગસ્ટ’– સૂત્રની સાત ગાથાઓની પાતંજલ – ચગસૂત્ર” પ્રમાણે અથ-વિચારણ નિર્વિકલ્પસમાધિ પર્યન્તની વિવિધ ધાનાવસ્થાઓના સંકેતે નિર્દિષ્ટ કરે છે. નામ-સ્મરણમાં “શબ્દ-શક્તિને અચિજ્ય મહિમા વર્ણવી શબ્દ' પ્રધાન સમારણ, વિચિન્તન અને ધ્યાનથી થતા લાભે અને તેની આગવી વિશેષતાઓને સૈદ્ધાત્ત્વિક રીતે અહીં રજૂ કરવામાં આવી છે. કીર્તન – વંદન – પૂજનમાં નવધા ભક્તિને સમન્વય કરતાં સમગ્ર ભક્તિ-માર્ગ લેગસ્સ – સૂત્રમાં કઈ રીતે સમાવિષ્ટ છે–તે સ્પષ્ટ કરીને “ભક્તિગપ્રધાને સાધકને “લેગસ્સ’– સૂત્રની ઉપાદેયતા સિદ્ધ કરવામાં આવી છે. લેગસ્સ–સૂત્રની પ્રથમ ગાથામાં અરિહંત ભગવંતના ચાર અતિશયે અને “જેને વિશેષ અથ દર્શાવેલ છે. “જિ”, “વરે', વં ” અને “ઘ'કાર આદિનું અર્થ-રહસ્ય શોધવાના નમ્ર પ્રયાસ સાથે સ્થાન પ્રક્રિયા સુસંગત બનાવવા માટે કેટલીક જરૂરી વિચારણું સ્પષ્ટીકરણપૂર્વક અહીં રજૂ કરવામાં આવેલ છે. 12 Page #18 -------------------------------------------------------------------------- ________________ ત્યાર બાદ લેાગસ્સ’–સૂત્ર માટે ઉપસ્થિત થતા કેટલાક ફૂટ-પ્રશ્નોના ઉલ્લેખે! મળે છે; જેના વિશે થયેલા વિશેષ પત્ર-વ્યવહારની અનુપલબ્ધિ જિજ્ઞાસુને સાલે તેવી છે. ‘સાડાત્રણ કલા’ અને ‘કુંડલિની-શક્તિ’ આદિનું રહસ્ય સમજાવતાં ઘણા પત્રામાં અનેક રીતે સાડાત્રણની સંખ્યાનું મહત્ત્વ બતાવી કુંડલિનીશક્તિના સાડાત્રણ વલયને ‘ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા ‘સમતા-ભાવ’ના સૂચક તરીકે ઘટાવ્યા છે – તે સાધનાની દૃષ્ટિએ મહત્ત્વનું ચિંતન છે. ‘લાગસ’– સૂત્ર ‘હિરણ્યગર્ભની ઋચા' સામે છે – એ ઉલ્લેખની નોંધ લેતાં એ ખેદ થાય છે કે આ ઋચા ખાળી પાદનોંધમાં આપી શકાઈ નથી. * અગાઉના પ્રકરણમાં શરૂ થયેલ · Grace ’ અને · Gratitude ’ વિશે વિશેષ પ્રકાશ પાડતી વિચારણા ઉપરાંત ઈશાનુગ્રહના સિદ્ધાન્તની ચર્ચા' – આ પ્રકરણનું એક મહત્ત્વપૂર્ણ અંગ બની રહે છે. આધિ’ અને ‘સમાધિ’નાં સ્વરૂપ દર્શાવી; સાકાર-પરમાત્મા અને નિરાકાર-પરમાત્મા સાથે સંબંધ સ્થાપવાની કલાનું માર્મિક વર્ણન અહીં પ્રાપ્ત થાય છે. તત્પશ્ચાત્ સક્રિયાઓના સંરક્ષણ માટે રૂઢિમાત્રથી ચાલી રહેલી ક્રિયાઓમાં પ્રાણ પૂરવા કેવી વિચારણા કરવી જોઈએ તથા રૂઢિમાં રહેલા ઉપકારના અંશનું કેવી રીતે ગ્રહણ થઈ શકે – તે સૂચન ધ્યાનમાં લેવા જેવું છે. અંતમાં ‘લોગસ્સ’– સૂત્રની છઠ્ઠો ગાથાની વિશેષતાઓને પાતંજલચોગ’ની પરિભાષામાં સમજાવવાના પ્રયાસ થયેા છે. વળી, ‘લાગસ’-સૂત્રમાં લયયેાગ”ના સંકેત રહેલા છે-તે મહત્ત્વના વિચારની નોંધ લેતાં ‘લેગસ્સ’– સૂત્ર પર આ અપેક્ષાએ થયેલા અ-ઘટનની વિગતા નથી મળી તે જાણીતા ખેદ્ઘ થાય છે. 낢 [૩] ‘ ઉવસગ્ગહર’– તેાત્ર ( પૃષ્ઠ : ૪૧ થી ૬૪) ૧૭ પત્રો ] આ પ્રકરણમાં ક્રિયા, ભક્તિ અને જ્ઞાન સિદ્ધ કરવાના ચમત્કારિક ઉવસગ્ગહર’– સ્તોત્ર વિશે તંત્ર અને મંત્ર શાસ્ત્રના આધારો લઈ ને ગહન [અ. ૧૦ + ભ, ૭ 13 = Page #19 -------------------------------------------------------------------------- ________________ ચિન્તન કરવામાં આવ્યું છે. “પાર્શ્વનાથ ભગવાનના નામમાં ઉપસી હરવાની શક્તિ વધારે છે, તેમાં હેતુ તેમનું જીવનચરિત્ર છે” તથા તીથકની સ્તુતિથી માત્ર કષ્ટ-નિવારણ જ નહીં, બધિલાભ પણ પ્રાપ્ત કરી શકાય છે અને તેનું કારણ વીતરાગ પરમાત્માને સ્વભાવ છે – આ મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તે માટે “સુકૃત – સાગર ગ્રંથના ત્રણ કલેકે ટાંકવામાં આવ્યા છે. વિજ્ઞહર અને વાંછિત ફળદાતા તરીકે વીતરાગ પરમાત્મામાં લોકેને ભક્તિભાવ દઢ થાય તે અર્થે કરવામાં આવેલું આ ચિન્તન પણ મનનીય છે. સ્તોત્રમાં “વન ઢિા મંત’ જણાવેલ છે, તે મંત્ર કયે?— તે પ્રશ્ન ઉપર કરવામાં આવેલી વિચારણા તથા વિવિધ આમ્નાય પ્રમાણે કરવામાં આવેલ મંત્રોદ્ધાર આદિ આ વિષય સબંધી ઘણી ઉપયોગી માહિતી આપે છે. રામપિ ચીપંથી શરૂ થતી પાશ્વ-પ્રભુની સ્તુતિને સવિસ્તર ભાવાર્થ તથા “ન્નિધાનં નિધાનં – વિશેની ચર્ચા પણ ઉપાસનાની ચાવી છે. ઉવસગ્ગહર–સ્તોત્રમાં ઉપાસના અથે નામ-સ્થાપના- દ્રવ્ય – ભાવ-એ ચાર નિક્ષેપ વડે કરવામાં આવેલી અનન્તની અર્થવ્યવસ્થા તથા તે વિશે “સકલાહત-સ્તોત્ર (પૃ: ૭૦)માં થયેલું વિશેષ ચિન્તન ભક્તિગના વિકાસ માટે અત્યંત મહત્ત્વનું છે. વિનામ-સ્તોત્ર' અને “નમક-સ્તોત્રના આધારે કરવામાં આવેલી “fજ વિદ્યા'ની ચર્ચા મંત્ર-શાસ્ત્રની દૃષ્ટિએ ઘણી અગત્યની - “મમ:નિર્મળ દિગgor ના સંદર્ભમાં થતાં અર્થઘટન પ્રેમલક્ષણા ભક્તિનું ભાવમય – સ્વરૂપ દર્શાવે છે. મયણાસુંદરીના દૃષ્ટાન્તથી તેનું અનુસંધાન બધિના એક પ્રકાર – ‘આંતરસૂઝ સાથે જે રીતે કરવામાં આવ્યું છે –તે મનનીય છે. બેધિને “અનાહત અને “અવ્યક્ત તરીકેના અન્ય અર્થઘટન તેની “ભવભવ પ્રાપ્તિ માટે થતી યાચનાની યથાર્થતા સિદ્ધ કરીને તેની અથ-વ્યાપકતાની સંભાવનાઓ દર્શાવે છે. મન્નયેગ, લયયુગ અને હગને તેત્રમાં થયેલ સમન્વય તથા તે સ્પષ્ટ કરવા માટે તૈયાર કરેલું અવસ્થા– માર્ગ– ગ – ગ્રથિ - 14 Page #20 -------------------------------------------------------------------------- ________________ આયતન અને સ્થાનનું કેષ્ટક ‘જપ– સાધના માટે અમૂલ્ય દિશા-સૂચન જેવું લાગે છે. ગ્રાહ્ય –ગ્રાહક ભાવ અને પ્રમેય–પ્રમાતા આદિની ગહન વિચારણું જે “ચતુષ્પાદ-બ્રહ્મ' (પૃષ્ઠ : ૧૮૧ થી ૧૮૩)ના સંદર્ભમાં પણ જોવા મળે છે તે સ્યાદ્વાદશૈલીએ સ્વીકારવામાં આવેલ સમન્વયાત્મક દૃષ્ટિબિન્દુ દર્શાવે છે. તન્ન-ગ્રન્થ અને ઉપનિષની દૃષ્ટિએ કરવામાં આવતું અર્થઘટન પણ “તેત્રપાઠ’માં નવીન પ્રેરણા ઉત્પન્ન કરે તેવું છે. કાલાપાણી એ વસ્ત્રા-જાની છે – ઈત્યાદિ વિચાર પણ સાધકને ભાવવૃદ્ધિ અર્થે કંઈક પ્રેરણા આપી જાય તેવા છે. ઉવસગ્ગહરં – સ્તોત્રની પાંચમી ગાથામાં આવતાં ચાર સંબધનની સંક્ષિપ્ત છતાં રહસ્યમય ગૂઢ-ચર્ચા, સ્તોત્રમાં આવતાં શબ્દ-યુગલેને મહિમા અને તેના વિશિષ્ટ અર્થો ઉપરાંત અંતમાં આપેલ દેવ, ઋષિ, છંદ, બીજ, શક્તિ અને વિનિયેગનું સ્પષ્ટીકરણ જોતાં “ઉવસગ્ગહર – તેત્ર પ્રત્યે અન્તઃકરણમાં પરમ આદર અને ભક્તિભાવ અનાયાસ ઉપજે છે. | [૪] “સકલાહિત’– સ્તોત્ર (પૃષ્ઠ : ૬૫ થી ૮૭) [અ. ૧૧ + ભ ૭= ૧૮ પ ] આ પ્રકરણમાં “રાર્ટી, “શ્મિ ”, “સમુvસ્મ વગેરે પદો વિશે ભક્તિભાવપષક અનેક ફુરણાઓ નેંધાયેલી છે. નામ – સ્થાપના – દ્રવ્ય – ભાવ નિક્ષેપ વડે સર્વ ક્ષેત્ર અને સર્વ કાળના અરિહંતની સમુપાસના માટેનું આ અદ્ભુત સ્તોત્ર છે – તે સ્પષ્ટ રીતે સમજાવવા માટે અહીં “શ્રી પદ્માનન્દ મહાકાવ્ય'ના મંગલાચરણના લેકે આધાર રૂપે આપેલ છે. પરમેશ્વરની પંચકૃત્યકારિતાનું તંત્ર-ગ્રન્થના આધારે વિવેચન કરી “આહત્ય” જ ગ – શ્રેમ કરનારે મહાધધ છે – એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. _“કુપના અર્થનું વિશ્લેષણ કરતાં ઉપાસનાની સાત ભૂમિકાઓ-નામપરા, રૂપાપરા, વિભૂતિપરા, શક્તિપરા, ગુણપરા, ભાવપરા અને સ્વરૂપપરાને ઉલ્લેખ કરી, આ પ્રાચીન સ્તોત્રની રચના કેઈ વિશિષ્ટ પ્રણાલિકાના આધારે હેવાને સંકેત કરેલ છે. 15 Page #21 -------------------------------------------------------------------------- ________________ તે સમયના શૈવપંથ સાથેના વાદ-વિવાદને દર્શાવતાં અનંતતાને વ્યવસ્થામાં નાથવા માટે નામ, આકૃતિ આદિ ચાર આયામને ક્ષેત્ર અને કાલમાં વિભક્ત કરીને કઈ રીતે કેયડાનો ઉકેલ આ સ્તોત્રમાં કરવામાં આવ્યો છે –તે સાંકેતિક રીતે સમજાવેલ છે. શિવ-શકિતના આધાર રૂપ આહત્યનું વર્ણન આત્મસમર્પણની ભાવના તથા દેહાભિમાન ત્યાગવાની બુદ્ધિ ઉત્પન્ન કરે તેવું છે, જે અહંદુભકિત માટે પ્રેરણાદાયી ચિન્તન પૂરું પાડે છે. મંત્રરાજરહસ્યના આધારે ચેન પ્રજાનામૈવયમ્-એ સિદ્ધાન્ત સમજાવતાં ધ્યાનમાં વિશેષ પ્રગતિ સાધવા માટે સ્વદયાનું જ્ઞાન અત્યન્ત જરૂરી છે – એમ દર્શાવી સ્વરોદય જ્ઞાનનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું છે. “આહત્યને નાદ સ્વરૂપે ઘટાવી, “અનાહતનાદ’ના સ્થાને આગમિક ભાષામાં “અનાહતસમતાને શબ્દપ્રયોગ બતાવ્યું છે અને “સમતા એ જ મેક્ષનું પરમ કારણ છે – એ વાત દઢ કરી, “સમતા સાધવાના અનેક ઉપાયે દર્શાવ્યા છે. ત્યાર પછીના પત્રમાં તીર્થકરોનું “પરમગુરુપદ”, “યવાદની ગૂઢતા આદિ વિષ પર સુંદર ચર્ચા-વિચારણા કરતાં જણાવ્યું છે કે “મંત્રાગ', લોગ કે રાજગ' – કેઈપણ વેગનું નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક સેવન કરવામાં આવે છે તે અવશ્ય અનુભૂતિની ભૂમિકા સુધી પહોંચાડે છે. છે હૈ નમ:'– મંત્રમાં મંત્રશાસ્ત્ર મુજબ “સંધન', વિશેષણ અને “ટ્રાવણ – એ ત્રણે અંગે હેવાથી અહીં તેનો પૂર્ણ મંત્ર' તરીકે ઉલેખ થયો છે. તદુપરાન્ત વિવિધ સ્તોત્રની દ્વારગાથાઓનું મહત્ત્વ તથા “અષ્ટમૂર્તિ ', “ભૂ ભુવઃ સ્વઃ”, “ધરમધાતુ આદિ પદોની વિચારણા સાથે “તું જ રહ્યું ન જૈન-દૃષ્ટિએ સમન્વય –- સમગ્ર ઈશ્વરવાદને આહંન્યના મહિમામાં સમાવવા ઉપયોગી થાય તેવે છે. પ્રકરણના અંતિમ પત્રોમાં શ્રી હેમચંદ્રસૂરિએ જેમને પિતાના આદશ તરીકે સ્થાપ્યા છે તે શ્રી સિદ્ધસેનસૂરિની સ્તુતિ અને “સકલાર્વત’– સ્તોત્રમાં તાંત્રિક દષ્ટિએ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ-એ પાંચ તત્વેની આડકતરી રીતે થયેલી ગૂંથણ અંગેના વિચારો તથા ‘બિન્દુનવકમાં “નવપદના ધ્યાનની કલ્પના –-સાધકને પ્રેરણા આપે તેવી છે. 16 Page #22 -------------------------------------------------------------------------- ________________ [૫] લઘુશાન્તિ (પૃષ્ઠ: ૮૮ થી ૯૧) [અ. ૩ + ભ ૧ = ૪ પત્રો] આ પ્રકરણની શરૂઆતમાં “લઘુશાન્તિ– સ્તવમાં સમાવિષ્ટ તાંત્રિક-પ્રક્રિયાને ફેટ કરતાં કેટલાક વિધાન કરવામાં આવ્યાં છે. અહીં, ધતિ–રતિ- મતિ-બુદ્ધિના વિશિષ્ટ અર્થો કાવ્યાનુશાસન જેવા ગ્રંથના આધારે કરવામાં આવ્યા છે. “શાન્તરસના વિભાવ, અનુભાવ અને વ્યભિચારી-ભાવને ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે જે દેવી સમ્યગ્દષ્ટિઓને પ્રતિ આદિ સંચારી ભાવે પ્રદાન કરે તે તેમાંથી નિષ્પન્ન થતો સ્થાયીભાવ “શમ” અંતે સાધકના “શાન્તરસમાં પરિણામે–આ રીતે લઘુશાન્તિ’– સ્તવની ઉપાસનાથી “શાન્તરસની અનુભૂતિને આ વિચાર સ્તોત્ર-માહામ્ય પર એક નવું પ્રકાશ પાડે છે. [૬] અજિત – શાનિત – સ્તવ (પૃષ્ઠ: રા૯૩) [અ. ૧ = ૧ પત્ર]. આ પ્રકરણમાં માત્ર એક જ પત્ર છે, જેમાં વિશાદરૂપી ગદને પ્રશાન્ત કરવા અને પ્રમેદને ઉત્પન્ન કરવા મહાત્મા મંદિષેણે “અજિત-શાન્તિ– સ્તવમાં જેલી કાવ્ય- સંગીત-નૃત્યની મનહર ગૂંથણું તથા ભક્તિ અને માધુર્યની પરાકાષ્ઠાની ભાવવાહી પ્રશંસા છે. આ સ્તવમાં બે તીર્થકરોની એક સાથે પ્રાર્થના કરવામાં આવી છે ટ્વેદ અને બૌધ-સાહિત્યમાં આવી પ્રાર્થનાઓ મળે છે તે દર્શાવી પ્રસ્તુત સ્તવની કેટલીક વિશેષતાઓ અહીં ખેંધવામાં આવી છે-આપણું ભક્તિ–ભાવના અને નિષ્ઠા ઉત્તરોત્તર કેવી નબળી પડી અને કનિષ્ઠ બની તે પ્રત્યે ખેદ દર્શાવીને આવા વિષમ–સંજોગોમાં ભાવ અસ્થિ અને મજજા સુધી પહોંચે તે ભક્તિ-ભાવ પ્રગટે તે માટે આશીર્વાદ માગીને આ પત્ર પૂર્ણ કરવામાં આવ્યું છે. [૭] સિદ્ધચક્ર – નવપદજી (પૃષ્ઠઃ ૯૪ થી ૯૮) [અ, ૫ + ભા. ૧ = ૬ પત્રો] આ પ્રકરણમાં સિદ્ધચકની વિભિન્ન વ્યાખ્યા- ટીકાઓમાં મળતાં તત્વ એટલે “નવપદ યા “તત્ત્વ એટલે પરમાક્ષર આદિની ચર્ચા છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ અનાહત” અને “અવ્યક્તની આરાધના માટે જૈનેતર તંત્ર–ગ્રંથામાંથી પણ ઉપયેગી વિગતે સંકલિત કરવી જોઈએ ઇત્યાદિ વિચારો પર અહીં ખૂબ જ ભાર મૂકાયે છે. સિદ્ધચકનાં “નવ-મંડળ” તથા તેમાં નવપદ-મંડળ”ની પ્રધાનતા બતાવી; યંત્રોદ્વાર, યંત્રાલેખન, યંત્રપૂજન, ધ્યાન આદિનો મહિમા વર્ણવ્યું છે. “યંત્રના પ્રભાવને મંત્ર-શાસ્ત્રની દૃષ્ટિએ વિજ્ઞાનિક રીતે સમજાવવો જોઈએ—એમ કહી તે માટે આ દિશામાં સ્વતંત્ર પ્રયાસ કરે સમુચિત માન્ય છે. સિદ્ધચકનાં પ્રાચીન યંત્રો એકઠાં કરી તેમાં કાલાનુક્રમે થયેલા સુધારા-વધારાની ઐતિહાસિક નેંધ કરવાનું સૂચન પણ ધ્યાન ખેંચે તેવું છે. વિષયના ઉપસંહારમાં ધ્યાતાની “ઘટાવસ્થા તથા “બિન્દુ-નવકની એક એક કલાઓને અભ્યાસ જે નવ દિવસમાં પૂર્ણ કરી શકાય તેનું રેચક વર્ણન છે. [૮] ચૈત્યવંદન– સૂત્ર અનુષ્ઠાનઃ ગક્રિયા (પૃષ્ઠ : ૯૯ થી ૧૦૨ ) [અ, ૧ = ૧પત્ર] આ પ્રકરણના એક જ પત્રમાં શ્રદ્ધાવાળા આરાધકને ચૈત્યવંદન’–સૂત્ર સંબંધી ઘણી વિગતે મળી રહે છે. પ્રારંભમાં જ “સ્થાન આદિ વેગથી શૂન્યને “ચૈત્યવંદન’– સૂત્ર શા માટે શીખવવું નહીં? તેની ચર્ચા છે. ત્યાર બાદ અસદનુષ્ઠાનના ત્રણ પ્રકારે વર્ણવી ચૈત્યવંદન” પણ કયારે અને કયાં અસદનુષ્ઠાનનું રૂપ ધારણ કરે છે? – તે સમજાવેલ છે. કેઈ પણ અનુષ્ઠાન ઐહિક સુખની ઈચ્છાથી “વિષાનુષ્ઠાન, પારલૈકિક સુખની કામનાથી “ગરાનુષ્ઠાન” અને માનસિક ઉપગ-શૂન્ય પ્રવૃત્તિથી અનુષ્ઠાન” રૂપ સમજવું. નિશ્ચય અને વ્યવહારથી “સ્થાન આદિ યોગના અધિકારી વિશે ચર્ચા કરતાં સ્થાન આદિ પાંચેય વેગેને અધ્યાત્મ”, “ભાવના', ધ્યાન, સમતા' તથા “વૃત્તિસંક્ષય' – એ પાંચ યોગ સાથે સમન્વય કરવામાં આવ્યો છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉત્સાહ, નિશ્ચય આદિ યોગસિદ્ધિનાં છ કારણે દર્શાવી; “વ્યવહારિકગ” અને “પારમાર્થિક-ગ”નું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કેયેગને દેહ એકાગ્રતા છે, તેનો આત્મા અહત્વ અને મમત્વનો ત્યાગ છેલ્લે “રાથમિમરાના'—એ સૂત્ર સમજાવતાં ઉપાસનાનાં પ્રતીકેની ભિન્નતાના વ્યાહથી ધર્મના નામે થતાં ઝગડાઓ નાબૂદ કરી દષ્ટિ–વિશાળતા કેળવી, મતભેદ-સહિષ્ણુ બનવાને ઉપદેશ આપે છે. [ ૮] કાર્યોત્સર્ગ (પૃષ્ઠ : ૧૦૩ થી ૧૧ર) [અ ૬ + ભ. ૮ = ૧૪ પત્રો] આ પ્રકરણના પ્રથમ પત્રમાં ધાર્મિક પ્રાયશ્ચિત્તની દષ્ટિએ ઉપલબ્ધ “ કીત્સર્ગ વિષયક સાહિત્યની નેંધ છે. પછીના પત્રોમાં કાર્યોત્સર્ગથી દેહની અને બુદ્ધિની જડતા કેવી રીતે ઓછી થાય છે?— તે વ્યવસ્થિત રીતે સમજાવવા માટેની ચર્ચા છે. કોત્સર્ગ” પડાવશ્યકમાં તથા અત્યંતર-તપમાં ઊંચું સ્થાન ધરાવે છે. તે સૂતાં સૂતાં, બેઠાં બેઠાં અને ઊભા ઊભા – એમ ત્રણે રીતે કરી શકાય છે – તે સવિસ્તર અહીં સમજાવેલ છે. કોત્સના આગા તથા દોષેની સામાન્ય ચર્ચા બાદ એક મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે કે – “કેવળ શારીરિક કે માનસિક દૃષ્ટિએ “ કોત્સર્ગ” કરવાથી આધ્યાત્મિક-લાભ મળતો નથી અને ભૌતિક-લાભ સંદિગ્ધ રહે છે.” કોત્સર્ગ” એટલે પ્રવૃત્તિમાં સંલગ્ન કાયાને પરિત્યાગ – તેમાં કાયગુપ્તિ', “વાગગુપ્તિ અને મને ગુપ્તિ’ – ત્રણે એકી સાથે સધાય છે. વળી, “પ્રાણને જય કરતાં આવડે તે “ કીત્સર્ગ ઉચ્ચ કોટિને થાય છે— ઈત્યાદિ વિધાને પણ ખરેખર! માર્મિક છે. કાત્સ-મુદ્રાનું વર્ણન તથા કાલગણના માટે તમારા’– એ આર્ષ-પ્રેગના ગાંભીર્યનું દિગ્દર્શન – અનેક રીતે ઉપયેગી થાય તેવું છે. 19 . Page #25 -------------------------------------------------------------------------- ________________ કોત્સર્ગમાં ‘નાદ’નું શ્રવણ, “લય–ગ માટે સાડાત્રણ વલયનું ધ્યાન, ચક-ભેદનમાં બ્રહ્મચર્યનું મહત્ત્વ તથા આત્માના આઠ ચક પ્રદેશનું ધ્યાન વગેરે અનેક વિષયેની છણાવટ આ પ્રકરણમાં જોવા મળે છે; જેનાં વિશેષ સ્પષ્ટીકરણ માટે “જૈન સાહિત્ય વિકાસ મંડળ” તરફથી જ પ્રકાશિત કર્યોત્સર્ગદ્યાન” વાંચવા માટે નિવેદન કરવામાં આવ્યું છે. - ટૂંકમાં “ કોત્સર્ગ દ્વારા મન, વચન અને કાયાના યોગેનું ધૈર્ય અને તે દ્વારા દેહાધ્યાસના ત્યાગ અથે સર્વ સાધકેએ પ્રયત્ન કરવો જોઈએએ આ પ્રકરણનો સાર છે. [૧૦] મંત્ર (પૃષ્ઠ : ૧૧૩ થી ૧૧૫) [ અ. ૨ = ૨ પત્રો] આ પ્રકરણના પ્રથમ પત્રમાં મંત્ર' વિશે શાબ્દિક-દૃષ્ટિએ તેમ જ પારમાર્થિક દૃષ્ટિએ વિચારણું કરવામાં આવી છે. તેમાં મંત્ર, દેવતા અને ગુરુના ઐકયનું રહસ્ય સમજાવી “નમસ્કાર–મંત્રના અનુસંધાનમાં મંત્રજૈતન્ય” અને “બ્રહ્મભાવ વિષે તાંત્રિક–દષ્ટિએ ઊંડાણથી વિચાર કરવામાં આવ્યું છે તથા બીજા પત્રમાં મંત્રની મત્ર, દેવતા અને ગુરુને અનુલક્ષીને પરંપરાગત ત્રણ પ્રથાઓ વિકાસ પામી છે તે ઉદાહરણ સહિત દર્શાવી છે, જે સાધના માટે ખૂબ જ ઉપયેગી છે. [૧૧] અનાહતનાદ (પૃષ્ઠ: ૧૧૬ થી ૧ર૩) [અ ૬+ ૩=૯પત્રો] આ પ્રકરણમાં “અનાહતનાદીના સ્વરૂપ અને “નાદાનુસંધાનની પ્રક્રિયા વિશે ઘણું ઉપયેગી માહિતી અનેક ગ્રન્થમાંથી સંકલિત કરવામાં આવી છે. મંત્રરાજ ઉપકાર અને મંત્રાધિપ લાઈકારના ધ્યાનની સૂફમક્રિયાથી પરતત્ત્વજન દર્શાવતાં “માતૃકા સંસ્મરણ આવશ્યક માન્યું છે. નાદ’ના પાંચ પ્રકાર તથા “શબ્દના પાંચ પ્રકાર ટૂંકમાં દર્શાવી ‘નાદની ઉત્પત્તિ અંગે વિવિધ સૂચને કર્યા છે. 20 Page #26 -------------------------------------------------------------------------- ________________ તત્પશ્ચાત્ “શક્તિસંચાર અને સ્પર્શદીક્ષાની પ્રક્રિયામાં રહેલા જોખમે વર્ણવી કહ્યું છે કે – આત્મતત્ત્વ સુધી ક્રમશઃ પહોંચવા માટે જપસાધના એ જ સહીસલામત રાજમાર્ગ છે. અંતિમ પત્રોમાં “અનાહત સમજવા તપાસવા ગ્ય સાહિત્યની રૂપરેખા તથા “અનાહતનાદ” અને “શંખની નાડી”ને લગતી જુદી જુદી વિગતોનું સંકલન છે; જે આ પ્રકરણના ઉપસંહારમાં સાંકેતિક રીતે દર્શાવેલી ‘નાદબ્રહ્મની ઉપાસનામાં સહાયક ગણી શકાય. [૧૨] નાડી – બુદ્ધિ (પૃષ્ઠ : ૧૨૪ થી ૧ર૬ ) [ અ. ૧= ૧ પત્ર] યેગ-સાધનામાં “નાડી –શુદ્ધિનું મહત્ત્વ દર્શાવતાં આ પત્રમાં કહ્યું છે કે – “તેનાથી (અર્થાત્ “નાડી-શુદ્ધિથી) દેહનું આરોગ્ય અને ધારણ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે.” ગ-શાસ્ત્ર અને વિશિષ્ટ-સંહિતાના આધારે “નાડી–શે ધનની પ્રક્રિયાનું વિશ્લેષણાત્મક નિરૂપણ કરી તેની તારવણી કરતાં જણાવ્યું છે કે નાડી–શોધન માટે સબીજ અથવા નિબીજ કઈ પણ પ્રકારનો પ્રાણાયામ ઉપયેગી થઈ શકે –– આ પ્રક્રિયાને “મલશેધક અથવા લેમવિલેમ પ્રાણાયામ પણ કહે છે. અહીં આ પ્રક્રિયા “સિદ્ધાન્ત-સિધુ ગ્રન્થના આધારે આપી; વિજ્ઞાન અને આયુર્વેદની દૃષ્ટિએ તેની કેટલીક વિશેષતાઓ રજૂ કરવામાં આવી છે, જેથી વિષયની છણાવટ અત્યંત રસપ્રદ બની છે. [૧૩] સાફ્લાદ દેવતા - કુંડલિની (પૃષ્ઠ : ૧૨૭ થી ૧૩૬ ) - [૮ = ૮ પત્રો] આ પ્રકરણમાં “સાહુલાદ દેવતા” વિશે પ્રાપ્ત થતાં વિવિધ ઉલ્લેખની અનેક ગ્રન્થમાંથી નોંધ કરી, “સાલાદ દેવતાની કૃપાના ફળસ્વરૂપે પ્રાપ્ત થતી અંત:કરણની ઉજવલતા, પ્રસન્નતા આદિનું વર્ણન છે તથા “áક્તિની તિજ અને કુંડલિની દેવી” અથવા “શક્તિના પ્રસાદ અંગે ભિન્નભિન્ન વિચારે વ્યક્ત કરવામાં આવ્યા છે. 21 WWW.jainelibrary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ ‘શાંતરસ’, ‘મધુર-ભાવ’ અને ‘મહાભાવ’ની વિચારણા પ્રસ્તુત કરી, જિનવાની ભક્તિને આગમના સાર ગણી, તે ભક્તિની ચરમ-પરિણતિને ‘સાલાદ દેવતા’ તરીકે ઓળખાવેલ છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ – પ્રસન્ન થયેલ દેવતા તે ‘સાહુલાદ દેવતા' --તેવા અથ` નિર્ણય કરવામાં આવ્યે છે. ત્યાર બાદ ‘અનાહતનાદ”નું ‘કુંડલિની-શક્તિ’ના એક પ્રકાર તરીકે સમર્થાંન કરીને ‘અનાહત’ અને ‘અવ્યકત’નું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે તથા સ્પર્શથી, વાણીથી, દૃષ્ટિથી અને વિચાર–ખળથી ગુરુ દ્વારા શિષ્યમાં શક્તિ-સંચાલન કેવી રીતે થાય છે — તે દૃષ્ટાન્તા આપી સમજાવ્યું છે. [આમ ‘અનાહત' અને અવ્યકત' વિશેની જે ચર્ચા ઉવસગ્ગહર’– સ્તોત્રમાં પૃષ્ઠ પ૬ ઉપર શરૂ કરવામાં આવી છે તે પૃષ્ઠ ૧૧૯–૧૨૦ માં તથા પૃષ્ઠ ૧૩૨ પર પણ ચાલુ રહે છે. ] - જૈન-મત પ્રમાણે ‘બલિ' અથવા ભલી’ એ ડિલની’ જ છે. કુંડલિની સહસ્રારમાં રમણ કરે તે ઉપસર્ગ સહન કરવાની અગાધ શક્તિ પ્રાપ્ત થાય ’– આવી ઘણી ખાખતા દર્શાવ્યા પછી આંતર-પ્રાણ’ ‘મહાપ્રાણ’ વગેરેના રહસ્યની વિચારણા તથા ઋષિમંડલ'ની આરાધના એટલે ‘વિશ્વકુંડલિની’ની આરાધના અને તે જ ધમ્મધાતુ’ની આરાધના વગેરે માન્યતાઓ રજૂ કરી છે – જે ચિન્તન માટે પાથેય પૂરું પાડે તેમ છે. [‘ધર્મધાતુ’ના અર્થની વિચારણા પ્રકરણ-૪; પૃષ્ઠ : ૭૮-૭૯ પર છે. ] છેલ્લે ‘ભક્તિ’થી ઉત્પન્ન થતાં મધુર-ભાવ' વડે ‘સમાધિ’ની પ્રાપ્તિના માર્ગ દર્શાવી કહ્યું છે કે – ‘દેવતા’ શબ્દ શકિત’ અને ‘જ્ગ્યાતિ’ અન્ને દર્શાવે છે. E [૧૪] વિસ્મય ( પૃષ્ઠ : ૧૩૭ થી ૧૪૪) [ અ, ૩ = ૩ પત્રો ] પ્રથમ પત્રમાં શિવસૂત્રવાતિક’ના સૂત્ર “વિસ્મયો જોગમૂમિા:'ના આધારે ‘વિસ્મય’ વિશે ચર્ચા શરૂ કરી પ્રતિપાદિત કર્યું છે કે જ્ઞાનરૂપી તત્ત્વના આરાણુમાં અતિશય આનંદના અનુભવરૂપે ‘વિસ્મય' જ પરતત્ત્વ સાથે એકત્વ સાધવાની વિશ્રાન્તિરૂપ સેાપાનમાલિકા છે, 22 Page #28 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પત્રમાં મયણાસુંદરીને ભાલાસની હકીકત તથા શ્રીહરિભદ્રસૂરિના ત્રીજા પંચાશક અને શ્રીમહાનિશીથસૂત્રના આધારે વિસ્મય' વિશે ચર્ચા છે. તૃતીય પત્રમાં “શ્રીમહાનિશીથસૂત્રમાં આપેલી વિનપધાનની વિધિ પરથી તૈિયાર કરેલી વિસ્મય –પુલક–પ્રમેદ–પ્રધાન અમૃતકિયાની ૩૦ સપાનવાળી એક બસપાનમાલિકો” છે – જેમાં “ વિસ્મય–ગની હકીક્ત શિવપંથમાંથી તથા રસ–શાસ્ત્રમાંથી સંકલિત કરી ટિપ્પણીકા સહિત આપવામાં આવી છે. [૧૫] ભક્તિમાર્ગ (પૃષ્ઠ: ૧૪૫ થી ૧પર) [અ ૬+ ભ ૨ = ૮ પ ] ભક્તિને ઉદ્ગમ ભીતિથી કે “પ્રીતિથી? “ભક્તિમાર્ગ અને કિયામાર્ગ વચ્ચે સંબંધ છે? ઈત્યાદિ અને પર તર્કસંગત વિચાર કર્યા પછી “ભક્તિ” એટલે શું? – તે સમજાવતાં આ પ્રકરણમાં અનેક મહત્ત્વપૂર્ણ વિધાને કર્યા છે, જેમ કે - “કર્મ ટળી શકતાં નથી, પરંતુ ‘ભક્તિથી કર્મફળ ભેગવવાના ધેર્યની પ્રાપ્તિ થાય છે. ભાગવતી ભક્તિ પરમ આનંદ અને સંપદાનું બીજ છે.” “સંકલ્પ-વિકલ્પ” ટાળવા માટે “ભક્તિમાર્ગ એ ટૂંકે રસ્તે છે.” “ભક્તિની શરૂઆતમાં, ‘રાડની ભાવના રહે છે અને અંતે “રોડÉ–ભાવ આવે છે.” જેન-દષ્ટિએ “ભક્તિમાં “જ્ઞાનની અને “ઉપાસનામાં “કિયાની પ્રધાનતા દર્શાવી; “ભક્તિભાવ – પિષક – ક્રિયાનું મહત્વ જણાવ્યું છે. મૈત્રીની જેમ “ભક્તિ પણ “મધુર-પરિણામ છે, તેથી “શાંતરસ'ના આવિર્ભાવમાં તેની આવશ્યકતા સ્વીકારેલી છે. “મધુર-પરિણામ' એટલે જ ‘સામયિકને પ્રથમ-વિભાગ ‘સામ” તથા “નમો'પદ એટલે જ “ભક્તિ મધુર-પરિણામ– જેને શ્રીઉપાધ્યાયજી મહારાજ “પરમાનંદનું બીજ કહે છે. ભકિતાને અધ્યાત્મિક-ભેજન” તરીકે ઘટાવતું વર્ણન તથા પુષ્ટિમાર્ગમાં દર્શાવેલ “ભકિતની વ્યાખ્યાઓ અને તેના પ્રકારનું સુંદર રીતે કરેલું વર્ણન અંતિમ પત્રમાં દષ્ટિગોચર થાય છે. કવિ દયારામે સૂચવેલા 23 Page #29 -------------------------------------------------------------------------- ________________ “પ્રેમલક્ષણા ભક્તિના દશ ભેદ, ઉપરાંત વિવિધ દેશોમાં દર્શાવેલ ભકિતમાહાત્મ્યના ઉલ્લેખો પણ અહીં જોવા મળે છે. આ પ્રકરણના અન્તિમ પત્રમાં “જિનેન્દ્ર ભકિતનાં કેટલાક પડ્યો દ્વારા “ભકિતનું માહાસ્ય સંક્ષેપમાં વ્યકત કરી – આ વિષયની ચર્ચા પૂર્ણ કરેલ છે. [૧૬] વિપશ્યના – સાધના (પૃષ્ઠ : ૧પ૩ થી ૧૬૩) [અ૬ + ભ ૬ = ૧ર પત્રો]. - “TTrt રત' અર્થાત્ “પ્રાણ-અપાનની સ્મૃતિ –– ધ્યાન માટેની આ બદ્ધ-પ્રક્રિયા (Zen Theory) “ઉત્તરાધ્યયન-સૂત્ર'માં પણ મળે છે તથા ‘કાયોત્સર્ગમાં આ પ્રક્રિયાનો સમાવેશ થઈ જાય છે ઇત્યાદિ હકીકતો આ પ્રકરણમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ડૉ. ગોપીનાથ કવિરાજ આ ‘આનાપાન સતિને માટે મળતાં આવે તેવાં “અજપાજપ”, “હંસવિદ્યા, “આત્મમંત્ર', “પ્રાણયજ્ઞ’ આદિ નામેને ઉલ્લેખ કરે છે તે આ ધ્યાન–પદ્ધતિનાં ભારતીય પરંપરામાં રહેલા બીજે ખેળવા માટે મનનીય છે. ‘ ” તથા “મથું નોમ! મા vમાચા'માં રહેલું ભાવ-સામ્ય સતત જાગૃતિ માટે સાધક માત્રને પ્રેરક બને તેવું છે. વિપશ્યના-સાધનામાં “શબ્દને સ્થાન નથી, તેથી જ શબ્દ અથવા શ્રુતજ્ઞાનનું મહત્વ સમજાવતાં અહીં કહ્યું છે કે – “શબ્દ”નું આલંબન લેવામાં ન આવે ત્યાં સુધી “પૂર્ણતાની પ્રાપ્તિ અશક્ય છે તે સિદ્ધ કરવા માટે જ કેટલાક પત્રમાં જુદી જુદી દષ્ટિએ “શબ્દ પર વિચારણું કરવામાં આવી છે. જિન-ભક્તિમાં જે શબ્દોનો મહિમા વર્ણવાય છે તેનું હાદ સમજવા માટે તે નિરૂપણ મહત્ત્વનું છે. તેવી જ રીતે “રતિ ટ્રાન'ના ચાર પ્રકાર–(૧) કાયાનુપના , (૨) વેદનાનપશ્યના, (૩) ચિત્તાનુપશ્યના અને (૪) ધમનુપયના વિશે “મgrષતિદ્દાન-પુર” અને “કાનપાનાતિકુત્તના આધારે આપવામાં આવેલી માહિતી જિજ્ઞાસુઓને માર્ગદર્શક બને તેવી છે. 24 Page #30 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મવિહાર ચિંતનથી થતા લાભ અને તે માટે જૈનદર્શનમાં દર્શાવેલ મળ્યાદિ ભાવનાઓને અભ્યાસ મેક્ષમાર્ગમાં ‘ભાવના- ચેનું મડુત્ત્વ દર્શાવે છે. તદુપરાંત જૈન સાહિત્યમાં ધ્યાન-માર્ગ અતિ સ્પષ્ટ છે–-એ સિદ્ધ . કરતાં જણાવ્યું છે કે – જૈનદર્શનની વિશેષતા સર્વનય-સંગ્રાહિતામાં છે. બદ્ધદશન જુસૂત્રનયાનુસારી છે, તેથી તે પણ એક નય છે, તેમાં જે કાંઈ સત્ય છે તે શ્રી જૈનદર્શનની અંતર્ગત જ છે, તે ઉપરાંત અન્ય નોનું સત્ય પણ જૈનદશનાંતર્ગત છે જ. ધ્યાનની પ્રક્રિયા તરીકે વિપશ્યનામાં જીજ્ઞાસુઓને રસ પડો છે ત્યારે અહીં એકત્ર કરવામાં આવેલી માહિતી તેમાં રહેલા ઉપકારક અંશે ઉપર પ્રકાશ પાડવા માટે મહત્ત્વની છે. | [ ૧૭ ] ધ્યાન (પૃષ્ઠ : ૧૬૪ થી ૧૭૧) [ અ. ૩+ ભ, ૮ = ૧૧ પત્રો] અષ્ટાંગ-ગમાં ધ્યાન કરતાં પહેલાં ધારણા મહત્ત્વની હોવાથી પ્રારંભમાં “ધારણા માટેનાં નાભિ, હૃદય આદિ સ્થાને ને ઉલ્લેખ છે. તત્પશ્ચાત્ ધ્યાનના અધિકારી થવા મૂલગુણનું તથા ઉત્તરગુણોનું પાલન, આત્મજ્ઞાન વગેરે અતિ આવશ્યક જણાવી ધ્યાન-સામગ્રીની વિચારણા કરી છે. “ભાવના” અને “અનુપ્રેક્ષા ધ્યાનમાં આગળ વધવા માટે જરૂરી છે. તે બંને ધર્મધ્યાન પિષક છે તથા ધ્યાનમાં સ્થિરતા અને વિશુદ્ધિ લાવવાનું કાર્ય કરે છે. ધ્યાતાનાં લક્ષણે” તથા ગૃહનાં ધ્યાન” અંગે વિચારણા કરતાં ગૃહસ્થને ધ્યાનને એકાન્ત નિષેધ નથી – એ સમજાવ્યું છે. ' “સમાધિ-વિચારના એક પદ દ્વારા દર્શાવ્યું છે કે -- “જે અરિહંતનું ધ્યાન છે તે જ આત્મધ્યાન છે.” ત્યાર બાદ પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાન પણ જિનેશ્વર ભગવંતે જ કહ્યાં છે, ધ્યાનના તે પ્રકારે જૈનેતરના નથી –-એ અનેક ઉદાહરણો આપી સિદ્ધ કરેલ છે. 25 Page #31 -------------------------------------------------------------------------- ________________ કર્મયોગ, જ્ઞાનયોગ અને મુક્તિયોગની વ્યાખ્યાઓ તથા ‘સમાપત્તિ’ વિશે પણ કેટલીક વિગતા આ પ્રકરણમાં મળે છે. * ધ્યાન’~~ એ ‘નિર્વિચાર અવસ્થા છે' વગેરે એકદેશીય વિચારો દૂર કરવા ‘બૃહત્કલ્પ – ટીકા’ના ઉલ્લેખપૂર્વક દર્શાવ્યું છે કે ધ્યાનના કાયિક, વાચિક અને માનસિક – ત્રણે પ્રકારે આપણે ત્યાં છે. અંતે આ વિષયના ઉપસંહારમાં જણાવ્યું છે કે–શુદ્ધઉપયાગ’ એ જ સર્વ શ્રેષ્ઠ ધ્યાન છે, જે આઠમાથી ખારમા ગુણસ્થાનક સુધી હેાય છે તથા જેના અંતે પ્રાતિભજ્ઞાન' થાય છે અને જેના પ્રતાપે ‘ કેવલજ્ઞાનરૂપ ત્યેાતિ’ પ્રગટે છે. ER [ ૧૮ ] પ્રકીર્ણક ( પૃષ્ઠ : ૧૭૨ થી ૧૯૫) [અ. ૯ + ભ• ૮ = ૧૭ પત્રો;] આ અંતિમ પ્રકરણમાં જુદા જુદા ૧ર વિષય પર કુલ ૧૭ પત્રો છે. જેને વિષયવાર સારાંશ નીચે પ્રમાણે છેઃ (૧) પ્રભુપ્રાપ્તિના ઉપાય ( પૃષ્ઠ : ૧૭૨ થી ૧૭૪) [ અ. ૧ = ૧ પત્ર ] સંસાર બહાર ઉડીને પરમાત્માને ખાળવા જવાનું નથી. પરમાત્માને પેાતામાં પેાતા દ્વારા જ પાસે લાવવાના છે અને અનુભવવાના છે. તે માટે આ પત્રમાં ત્રણ રીતિ બતાવી છેઃ (૧) તીવ્ર અભીપ્સા, (ર) જ્ઞાન અને ભક્તિ અને (૩) સત્સંગ. (૨) સ્વાસ્થ્ય માટે પ્રાથના (પૃષ્ઠ : ૧૭૫–૧૭૬ ) [ અ. ૨ = ૨ પત્ર ] “ઉવસગ્ગહર’–સ્તોત્રનું ચિંતન કરતાં લખાયેલા પ્રથમ પત્રમાં • The Healing Light ' નામના પુસ્તકમાંથી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે પ્રાથનાનાં ચાર પગથિયાં દર્શાવ્યાં છેઃ 26 Page #32 -------------------------------------------------------------------------- ________________ 1) To remind ourselves that there is a source of life, 2) Turn it on, 3) Accept it by faith and 4) Observe its operations. પત્રની અંતિમ પંકિતમાં જે કંસને ગ્રંથના સાર માનવામાં આવ્યે છે તે લેખકના હાથે અંકિત કરેલા મળી આવતા પાદનેધમાં શકય ન હાવાથી અહીં આપવામાં આવ્યા છેઃ "The essence of all healing is to become so immersed in the Being of God that one forgets oneself entirely. And the most successful prayers are those in which The one who prays never thinks of himself at all.'' મૂળભૂત તદુપરાંત શ્રદ્ધા' વિશે વાતાની છણાવટ કરતા મહત્ત્વના ગ્રન્થ ‘Science of Mind'ના ઉલ્લેખ આ પત્રમાં જ જોવા મળે છે. ઉપસર્ગહર પરમાત્મા સાથે તાદાત્મ્ય સ્થાપવાના સંદર્ભમાં આ પત્ર ઉપયોગી છે. બીજા પત્રમાં ‘એલિઝાબેથ લેમ્બ’– નામની પ્રાથનાના સારરૂપે સાત મુદ્દાઓ બતાવ્યા છે; જે ‘લાગસ’- સૂત્રનું ‘પ્રાથના’-સૂત્ર તરીકે જે ચિંતન થયું હશે તેના ભાગરૂપે છેઃ– (૧) પ્રશાન્ત અના. (૨) ક્ષમાશીલતા. (૩) પ્રભુની પ્રશંસા. (૪) વિનયપૂર્વકની માગણી, (૫) શાંતિથી શ્રષણ માટે એકાગ્ર થયાનું. (૬) ઈશ્વરના આભાર માનવા. (૭) અટલ શ્રદ્ધા. ભૌતિક સ્વાસ્થ્ય માટેની પ્રાથનાનો ચાર પથિયાં દર્શાવતા પ્રથમ પત્ર અને પ્રા'નાના સાત મુદ્દાઓ દર્શાવતા દ્વિતીય પત્ર જે સંદર્ભમાં લખાયા છે તેના કારણે તે વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. અન્યત્ર પ્રાથનાની જે રીત્તિ વિકાસ પામી છે તેના ઉપર ચિંતન કરવાના આશય ‘લોગસ્સ’– સૂત્રમાં પ્રાથના સમાવિષ્ટ છે કે નહીં - તે વિચારવાના છે. 27 Page #33 -------------------------------------------------------------------------- ________________ હેતુ રોગરૂપી વિઘ્નનિવારણના ભૌતિક હોય કે આધ્યાત્મિક એટલે ભવ આરેાગ્યના હાય –– પ્રાથના સમુચિત હાય તેા તેનું અભીષ્ટ ફળ મળ્યા વગર રહેતું નથી; તેથી ઉપર્યુક્ત પત્રામાં સમુચિત પ્રાથનાની રીતિના વિષય ગ્રહણ કરવામાં આવ્યા છે. ‘લોગસ્સ’– સૂત્રની છઠ્ઠી ગાથામાં ‘બાહન - યોતૢિ - હામ, સમાધિમુત્તમં કિંતુ ’– એ યાચના કરવામાં આવી છે. ‘ગદ્દT'શબ્દ ‘ભૌતિક રાગ-નિવારણ’ અને ‘આધ્યાત્મિક ભાવ આરેાગ્ય’– બંને માટે સૂચિત માની શકાય છે. - “જેએનું ( અરિહંતનું) નામ દ્વારા કીર્તન તથા મન, વચન અને કાયાના યોગ વડે વંદન કર્યું તેના ફળસ્વરૂપ તેઓ મને ‘આરોગ્ય, મેાધિલાભ અને ભાવ સમાધિ' આપનારા થાઓ', એવું પ્રાર્થના રૂપી પ્રણિધાન છઠ્ઠી ગાથામાં સૂચિત માનવામાં આવે તે ઉપર્યુકત પ્રાથનાની રીતિ સૂત્રના અઘટનમાં સહેજ મળી આવવી જોઈએ. તે અર્થે થયેલે પ્રયાસ પત્રમાં જોવા મળે છે. સાત મહીનાના ગાળામાં આવિષય ઉપર અનેક પત્રો લખાયા હોવા જોઇ એ પણ એ જ પત્રો ઉપલબ્ધ હેાવાથી તેને પ્રાથનાના સંદર્ભમાં દિશાસૂચન રૂપ માની અહીં સંગૃહીત કરવામાં આવ્યા છે. * * (૩) ચિત્ત' અને ‘હૃદય' ( પૃષ્ઠ : ૧૭૭ થી ૧૭૯ ) = ૩ પત્રો ] [અ. ૨ + ભ ૧ = પ્રથમ પત્રમાં એક શ્લેાક દ્વારા, ધાતુથી બનેલા ચિત્તનું યત્નપૂર્વક રક્ષણ કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે – એમ જણાવી ચિત્તના સંરક્ષણ માટે મહામંત્રના પ્રથમ-પદનું અભાવનાપૂર્વક પુનઃ પુનઃ રટણ કરવા જણાવ્યું છે. * દ્વિતીય પત્રમાં ‘ચિત્ત’ શબ્દના અર્થ વિશે સૂક્મ-વિચારણા કરતાં પ્રસ્તુત શ્લાકના સંદર્ભમાં ‘ચિત્ત'ના અર્થા ‘એજસ્' અથવા ‘શુક્ર’ બંધબેસતા જણાય છે – એમ દર્શાવેલ છે. * ܀ તૃતીય પત્રમાં ‘હૃદય’ વિષે ‘શિવસૂત્ર-સ્વાતિ ક’ તથા અન્ય ગ્રન્થામાં મળતી વિવિધ વ્યાખ્યાઓનું વિશ્લેષણ તથા ‘સમાધિ’ વિશે ચર્ચા છે. * * 28 Page #34 -------------------------------------------------------------------------- ________________ (૪) વિમશ (પૃષ્ઠ: ૧૮૦) ભા. ૧ = ૧ પત્ર ] તંત્ર-દષ્ટિએ વિમર્શને અર્થ ઘણે ગંભીર છે – એમ જણાવી; આ પત્રમાં “ભાવના', ધ્યાન”, “સમતા આદિના પારસ્પરિક સંબંધને વિચાર કરવામાં આવ્યું છે. “ભાવના પહેલાં ચિત્તની પ્રસન્નતા અને ચિત્તની સ્થિરતા સાધવા માટેના વિવિધ ઉપાચેને નિદેશ છે. આમ આ નાના પત્રમાં પણ ઘણું ઉપયોગી સામગ્રી સમાયેલી છે. (૫) ચતુપાદ – બ્રહ્મ (પૃષ્ઠ : ૧૮૧ થી ૧૮૨) 5 [અ ૧ = ૧ પત્ર] “ચતુષ્પાદ– બ્રહ્મમાં ત્રણ પાદ સાકાર અને એક પાદ નિરાકાર છે – તેને ખરી આદિ ચાર વાણી, પદસ્થ આદિ ચાર ધ્યાન, જાગ્રત આદિ ચાર અવસ્થા વગેરે સાથે સમન્વય કર્યો છે. - ત્યાર બાદ ગ્રાહ્ય-ગ્રાહક-ભાવ આદિની ચર્ચા તથા ગ્રાહ્ય – સમાપત્તિ, ગ્રાહુક - સમાપતિ, ગૃહીતૃ – સમાપત્તિ અને ગ્રહણ – સમાપત્તિ તેમ જ પ્રમેય’, ‘પ્રમાણ”, “પ્રમતા” અને “પ્રમા” આદિનું વર્ણન છે. [પ્ર- ૫૭, ૫૮ તથા ૬૦, ૬૧ માં પણ આ વિષયની ચર્ચા જોવા મળે છે.] (૬) “પ્રાણાયામ અને અહિંસા” (પૃષ્ઠ: ૧૮૪ થી ૧૮૬) *** [અ ૧ + ભ૧૨ પ ] પ્રથમ પત્રમાં “અહિંસાની તાત્વિક–વિચારણા સાથે “અભય” અને બ્રહ્મચર્યની વિચારણા છે, જેમાં પ્રાણ ઉપરના કાબૂથી “બ્રહ્મચર્ય પાલનમાં અનુકૂળતાને વિચાર કરતાં પ્રાણાયામની ઉપગિતા દર્શાવી છે બીજા પત્રમાં બ્રહ્મચર્યની નવ-વાડનું મહત્વ તથા “દ્રવ્ય-પ્રાણામામ અને “ભાવ-પ્રાણાયામની આધારેપેત સુંદર ચર્ચા છે. 29 . Page #35 -------------------------------------------------------------------------- ________________ (૭) દેવગુરુ-કૃપાની પરમ આવશ્યકતા (પૃષ્ઠ : ૧૮૭) [ભ. ૧ = ૧પત્ર ] આ પત્રમાં શ્રીમહાનિશીથ, “શ્રીનમસ્કાર-નિર્યુક્તિ”, “ગબિન્દુ', “ગશતક આદિ ગ્રંથેના આધારે તથા સાધુ અને શ્રાવકની “સામાચારી પ્રમાણે પણ પ્રત્યેક અનુષ્ઠાનમાં દેવ-ગુરુ-અનુગ્રડની પરમ આવશ્યકતા સ્પષ્ટ રીતે વર્ણવી છે. (૮) તથાભવ્યત્વ-પરિપાક – ઉપાય (પૃષ્ઠ: ૧૮૮) [ભ. ૧ = ૧ પત્ર] . . આ પત્રમાં તથાભવ્યત્વ-પરિપાકના પરમ ઉપાય રૂપ “દુકૃતગહ”, “સુકૃત-અનુમોદના' અને “શરણુ-ગમનનું મહત્ત્વ સમજાવ્યું છે. આ ત્રણથી જ સાધકને જ્યારે ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા પ્રાપ્ત થાય છે ત્યારે તેને “આત્મ-નિધાનની પ્રાપ્તિ પણ સહજ થાય છે– એ રહસ્ય અહીં અતિસંક્ષેપમાં બતાવ્યું છે. (૯) મૈત્રી (પષ્ટ ૧૮૯) [અ, ૧ =૧ પત્ર] આ પત્રમાં દાદા ધર્માધિકારીના “મૈત્રી' વિષયક લેખના આધારે “મૈત્રીનું સ્વરૂપ દર્શાવ્યું છે. આ લેખમાં મૈત્રીને સૌથી મોટું પારમાર્થિક તત્વ માન્યું છે. (૧૦) પ્રતિક્રમણ (પૃષ્ઠઃ ૧૯૦–૧૯૧) [ભ, ૧ = ૧ પત્ર] આ પત્રમાં પહેલા અને છેલા તીર્થકરના સાધુઓને સપ્રતિક્રમણ ધમ કહ્યો છે જ્યારે બાકીના બાવીસ તીર્થંકરના મુનિઓ જ્યારે દોષ લાગે ત્યારે પ્રતિક્રમણ કરી લે' ઈત્યાદિ સૈદ્ધાતિક-ચર્ચા જીની પ્રકૃતિની અપેક્ષાએ કરવામાં આવી છે. તદુપરાંત વ–આવશ્યક મળીને પૂર્ણ પ્રતિકમણ થાય છે જેમાં સામાયિક-ધર્મની મુખ્યતા હોવાથી તે પ્રાપ્ત 30 Page #36 -------------------------------------------------------------------------- ________________ કરવા જણાવ્યું છે. ત્યારે બાદ છેલ્લે પંચાચારની આઠ ગાથાઓ અતિચારના ચિન્તન માટે હેવાથી અતિચારની જ ગાથાઓ છે – એવું પૂજ્ય સાગરજી મહારાજે કરેલું સમાધાન યુકિત-યુકત રીતે પ્રસ્તુત કર્યું છે. (૧૧) “સમાધિ અને “સમપત્તિ' (પૃષ્ઠ: ૧૨-૧૪) [ અ૧ + ભ, ૧ = ૨ પત્રો ] પ્રથમ પત્રમાં જણાવ્યું છે કે નિશ્ચયનયની ભાવનામાં વધુને વધુ લીન રહેવાથી ચિત્ત-સમાધિને અનુભવ કરી શકાય છે, જ્યારે દ્વિતીય પત્રમાં એ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે- “વ્યવહારનું લક્ષ્ય નિશ્ચય છે. નિશ્ચયના લક્ષ્ય વિના વ્યવહાર દુર્નય બને છે ઈત્યાદિ. અંતમાં નિશ્ચયના લક્ષ્યવાળી નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવની ઉપાસનાને જ સમુપાસના કહી છે અને તે જ આત્મપરક કરવામાં આવે ત્યારે અભેદોપાસના રૂપ બને છે. ઉપાસનાના આ બંને પ્રકાર સમજાવવા માટે વિષય-સમાપત્તિ અને “આત્મ– સમાપત્તિને ઉલ્લેખ કર્યો હોય એમ લાગે છે. (૧૨) મેક્ષ (પૃષ્ઠ : ૧૯૪-૧૫) [ભ, ૧ = ૧ પત્ર ] આ છેલા પત્રમાં “વામન પરમાન મોક્ષદ” તથા નર્માક્ષ કુત્તિ'– આ બે વ્યાખ્યાઓમાં રહેલી “મેક્ષમાર્ગની સાધનાનું વર્ણન છે; તે બન્ને શુદ્ધ આત્મસ્વરૂપના ચિન્તન તરફ લઈ જાય છે. પ્રથમ સાધના “આત્મભાવનાથી “સમત્વ” લાવી આત્મવિકાસ સાધી આપે છે – પરંતુ અયોગ્ય વ્યકિતના હાથમાં આ ભાવનાના દુરુપગથી જે અનિષ્ટ સંભવે છે તે પણ જણાવ્યાં છે. દ્વિતીય સાધનાને શા માટે રાજમાર્ગ તરીકે માનવામાં આવે છે તે બતાવતાં જણાવ્યું છે કે-સાધકને શમાદિમાં પ્રવૃત્તિ પર્યાયનય જ કરાવે છે --“ગુરુના આત્માને પિતાથી અધિક શુદ્ધ ન માનનાર તેની સેવા વગેરે શી રીતે કરી શકે?” UR આમ ભક્તિમાર્ગ–સૂચક “નમો અરિહંતાણ-મહાપદની તાત્વિક વિચારણાથી શિષ્ય દ્વારા શરૂ થયેલ આ આધ્યાત્મિક પત્રવ્યવહાર મેક્ષ 31 Page #37 -------------------------------------------------------------------------- ________________ માર્ગના સ્વરૂપ વિશે ગુરુ દ્વારા થયેલા ચિત્તનથી સમાપ્ત કરવામાં આવ્યું છે – જે પત્ર-સંકલન કરવામાં જળવાયેલા ઔચિત્યને વ્યકત કરે છે. આ ૧૭૦ પત્રોમાં સ્વાધ્યાયની પ્રચુર સામગ્રી પ્રાપ્ત થાય છે. અંગત પડ્યો છે એટલે સ્યાદ્વાદ-દષ્ટિએ મુકત–મને વાંચનારને અવશ્ય ઉપયોગી થશે. દુર્લભ માનવ-ભવમાં સર્વ પ્રકારનાં શ્રવણ, વાંચન, મનન આદિને સાર જીવનમાં આરાધના પ્રગટે એ જ હોઈ શકે; તેથી મુમુક્ષુઓને આ સંશોધનાત્મક તત્ત્વ-પ્રકાશમાંથી અધ્યાત્મસાધના માટેનું પાય મળી રહે તે આ પ્રકાશન પાછળ લેવામાં આવેલે સર્વ પરિશ્રમ સાર્થક થશે. - આ પ્રકાશન માટે શ્રી ચન્દ્રકાન્તભાઈને તથા પુસ્તક તૈયાર કરવામાં લીધેલા પરિશ્રમ માટે શ્રી ગિરીશકુમાર પરમાનંદ શાહને ધન્યવાદ આપું છું. પરમ પૂજ્ય ગુરુ ભગવંત તથા મુરબ્બી શ્રી અમૃતલાલભાઈ બંનેને પરિચય મને પ્રાપ્ત થયેલ હોવાથી “અધ્યાત્મપત્રસારના સ્વાધ્યાયથી મને તે લાભ જ થયા છે, સર્વને લાભ થાઓ –એ પ્રથુ છું. 32 Page #38 -------------------------------------------------------------------------- ________________ -- શુદ્ધિ પત્રક :-- પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૨૪ તસ્વરચિનાપ્રાણ તત્ત્વરુચિને પ્રાણ ૧૦ છે रागद्वेषौ 'पुरिसुत्तमार्ण' કયાં ? ૧૩ ૧૭ સ્પર્શી g o લખો જણાવ્યું સમજાશે ‘શાસ્ત્ર (6 = ) सतां ૫ रागद्वेपो “રિસુરના કયા ? સ્પશી લખાવે જાણવું સમજશે શાસ્ત્ર સતાં શાસ્ત્રનું સ્વતંત્રતારૂપે ઉપમિતિભવપ્રપંચકથા “ કોત્સર્ગ–પ્રાયશ્ચિતના ૧૬ પૂજા ભાવભવમાં ૨૫ સંસાર બહાર. ....અનુભવવાની. ૬/૧૨ भत्तिब्भर० ગ્રંથિ સ્યાવાદ રત્નાકર,... ૪ જરૂર છે. સુષુણ્ણારૂપ છે. 39 ૪૩ ४७ ४७ શાસ્ત્રનું સ્વતંત્ર રૂપે ઉપમિતિભવપ્રપંચો કથા” કોત્સર્ગ–પ્રાયશ્ચિત્ત'ના પૂજા, ભવોભવમાં [ સંસાર બહાર.... અનુભવવાની. ] भत्तिभर० ગ્રંથિ [સ્યાદ્વાદ રત્નાકર', જરૂર છે; સુપૃષ્ણારૂપ છે. ] ૪૮ ૫૪ પપ ૫૭ ૫૮ बोहिं વોહિં, Page #39 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ અનપેક્ષા भर-निन्भरेण ઉવસગ્ગ” યેગશાસ્ત્ર ક્ષેમ. ૬૮ ૬૮ ७१ ૧૭૮ 21 ૮૯ શુદ્ધ સેવ ? અનુપ્રેક્ષા મર–નિમણ, ‘ઉવસગ” યોગશાસ્ત્ર ક્ષેમ. ત્યારે અર્થાત કેવલ્યાધિષ્ઠિત અર્થ અષ્ટમૂતિ' इत्येतेऽष्टौ (તેવી રીતે... નથી.) લઘુશાન્તિ નિર્ણય તૈઃ નામિક મંત્ર–શૈલીની યોગશાસ્ત્ર તેથી નથીશ્રીયશોવિજયજી શ્રદ્ધાવાળો આરાધક ચિત્યવંદન– સૂત્રનાં (વિશ્રાન્તિ-સ્થાન), વર્ણ યોગથી હોવાથી અસદનુષ્ઠાન સદનુષ્ઠાન અનુષ્ઠાન વ્યાવહારિક–યોગ ૬ ત્યારે, ૧૪ અશાંત કેવલાધિષ્ઠિત અથ ૨૫ અષ્ટમૂતિ इत्येऽतेष्टौ ૧૧૮ (સિદ્ધસેનતે પણ) – ઘુલશાન્તિ નિર્ણય હતૈઃ નવનિઃ મત્ર–શૈલીની ગશાસ્ત્ર ૧ તેથી. ૨૫ નથી શ્રીયશવિજજી શ્રદ્ધાવાળો. આરાધક ચૈત્યવંદન” સૂત્રના વિશ્રાન્તિ–સ્થાન), ૧૫ “વર્ણોગથી ૧૬ હાવાથી ૧૯l૨૨ અસદુનુષ્ઠાન ૧૫ સદૃનુષ્ઠાન અનુષ્ઠાન વ્યવહારિક-યોગ” ૫ * * * * ૯૭ ૯૭ * ) ૯૯ ૧૦૦ ૧૧ 34 Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્તની કરવાથી આધ્યાત્મિક સુંદર છે; સંલગ્ન આ કારણે બાર આગળ નવ આંગળ ઊભા ઊભા દર્શન આચાર” પ્રાયશ્ચિત્ત મકાર સઘળું અનાહતશબ્દશાસ્ત્ર પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ ૧૦૩ ૧૬ પ્રાયશ્ચિતની १०४ ૨૮ કરવાથી–અધ્યાત્મિક ૧૦૫ ૩ સુંદર છે ૧૦૫ સલગ્ન ૧૦૫ આ કારણે તો જે ૧૦૭ આગળ નવ આંગળ ૧૦૭ ૨૦ ઊંભા ઊભા ૧૦૮ દશન ૧૧૦ ૧ આચાર ૧૧૦ પ્રાયશ્ચિત ૧૧૬ કાર ૧૧૭ સઘળુ ૧૧૭ “અનાહતશાસ્ત્ર ૧૧૭ ૨૭ મહેં ૧૧૭ ૨૮ ૧૭ મા ૧૧૯ Compeete ૧૨૪ ૨૦ સબીજ-પ્રણાયામનો ૧૨૯ Outlet ૧૩૪ કરવામાં કરવામાં ૧૪૨ ૧૭ ઉદ્ભવ ૧૪૯ અંતિમ-પંકિત કામે ૧૫૪ ૧૫૬ ગોપાલદા સપટેલ ૧૫૮ આના પાનસતિ ૧૫૯ giaen બ્રહ્મવિહાર ચિતનથી ૧૬૨ વેદનાનુપસ્યનું ૧૬૩ આશ્વાસ–પ્રાધાસનો પંચપરમેષ્ઠિના १७० ૧૩ આવા પદનો ૧૭ માં Complete સબીજ– પ્રાણાયામને Outset કરવામાં ઉ ભવ કામ م به م ૧૫૯ ગોપાલદાસ પટેલ આનાપાન સતિ” given “બ્રહ્મવિહાર ચિંતનથી વેદનાનપશ્યના આશ્વાસ-પ્રશ્વાસન પંચપરમેષ્ઠિનાં આવાં પદોને نه به ૧૬૪ ૨૨ 35 Page #41 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૭૭ ૧૭૮ ૧૭૯ ૧૨૨ ૧૨૭ ૧૮૮ ૧૮૮ ૧૮૯ ૧૯૪ ૧૯૪ પંક્તિ ૨૫ ૧૪ ૨૨ ૫ २० O N N NO w ૧૨ २८ ૧૯ २० ૨૬ અશુદ્ધ મહિષ બરાબર ક અગરૂપ ....વિરાટ્.... અનુગ્રહ તારા ચરણને નિધાનને.... મૈત્રી’ આત્મિક—ર્વિકાસ– તરફ આપણ BH -:૦ સંકેત ૦ઃ અ.– શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દેશીએ પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરને લખેલા પત્ર. 5 शुद्ध મહિષ અરાબર ન અંગરૂપ ભ.- પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરે શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દાશીને લખેલા પત્ર. 36 ....વાટ્.... અનુગ્રહ ’ તારાં ચરણને જે નિધાનને.... મૈત્રી’ આત્મિક–વિકાસ તરફ આપણા Page #42 -------------------------------------------------------------------------- ________________ Page #43 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશી. Page #44 -------------------------------------------------------------------------- ________________ [૧] નમસ્કાર–મહામંત્ર (૧) અ. મુંબઈ તા. ૨૨-૪-૬૮ પરમ પૂજ્ય પંન્યાસ શ્રીભદ્રંકરવિજયજી ગણિવરની સેવામાં આપશ્રી શાતામાં હશે. તવમસિ”ને પ્રથમપદમાં ઉતારવાને જે પ્રયાસ કર્યો છે તે સ્તુત્ય છે–સમજવા માટે કલ્પનાને બહુ ખેંચવી પડે છે એટલે આ રીતિ સર્વમાન્ય થવા સંભવ ઓછો–છતાં એ રીતિએ કરેલી અર્થભાવના જાપ વખતે લીનતા લાવનાર બને તે તે જરૂર ઈષ્ટ છે. કાર્યકરી ભાવના એ જ ખરી ભાવના છે. “સ્તવચિંતામણિમાં મને યાદ છે ત્યાં સુધી નમો ને અર્થ સમજીવરામ કર્યો છે. રામાયશમિ એટલે જ તપ થવું. અરિહંતને નમસ્કાર કરું છું એટલે તનૂ થઉં છું. આ પ્રમાણે અથ વધારે સહેલે અને સચોટ છે. એમાં ભાગત્યાગ કે * જહાજ હલ્લક્ષણની રીતે અભેદ કરવાનું નથી. સીધી રીતે જ અભેદનો પ્રયાસ થાય છે અને તે જેટલું થાય તેટલે લાભમાં છે. - લિ૦ અમૃતલાલની વંદના અવધારશોજી. * જહદજહકલક્ષણ વેદાંતીઓએ સ્વીકારેલ છે. એનું બીજું નામ “ભાગ ત્યાગલક્ષણા” છે. એનો અર્થ એવો છે કે શબ્દના વાચ–અર્થનો અમુક અંશ લેવાય છે અને અમુક અંશ ત્યજાય છે – આ પ્રમાણે અહીં “ઉપાધિવાળાપણું” અર્થ ત્યજાય છે અને “ચેતનપણું” અથ લેવાય છે. આમ “ઉપાધિ વિનાના ચેતન સ્વરૂપ આત્મા અને પરમાત્મા શુદ્ધ-બ્રહ્મસ્વરૂપે એક જ છે.” એનો અર્થ જહદજહુલક્ષણાથી સમજવો. Page #45 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર (૨) નાકેડા તીથ. તા. ૨૭–૪-૬૮ દેવગુરુભતિકારક સુશ્રાવક અમૃતલાલભાઈ જેગ ધર્મલાભ. પ્રથમપદની ધ્યાન–પ્રક્રિયા અંગે તમારું લખાણ બરાબર જોઈ લીધું છે અને એ રીતે અથભાવનાપૂર્વક આરાધના ચાલુ થાય તે સારું છે. નવકારના પ્રથમ પદમાં ઘણું રહસ્ય ભરેલું છે – એમ જેમ જેમ વિચાર કરવામાં આવે છે તેમ તેમ વધારે સ્પષ્ટ થતું જાય છે. પૂર્વાચાર્યોએ તે પદને સંઘની અંદર વ્યાપ્ત કરી દીધું છે અને તેને જ મુખ્ય બનાવીને બધી આરાધનાનું ચક ગઠવ્યું છે, તેથી તેની સાથે આપણું આત્માને તમય કરવા માટે સ્વાભાવિક પ્રેત્સાહન મળે છે. એ જ આરાધનામાં ઉજમાળ રહેશે. ભદ્રંકરવિજયના ધર્મલાભ. (૩). શિવગેજ. કા. સુ. ૧૧ “રનો જિદંતાળ” એ નવકારનું પ્રથમપદ છે. “સઘનશાનજરિત્રાિ મોક્ષમા” એ શ્રીતત્વાર્થનું પ્રથમસૂત્ર છે. બન્નેને સમન્વય નીચે લખ્યા મુજબ થઈ શકે છે – સઘળું = નમે, રન = સાધુપદ, જ્ઞાન = ઉપાધ્યાયપદ, રાત્રિ = આચાર્યપદ, મોક્ષ = સિદ્ધપદ, મા = અરિહંતપદ. એ રીતે એકેક ગુણની મુખ્યતા રાખીને પાંચે પદને નમસ્કાર થાઓ, એવી અર્થભાવના તત્ત્વાર્થના પ્રથમસૂત્રમાંથી તારવી શકાય છે. નવકાર ચૌદપૂર્વને સાર છે, તેમ તત્ત્વાથનું પ્રથમસૂત્ર પણ પજ્ઞભાષ્યના આધારે સકલપ્રવચનસંગ્રહ અને તેને સાર ગણાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર-મહામંત્ર (૪) તા. – નીચેની હકીકત વિચારવા માટે જણાવી છે૧. “નો રિહંતાળ' એ નવકારનું પ્રથમ પદ અને નવકાર એ ચૌદપૂર્વને સાર છે. २. 'सम्यग्दर्शनशानचारित्राणि मोक्षमार्गः।' આ તસ્વાર્થનું પ્રથમસૂત્ર છે અને તત્વાર્થાધિગમસૂત્ર એ અહેસ્ત્રવચનસંગ્રહરૂપ છે. ૩. પ્રથમપદ અને પ્રથમસૂત્રને સંબંધ:નમો સમ્યગદર્શનવાચક = તત્ત્વરુચિ. રિë સમ્યગ્રજ્ઞાનવાચકતત્ત્વબેધ (પરિચ્છેદ). તાળ સમ્યક્ઝારિત્રવાચક તત્ત્વપરિણતિ(અનુષ્ઠાન ). તત્વરુચિ સમ્યગદર્શન છે. તત્વબોધ સમ્યગ જ્ઞાન છે. તત્ત્વપરિણતિ સમ્યક્રચારિત્ર છે. તે ત્રણે ગુણને ધારણ કરનાર અરિહંત પરમાત્મા છે. તેમને નમસ્કાર તે ત્રણે ગુણેને નમસ્કાર છે. ત્રણે ગુણેને ભાવથી નમસ્કાર તે મેક્ષમાર્ગ છે અથવા ત્રણે ગુણેને ધારણ કરનાર શુદ્ધ-આત્માને નમસ્કાર તે અરિહંતને નમસ્કાર છે. નમો પદથી ધ્યાતા. ૩૬ પદથી દયેય. તા પદથી ધ્યાન, સમગ્રપદથી ત્રણેની એકતારૂપ સમાપત્તિ અને સમાપત્તિ તે મેક્ષમાગે. એ રીતે પ્રથમપદ અને પ્રથમસૂત્ર કાર્યવાચી બની જાય છે. ૧. ત્રણ પદ નો+રિં+તા નો અવ્યય છે. મહૂિં, સંસ્કૃત અને તે પણ અવ્યય છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર તા, તન્નાલં, તે પણ વિભકત્યન્ત પદ . અને નમસ્કાર તે ત્રાણરૂપ છે, એ અર્થ નીકળી શકે છે. ૨. નમો + ૩ + સંતi. એ રીતે ત્રણ પદ લેવાની કઈ જરૂર લાગતી નથી. નમો વારિયા” અને “નમો ઉવજ્ઞાથામાં ૩ અને ૪ ઉપસર્ગ ગણીને ત્રણ પદ લઈ શકાય પણ ૩૫રિહંતા માં નો + ૩ર + દંતાળું અથવા નમો + ૩રિત્ +તા એમ લેવું ઠીક લાગે છે. યથાર્થ ક્રિયાનુગત સદ્દભૂતગુણત્કીતનરૂપનો જે અર્થ તમે કર્યો તે સંગત છે. તદુપરાંત બીજો અર્થ “યથાર્થ ક્રિયાથી અરિહંતનો આહત્યરૂપ શુદ્ધ પર્યાય અને સભૂતગુણથી કેવલજ્ઞાનાદિ ગુણે તે બન્નેને ધારણ કરનાર “ગુખપર્યાયવર્ધ્ય મ્' એ સૂત્ર મુજબ સદૂભૂતગુણ અને યથાથક્રિયા અને વિશેષણ અરિહંતના ગણીને અથ કરવામાં આવે તે પણ થઈ શકે કે કેમ? તે વિચારશે. બેડા. તા. ૧૫-૧૨-૭૧ “નમો’ એ નાદનું પ્રતીક, “ હું” એ બિન્દુનું પ્રતીક અને ‘તા' એ કલાનું પ્રતીક. એ રીતે કલ્પના કરીને થતું પ્રથમપદનું ધ્યાન વધુ એકાગ્રતા ઉત્પન્ન કરે છે એવો અનુભવ થઈ રહ્યો છે. નાદ, બિન્દુ, કલા અંગે થયેલું પરિશીલન જોશે. એ રીતે પ્રથમપદનું મહત્વ તંત્રષ્ટિએ પણ સર્વોત્તમ સિદ્ધ થઈ શકે છે. આના ઉપર જે કુરણ થાય તે જણાવશે. Page #48 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર-મહામંત્ર ભ. સેવાડી (રાજસ્થાન). તા. ૨૩-૨-૭૩ સમ્યગદર્શન = તસ્વરુચિ, સમ્યગજ્ઞાન = તત્ત્વબોધ, સચ્ચારિત્ર = તત્ત્વપરિણતિ એ રીતે શ્રી સિદ્ધચકબૃહતપૂજનવિધિમાં ઉલ્લેખ છે. તત્ત્વચિમાં તારતમ્ય હોય છે. આંશિક પણ પ્રતીતિ વિના તત્ત્વરુચિ થવી અસંભવિત છે. તે પહેલાંની રુચિ દ્રવ્યથી ગણાય, ભાવથી નહિ. દ્રવ્ય પણ ભાવનું કારણ બને છે. તેથી તેને પણ અંશે ઉપાદેય કહી શકાય. એ નથી લોલજજા, કુળાચારાદિથી થતું પાલન પણ ગ્રાહ્ય છે. તે કારણ લજજાદિકથી પણ શીલ ધરે જે પ્રાણજી, ધન્ય તેહ કૃતપુણ્ય કૃતારથ મહાનિશીથે વાણીજી”............. કેવળ બાહ્યવૃત્તિ અને ઐહિકલેભ, લાલચાદિથી થતું અનુષ્ઠાન તુર છે ગણાય. તેમાં પણ વૃત્તિ તુચ્છ છે, તેને બદલાવવા પ્રયત્ન થાય. અનુષ્ઠાન છોડાવવા નહિ ઈત્યાદિ નય વિશેષ વિચાર વિસ્તૃત છે. s, પ્રતીતિ અભ્યાસ સાધ્ય છે અને અભ્યાસના પ્રકાર અનેક છે. તત્વરુચિ તે હેય છે, પણ હાલના આરાધક વર્ગને પ્રતીતિના અભાવે તત્ત્વરુચિ શિથિલ અને ક્રિયા યંત્રવત થઈ જાય છે. વસ્તુતઃ પ્રતીતિ એ તત્ત્વરુચિને પ્રાણ છે. પ્રતીતિ એ પ્રત્યક્ષ પ્રમાણ છે અને નિર્વિક૯પ સત્ય ઠરે છે. मा. श्री कैलाससागर सूरि ज्ञान मदिर मी महावीर जोन भारापना केन्द्र, कोन. Page #49 -------------------------------------------------------------------------- ________________ અ. (6) Cll. 9-3-993 જામનગરથી પ્રથમપત્નની અનુપ્રેક્ષા આવી ગઈ છે તે આ સાથે આપને આજે મોકલું છું. તત્ત્વરુચિ, તત્ત્વબોધ અને તત્ત્વપરિણિત – આ તત્ત્વત્રિક વિષે આપશ્રીએ વિસ્તારથી સમજૂતિ આપી તે માટે આભાર માનું છું. વેદ્યસમૂહ વિસ્પષ્ટ કરવા માટે પતંજલિને વિભૂતિ દર્શાવવી પડે છે. યેાગસાધનામાં પ્રતીતિ મોટા ભાગ ભજવે છે. આંશિક પ્રતીતિને આગળ ધકેલે તેવા કાઈ માહાત્મ્યના કે વિભૂતિના સાથ ન મળે તો ક્રિયા શિથિલ કે પ્રાણ વિનાની થઈ જાય છે; એટલા માટે જ યજ્ઞા કરાતા તે યુગમાં, સમિધામાં અગ્નિ પ્રકટાવવાને કેવળ મંત્રના જ ઉપયોગ થતા. જે અધ્વર્યુ તેવું મંત્રબળ ન બતાવે તે, તે કાર્ય માટે નકામા ગણાતા. આજે તે આપણે સઘળું અભ્યાસ સાધ્ય જ કરવું રહ્યું. મુસલમાનોમાં પણ ધગધગતા અંગારા ઉપર જે મૌલવી ચાલી શકે તે જ તેમની ક્રિયા કરાવી શકે. સાધારણ મનુષ્ય તો આવા માહાત્મ્યથી અંજાઈ જાય છે. તેને વિશેષ પ્રતીતિની જરૂર પડતી નથી. e. અધ્યાત્મપત્રસાર સ્મરણ, વિચિંતન અને ધ્યાન–આ ત્રણ પદ્મકા છે. સ્મરણ એટલે આમ્નાય અથવા ક્રિયાકાંડની સામર્થ્યવાળી વિગતા, તે જો વીવાન હાય તા વિચિંતન. Visualization– વીય વાન બને તો ધ્યાન તાત્કાલિક સંભવે; એટલે આપશ્રીએ જણાવ્યું તેમ પ્રતીતિ અભ્યાસ સાધ્ય કરવી રહી. 品 ( ૮ ) શિવગંજ તા. ૯-૫-૬૯ ‘નમો દ્વૈિતાનં’ માં દ્રવ્યગુણપર્યાયથી અરિહંતનું સ્વરૂપ જાણીને ધ્યાન કરવાથી દ્રવ્યગુણુપર્યાયથી પોતાના આત્માનું શુદ્ધ જ્ઞાન થાય છે. તે જ્ઞાનથી રાગદ્વેષને ક્ષય કરી આત્મા નિર્વાણપદને પામે છે. એ વિધિથી જ સર્વ અરિહંતા નિર્વાણપદ પામ્યા છે અને એ રીતે નિર્વાણપદ પામવાને માર્ગ બતાવી ગયા છે, માટે તેમને નમસ્કાર થા. એ રીતે શ્રીકુંદકુંદાચાર્ય કૃત ‘ પ્રવચનસાર’ ની આ વિષયમાં ત્રણ ગાથાઓ છે, તે ઘણી મહત્ત્વની તે Page #50 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર–મહામંત્ર ગણાય છે. તેના આધાર લઈ ને પૂ. ઉપાધ્યાય યશેાવિજયજી મહારાજ દ્વાત્રિંશાત્રિંશિકાર્ત્તિ પોતાના ગ્રન્થામાં આ વિધિને બતાવે છે, તે અવશ્ય જોશે. जो जादि अरहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥ १-८० ॥ * [ यो जानात्यर्हन्तं द्रव्यत्वगुणत्वपर्ययत्वैः । स जानात्यात्मानं मोहः खलु याति तस्य लयम् ॥ १-८० ॥ જે પુરુષ દ્રવ્યગુણપર્યાયાથી પૂજ્ય વીતરાગદેવને જાણે છે, તે પુરુષ પોતાના સ્વરૂપને જાણે છે અને ખરેખર તેના મોહકના નાશ થાય છે. (૧–૮૦ ). ] जीवो ववगदमोहो उवलद्धो तच्चमप्पणो सम्मं । जहदि जदि रागदो से सो अप्पाणं लहदि सुद्धं ॥ १-८१ ॥ { जीवो व्यपगतमोह उपलब्धवांस्तत्त्वमात्मनः सम्यक् । जहाति यदि रागद्वेपौ स आत्मानं लभते शुद्धम् ॥ १-८१ ॥ જેના માહુ દૂર થઈ ગયા છે એવા (જીવ) આત્મા, આત્માના ( સમ્યક્તત્ત્વ ) યથાર્થ સ્વરૂપને પ્રાપ્ત કરતા, જો રાગદ્વેષરૂપ પ્રમાદભાવને ત્યજી દે તે તે જીવ ( શુદ્ધાત્મા ) નિર્માલ એવા પેાતાના સ્વરૂપને પામે છે. (૧૮૧ ). ] सव्वे विय अरहंता तेण विधाणेण खविदकम्मंसा | किच्चा तधोवदेसं, णिव्वादा ते णमो तेसिं ॥ १-८२ ॥ [ सर्वेऽपि चार्हन्तस्तेन विधानेन क्षपितकर्माशाः । कृत्वा तथोपदेशं निर्वृतास्ते नमस्तेभ्यः ।। १-८२ ॥ તે પૂર્વકથિત વિધાનથી જેમણે કર્માંના (સ) અંશેાના વિનાશ કર્યાં છે, તેવા બધા ભગવંત તીર્થા કર દેવાએ પણ, આ પ્રકારે ઉપદેશ આપીને મેાક્ષ મેળવ્યેા છે. એ અરિદ્ભુતદેવેશને માટે નમસ્કાર હા. ( ૧–૮૨ ). ] " આ ત્રણ ગાથા · શ્રીપ્રવચનસાર ' માં જોશે. તેમાંથી ઘણી પ્રેરણા મળશે. w. * પત્રમાં પ્રાકૃત-મૂળગાથાઓ જ છે. 窃 Page #51 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર (૯) તા. ૧૭–૨–૬૯. પ્રવચનસાર” ની ગાથામાં “દ્રવ્યગુણપર્યાય” થી અરિહંતનું ધ્યાન આત્મધ્યાનમાં પરિણમે છે અને અંતે રાગદ્વેષના ક્ષયવડે નિર્વાણનું સાધન બને છે. તે વસ્તુ પણ અવશ્ય જોશે. The power in your Name એ પ્રકરણમાં એવું જ કાંઈક કહ્યું છે. ઉપરની ભૂમિકામાં બધા સાધકોની સાધના એક સરખી મળી જતી દેખાય છે. જૈન-સાધનામાં તીથ અને તવ બનેને પહેલેથી જ સુમેળ છે. અરિહંત એ તીર્થ છે; પુષ્ટ નિમિત્ત છે. આત્મા એ તવ છે, પુષ્ટ ઉપાદાન છે. નવકારના પ્રથમપદની સાધનામાં તીથ અને તાવનેઉપાદાન અને નિમિત્તને સ્પષ્ટ સુમેળ છે, તેથી તે પૂર્ણ છે. અ. (૧૦) તા. – સિરિસિરિવાલહા'માં પંચપ્રસ્થાન આ પ્રમાણે મળે છે – पंचपत्थाणमयायरियमहामंतझाणलीणमणो। . पंचविहायारमओ आयच्चिअ होइ आयरिओ ॥ १३२९ ।। ટીपंचप्रस्थानमयो यः आचार्यसम्बन्धी महामन्त्रः-प्रधानमंत्रस्तस्य ध्याने लीनं मनो यस्य स तथा, पुनः पञ्चविधो यः आचारः स प्रधानं यस्य सः तथाभूतः आत्मा एव आचार्यो भवति। पञ्च प्रस्थानानि चવિરાટ-૨, માથર-૨, ૮મીર-૪, મન્નાર-ક, सुमेरुपोठ-५, नामानि, एषामर्थस्तु सूरिमन्त्रकल्पात् शेयः । भावध्यानमालाप्रकरणे तु अन्यथा पञ्च प्रस्थानान्युक्तानि, तथाहि૩માથાનં-૨, અoruસ્થાનં-૨, અમિદ્રપ્રસ્થાનં-૩, તુચવ્રથાનં-૪, જાહvપ્રસ્થાનં-, – તિ, gષ વજ્ઞાન સ્વામિન: पञ्चपरमेष्ठिनः इत्यादि ॥ १३२९ ।। (ણિતિરિવાજા; મા.-૨). Page #52 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર-મહામંત્ર અનુવાદ– પંચપ્રસ્થાનમય જે આચાર્ય સંબંધી મહામંત્ર-પ્રધાનમંત્ર તેના ધ્યાનમાં લીન છે મન જેનું, વળી પાંચ પ્રકારને જે આચાર તે છે પ્રધાન જેને એવા પ્રકારને આત્મા જ આચાર્ય છે. પાંચ પ્રસ્થાન તેવિદ્યાપીઠ–(૧), સૌભાગ્યપીઠ-(૨), લક્ષ્મી પીઠ-(૩), મંત્રગરાજપીઠ–(૪), સુમેરુપીઠ–(૫), નામનાં છે. એમને અર્થ તે સૂરિમંત્રકલ્પથી જાણવે. ભાવસ્થાનમાલાપ્રકરણમાં બીજી રીતે પણ પાંચ પ્રસ્થાન કહ્યાં છે–તે આ પ્રકારે અભયપ્રસ્થાન-(૧), અકરણપ્રસ્થાન-(૨), અહમિન્દ્રપ્રસ્થાન -(૩), તુલ્યપ્રસ્થાન–(૪) અને કલ્પપ્રસ્થાન-(૫). આ પાંચના સ્વામીએ પંચ પરમેષ્ઠિઓ છે, વગેરે. તે ૧૩૨૯ ! (સિરિસિરિવાલકહા પત્ર-૧૧-A. ) पंचनमुक्कारो= पञ्चनमस्कारः। पञ्चभ्यः परमेष्टिभ्यो नमस्कारः पञ्चनमस्कारः । चतुर्थी तत्पुरुषः । प्राकृतशैल्या पश्चानां परमेष्टिनां नमस्कारः, पञ्चनमस्कारः । षष्ठी तत्पुरुषः। पश्चनमस्काराः सन्ति यस्मिन् स पञ्चनमस्कारः बहुव्रीहिः । पञ्चनमस्काररूपः श्रुतस्कन्धः वा पश्चनमस्कारः एव श्रुतस्कन्धः । श्रुतस्य शास्त्रस्य स्कन्धः विभागः शास्त्रस्य आधाररूपः वा । भाषासु स्कन्धः शाखा इत्यर्थेनापि उपयुज्यते । पञ्चनमस्कारचर्चा नाम श्रुतज्ञानस्य शाखा एव।। Dr. A N. Upadhye અ. (૧૧) તા. ૨૬–૧૨–૭૦ રહંતા–“અથી શરૂ થતે ગુણ તે અભય અને તે અરિહંત ભગવંત માટે ઘટાજો. -બર થી શરૂ થતે ગુણ કેઈસિદ્ધભગવંત માટે જણાયે નહિ એટલે અકરણને ગુણ એ દર્શાવ્યો કે જેમાં “ર” હેય. Page #53 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર ઈં-હ થી શરૂ થતે ગુણ કેઈ આચાર્ય ભગવંત માટે જણ નડિ એટલે અ-અહમિન્દ્ર સંકેત પૂરી પાડે છે. તા-“તા' થી શરૂ થતે ગુણ કેઈ ઉપાધ્યાય ભગવંત માટે જણ નહિ એટલે આચારાંગ સૂત્રના આધારે હૃદયમાં આત્મપભ્યને ઉદય થઈ જાય ત્યારે નિશ્ચયદૃષ્ટિએ “આત્મા” અને “પર” વચ્ચે ભેદ રેખા ખેંચાતી નથી, ત્યારે–સુમસા-તુલ્યતાની અન્વેષણ કરનાર ઉપાધ્યાય ભગવંત હોય છે. તેથી તેને માટે “તુલ્ય”ને સંકેત ઘટાવ્યા છે કારણ કે તે “તું” વર્ગથી શરૂ થાય છે. - કાર તે પ્રત્યય છે અને તે વ્યાકરણના કલ્પને કરીને તેને જિન-કલ્પ અને સ્થવિર–કલ્પમાં ઘટાવ્ય એટલે સાધુઓના કલ્પ માટે તેને ઘટાબે. આ પ્રમાણે આ સઘળું મત પીઠની વ્યાપ્તિ માટે છે. પરંતુ ભવધ્યાનમાલામાં તેને પ્રસ્થાનરૂપે ઘટાવ્યા અને નેમિદાસે અધિષ્ઠાનરૂપે ઘટાવ્યા. બધું એક છે પણ શા માટે એમ કર્યું તે હું દર્શાવું છું તેવી વ્યાપ્તિથી સમજી શકાય તેમ છે. મારા કથનને શાસ્ત્રનો આધાર નથી પણ મારી તો એક ઘટાવવાની પ્રક્રિયા છે તે સામે વાંધે છે ન જોઈએ, છતાં આપ તે બાબતને નિર્ણય આપે તે મંજુર છે, પરંતુ આપે જે ઉતારે મેક તે સામેલ કરીશું. * જુઓ: પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા તથા અધ્યાત્મસારમાલા; પૃષ્ઠ ૧૯૦ થી ૧૭. (૧૨) તા. – નમે અરિહંતાણું પરમાત્માનું એક વિશેષણ અદત્તાન'. પૂજાયાં, તેના અત્તક પ્રકષને પામેલા એટલે પૂના પણ પૂજ્ય એવા અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. એ અથ, ભક્તિ અને ધ્યાનના પ્રકષને પામવા અતિ ઉપયોગી છે. એ વાત સત્ય છે. નમસ્કાર નિયુક્તિમાં પણ તે વાત સ્પષ્ટ કરેલી છે. એથી પણ વધારે સ્પષ્ટતા લલિતવિસ્તરાટીકામાં “સુત્તમ Page #54 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર–મહામંત્ર ૧૧ પદના વિવેચનમાં થયેલી છે. ત્યાં પુરુષોત્તમમાં પુરુષ શબ્દથી જીવમાત્રને ગ્રહણ કરીને તેમાં ઉત્તમના અથા 6 'सहज तथा भव्यत्वादिभावतः प्रधानाः पुरुषोत्तमाः । ' અરિહંતપદને પામનાર જીવાની યાગ્યતા બીજા અધા જીવા અને તેમાં બીજા અધા મુક્તિગામી જીવા કરતાં પણ વધારે, અનાદિ તથા સ્વભાવથી જ હાય છે. મુકિત અવસ્થામાં બધાની સમાનતા હોવા છતાં તે પહેલાંની સંસાર અવસ્થામાં જાતિમાનરત્ન અને કાચમણ વચ્ચે રહેલા તફાવત જેટલા તફાવત માનેલા છે, તે માટે ‘ ગામને પાથચનિનઃ'અનાદિકાળથી તે પરોપકારના વ્યસની છે– ઇત્યાદિ પાડનું પ્રમાણ આપેલું છે. છેલ્લા ભવમાં પણ ત્રણ જ્ઞાનસહિત જન્મે છે. સ્વયંસંબુદ્ધ થઈ દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી જગદુદ્ધારક ધતીની સ્થાપના કરે છે, તેવી શકિત, તેવી ચેાગ્યતાના કારણે તેમનામાં જ પ્રગટ થાય છે, એ તેમની વિશેષતા છે અને તે કારણે બીજા બધા મુકિતગામી જીવા તેમના ઉપકાર તળે આવીને જ મેદ્યે જાય છે અને સંસાર અવસ્થામાં પણ બધી સુવ્યવસ્થાના આદ્ય ઉત્પાદક તરીકે તેમનું જ જ્ઞાન અને પુણ્ય કારણભૂત થાય છે. વમાન અવસર્પિણીમાં આદિનાથ ભગવાને કરેલી રાજ્યવ્યવસ્થા, ગણિત, શિલ્પાદિકળાઓ આજ પર્યન્ત વિદ્યમાન રહીને જગત ઉપર ઉપકાર કરે છે અને મોક્ષમાર્ગ પણ ઉત્તરોત્તર તીર્થંકરો દ્વારા ભવ્યાત્મા પર ઉપકાર કરી રહેલ છે તેથી બધા ધ્યાનામાં શ્રેષ્ઠ ધ્યાન તીથ કર પરમાત્માનું છે. નવકાર–નવપદાદિમાં પ્રધાનતા તીર્થંકર પરમાત્માના ધ્યાનને જ આપેલી છે. પ્રથમ ઉપકારીના ઉપકારના સ્મરણવડે જીવની ભવ્યતા વિકસે છે. ભ. 5 ( ૧૩ ) CIL. नमो अरिहंताणं પ્રથમપદના અવિભાગમાં નવધા ભક્તિવડે થતી ઉપાસનાના અંતર્ભાવ થઈ શકે છે. નવધાભક્તિનાં નામ નીચે મુજખ છેઃ ૧. શ્રવણ, કીર્તન, સ્મરણ વડે નામ નિક્ષેપની, ૨. વંદન, પૂજન, અર્ચન વડે સ્થાપના નિક્ષેપની, - Page #55 -------------------------------------------------------------------------- ________________ અદેયાત્મપત્રસાર ૩. દાસ્ય, સખ્ય વડે દ્રવ્ય નિક્ષેપની અને ૪. આત્મનિવેદન વડે ભાવ નિક્ષેપની ભક્તિ થઈ શકે છે. પહેલા છ પ્રકાર દ્રવ્ય નમસ્કારરૂપ અને છેલ્લા ત્રણ પ્રકાર ભાવ-નમસ્કારરૂપ કહી શકાય. દાસ્યભકિત આજ્ઞાપાલનરૂપ તથા સખ્યભકિત નેહવાત્સલ્યરૂપ અને આત્મનિવેદનભક્તિ સર્વસમર્પણરૂપ છે. વ્યનિક્ષેપ ભૂત–ભાવિઅવસ્થારૂપ છે. ભાવિઅવસ્થામાં ચતુર્વિધસંઘ પણ ગણી શકાય અને તેની ભકિત પણ દાસ્ય–સખ્યરૂપ બની શકે. આ વસ્તુ વિચારણા માટે રજૂ કરી છે. આ રીતે સમન્વય કરવાથી સમગ્ર ભક્તિશાસ્ત્રો ચાર નિક્ષેપાવડે થતી અરિહંતની ઉપાસનામાં સમાઈ જાય છે. પ્રમાને ધામ' તથા 'नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः।' અર્થ -પ્રમાણ અને નચેથી અધિગમ (બેધ=સમ્યગબેધ) થાય. છે તથા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-આ ચાર નિક્ષેપ વડે સર્વ પદાર્થોની વિચારણા થાય છે. એ શ્રીતત્વાર્થનાં સૂત્ર થડા શબ્દોમાં કેટલી ગંભીર વસ્તુનું નિરૂપણ કરે છે, તે પણ ખ્યાલમાં આવે છે. અધિગમ એટલે જ્ઞાન માટે તેમ ભક્તિ માટે પણ નિક્ષેપની આવશ્યકતા બતાવે છે. R ભ (૧૪) પોંડવાડા. તા, ૨૮-૯-૭૧. આસો સુ. ૮ (૧) “નમસ્કાર સ્વાધ્યાય પ્રાકૃત-વિભાગ, પૃ. ૭૩ની પંકિતઓ જોઈ “જિલ્લા ..તૈકુ વિ ૩૪તા.......” યોગ્યતાના પ્રકર્ષને પામેલાને નમસ્કાર, એ અર્થે સુસંગત છે. (૨) “નમો રિહં તાળ” એમ ત્રણ પદો અલગ પાડીને અર્થ કર્યો છે, તેની અપેક્ષા નીચે મુજબ છેઃ Page #56 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર–મહામંત્ર ગ્રાતિ' એ અષ્ટમ અધ્યાય -૨ નું ૨૨૩ મું નૃત્ર છે. તે મુજબ “a ” શબ્દમાં “” ની પૂર્વે ૩, ૩, ૬ મૂકાય છે જેમકે વાહો, ૩raો, અરિહો, એમ “ત’ શબ્દના ત્રણ રૂપ થાય છે. હવે મોડર્સ (Trદ૩, સૂત્ર રૂ) મુજબ “દિ' શબ્દનું દ્વિતીયા એકવચન “જિ” થાય. એ રીતે દ્વિતીયા એકવચનમાં “અરર્દ અને પણ થાય. “રંતુ ઘટ્ટ ( Gરૂ, કૃત્ર-રૂફ)ની જેમ “ક્ષત્તિ તિવારે” (Gરૂ, મૂત્ર-૨૩૪) એ સૂત્ર મુજબ ચતુથી અર્થમાં દ્વિતીયાદિ વિભકિતઓ પણ પ્રાકૃતમાં લેવાય છે. એ રીતે “નમો અરિë, અર, સહ તાજ” એમ ત્રણ રૂપ થઈ શકે છે. વ્યક્તિને નહિ “પદને નમસ્કાર છે-એમ સમજી જાતિ ઘટિત એકવચનને પ્રયોગ પણ ઘટી જાય છે. (૩) શ્રી મહાનિશીથસૂત્ર સંદર્ભ પૃ. ૩૯ પર “પંચમંગલમહાકૃત સ્કંધના પ્રથમ અધ્યયનના વર્ણન પ્રસંગે'तिपदपरिच्छिन्नेगालावगसत्तक्खरपरिमाणं अणंतगमपज्जवत्थपसाहगं सव्वमहामंतपवरविज्जाणं परमबीअभूयं 'नमो अरहंताणं' ति पढमज्झयणं ચિકāા ” અર્થ –નો રિહંતા'- એવું પ્રથમ અધ્યયન કે જે ત્રણ પદ, એક આલાપક તથા સાત અક્ષર પ્રમાણુનું છે, અનંતગમ–પર્યવાથનું પ્રસાધક છે અને સર્વ મહામંત્ર તથા પ્રવર વિદ્યાઓનું પરમ બીજભૂત છે–તેનું અધ્યયન કરવું જોઈએ. ત્રણ પદ યુક્ત, એક આલાપક અને અનંતગમ-પર્યવાથસાધક–એમ વિશેષણે મૂક્યાં છે. ત્રણ પદ કયા? તેને ખુલાસે ત્યાં નથી તે પણ પંડિત શ્રી ગુણરત્નમુનિકૃત નમસ્કાર પ્રથમપદના અર્થોમાં અનેક જગ્યાએ નમો + રિશ્તા” એ રીતે પદ છુટાં પાડીને અર્થે કરેલા છે. નમસ્કાર સ્વાધ્યાય” પ્રાકૃત-વિભાગ, પૃ. ૧૮ પર પંકિત ર૧-રર-ર૩ તથા પૃષ્ઠ ૧૯ પર પંકિત ૨૪-૨૫-૨૬-૨૭ માં જે તે તા” અને “૩ri”, પણ જુદું પાડી બતાવેલ છે. જુદી જુદી અનેક રીતિએ વ્યુત્પત્તિઓ કરેલ છે, તે જોતાં “નમો + અપિ + તા” એ ત્રણ પદેને જુદા પાડીને અર્થ કરવામાં કઈ અસંગતિ કે શાસ્ત્રબાધા જણાતી નથી. છતાં આ વિષય પર Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અધ્યાત્મપત્રસાર વિશેષ વિમ કરી સૂચવવા જેવું લાગે તે જણાવશે. શાસ્ત્રથી અબાધિતપણે અનંત અર્થા થઈ શકે છે, તેમાંથી આ પણ એક અથ થઈ શકતો હોય અને તેમાં સાધનાને ઉપયોગી અનેક વસ્તુ સંગૃહીત થઈ શકતી હાય, તે તે વધુ ઉપાદેય કેમ ન ગણાય ? ભ (૪) ‘શ્રીકલ્પસૂત્ર’ મૂળમાં શક્રસ્તવ વડે ભગવાનની સ્તુતિ કરતી વખતે વીવો તાળું સરળ શરૂં પટ્ટા' એવે પણ એક આલાપક છે તેમાં પ્રભુનું એક વિશેષણ ‘તાળ” મૂકેલું છે. પ્રભુ દ્વીપ અથવા દીપ છે, ત્રણ છે, શરણ છે, ગતિ છે અને પ્રતિષ્ઠા છે. પ્રસ્તુત ત્રણ પદ સ્વીકારવાથી ત્રાણુ સ્વરૂપ અરિહંતને નમસ્કાર થા એવા અ સ્પષ્ટપણે થઈ શકે છે અથવા અરિહંતને નમસ્કાર ત્રાણુરૂપ છે એવા અથ પણ થઈ શકે. ભવ્યત્વ પરિપાકના ઉપાય (નો) દુષ્કૃતગાં, (fk ) સુકૃતાનુમેદના અને (સાળં) શરગમન. એક સાથે એ ત્રણે ઉપાયેાનું વર્ણન પ્રથમપદમાં મળી રહે છે...વગેરે અનેક રીતે વિચારી શકાય છે. - ત્રણ ' * (૫) પ્રથમપદની અનુપ્રેક્ષામાં ‘ત્રિપર્વચ્છિન્ન' એ શબ્દ મહત્ત્વના છે. નિમત્સ્યન્ત પમ્’ એ નિયમ ‘નો+િ +TMxT: ', ‘નો+ અદ્દિા + અંતા વગેરે વ્યુત્પત્તિઓમાં ‘વિમર્ત્યન્ત મ્ ’ના નિયમ મુજબ ત્રણ પદના બદલે એ પદ્મા થાય છે, તે પણ વિચારવા ચેાગ્ય છે. વિશેષ તમારા પત્ર સળેથી. ܕ 品 (૧૫) સુશ્રાવક અમરતલાલભાઈ જોગ ધમ લાભ, તા, ૭-૧૦–૭૧ ના પત્ર મળ્યે. પ્રથમપદના ‘પૂજ્યતા’ અપ્રધાનપણે આદર્શ તરીકે રહેવા જોઈ એ એ તમારુ લખવું યથાય છે. ‘ + દંતાળું” એ અ તા દ્વિતીયાદિ પરમેષ્ઠિને પણ લાગુ થઈ શકે છે. તેથી પ્રથમપદનું અસાધારણ લક્ષણ પીંડવાડા. આસા વદી–૧૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર-મહામંત્ર ૧૫ પૂજ્યતાને ગ્રહણ કરવું જોઈએ. નમો + રિહં+તા એ રીતે વિશ્લેષણ કરવામાં તે અથ જળવાઈ રહે જ છે, તદુપરાંત શાસ્ત્રોમાં અન્ય વિવેક્ષાઓથી જે જે અર્થે કરવામાં આવ્યા છે તે પણ ગ્રહણ થઈ શકે છે. જેમકે પ્રથમ પરમેષ્ઠિ પિતે જ પંચપરમેષ્ટિ સ્વરૂપ છે અથવા પ્રથમ પરમેષિ શ્રી અરિહંતભગવંતની આજ્ઞા પાંચ પરમેષ્ટિઓમાં અચૂત રહેલી છે. 'अहेत्सिद्धाचार्योपाध्यायमुनित्वरूपमहन्तः।। पूज्योपचारदेशकपाठकनिर्विषयचित्तत्वात् ॥' (મંત્રરાજ રહસ્ય લેક-૩૧૫). અરિહંતે આશાના દેશક, સિદ્ધો આજ્ઞાનું ફળ, આચાર્યો આજ્ઞાને આચરનાર-અચરાવનાર, ઉપાધ્યાયે આજ્ઞાન પઠક-પાઠક, સાધુઓ આજ્ઞાના પાલકરૂપે રહેલા છે, તેથી આજ્ઞા દ્વારા અરિહંતસ્વરૂપ જ છે. વળી પ્રથમ પરમેષ્ઠિની ધર્મકાય, કર્મકાય અને તત્ત્વકાય-એમ ત્રણ અવસ્થા વડે પૂજ્યતા છે. ધર્મકાય અવસ્થા–છદ્મસ્થ અવસ્થા, કર્મકાય અવસ્થા–સર્વજ્ઞ અવસ્થા અને તત્વકાય અવસ્થા-અગકેવલી અવરથા, તે ત્રણે અવસ્થાનું ગ્રહણ કરવા માટે ક્રમશઃ હિં, હું અને કહે એ ત્રણે વ્યુત્પત્તિઓ આવશ્યક છે. કઈ પણ પ્રકારે વર્ણન કરવામાં પ્રભુનું પૂજ્યતાવરચ્છેદકપણું” જળવાઈ રહેવું જોઈએ- એ તમારું મંતવ્ય દૃઢ થયેલું છે, તે ઉપાસના દષ્ટિએ અત્યંત જરૂર છે જ. છતાં એ દૃષ્ટિને જેટલી રીતે સિદ્ધ થઈ શકે તેટલી રીતે શાસ્ત્રથી અબાધિત રીતે વિચારવામાં હરકત ન હોવી જોઈએ. બલ્ક “શિષ્યબુદ્ધિવૈશદ્ય' અથે આવશ્યક પણ ગણવું જોઈએ. પૂ. સાગરાનંદસૂરીશ્વરજીએ અરિહંત પંચપરમેષ્ટિએમાં પ્રથમ કેમ? એ સિદ્ધ કરવામાં એ બધી રીતેને ગ્રહણ કરેલી છે અને આજ્ઞા દ્વારા અરિહંતે પાંચે પરમેષ્ઠિઓમાં અનુસ્મૃત છે, એ વસ્તુ પર ભાર આપેલ છે. વિભકત્યન્ત પદની જેમ વિભક્તિ રહિત પદને પણ પદસંજ્ઞા છે, તે વાત બરાબર છે. પાંડિત્ય-દર્ષ માટે ત્યાજ્ય છે, શ્રુતજ્ઞાનની વિશિષ્ટ આરાધના માટે ઉપાદેય છે, એ દષ્ટિએ પરસ્પરેને અને સંયમીઓને પણ જ્ઞાની અને બહુશ્રુતપૂજ્ય અને આરાધ્ય કહ્યાં છે, તેથી શ્રુતજ્ઞાનને વિષે અધિક અધિક ઉદ્યમ કરવાને ભાવ ટકી રહે છે. શ્રુતજ્ઞાનની આરાધના કેવળજ્ઞાનનું પરમકારણ છે. આ બધી વસ્તુઓ તમારા ખ્યાલમાં હોવા છતાં પ્રસંગ પામીને લખી છે. : Page #59 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિએ ધ્યાનની ત્રણ અવસ્થાઓનું વર્ણન જે સ્થળે હોય તે સ્થળ જણાવશો. કુલિંગ નામની વિદ્યા માટે લખવાનું જણાવતા હતા તે લખશે. ભ. (૧૬) પાટણ, કા. સુ. ૧૧ બધા ગેમાં જિનાજ્ઞાનું પાલન અનુસ્મૃત છે અને તે દ્વારા પ્રભુનું મરણ અનુસ્મૃત છે. શ્રીનવકાર બધાના સારરૂપ છે, તેથી બધું ન કરી શકે તેને માટે સંક્ષેપમાં તેનું આરાધન પણ વિહિત થયેલું છે. અસંખ્ય ગેમાં એક પણ વેગ પ્રભુના ધ્યાન વિનાને કે જેની અહિંસા (મૈત્રી) વિનાને સંભવ નથી. ધર્મ, અધ્યાત્મ, વેગ, આજ્ઞા આદિ જેટલા મેક્ષનાં અંગ છે તે બધાં મૈત્રી અને પ્રભુના ધ્યાનથી અનુસ્મૃત હોય તે જ તે ધર્મ, યેગ, આદિ બની શકે છે. એવાં પુષ્કળ પ્રમાણો શાસ્ત્રોમાં છે. તે બધાં તમારે જોવાની ઈચ્છા હોય તે અહીંથી મોકલી શકાશે. અ, (૧૭). મુંબઈ તા. ૨૩–૬–૭૫ અરિહંતપદનું શરણ લેવાનું આપશ્રીએ મને સૂચવ્યું હતું. ત્યારથી લખાણ લખીને વાંચવાનું રાખ્યું હતું તે પર્યાપ્ત ન જણાયું એટલે માળા (એક પદની) પાંચ ફેરવવાની રાખી હતી. હવે હંમેશ દશ કરું છું. પરંતુ જે ખાસ પ્રક્રિયા છે તે ખૂબ ઊંડાણથી વિચાર કરવાની છે. ગમે તે ટાઈમે ગમે તે દશામાં બેઠે હેઉં ત્યાં અરિહંત શબ્દ અહર્નિશ રટણરૂપે અહર્નિશ ચાલ્યા કરતું હોય, તે મારો પ્રયાસ છે. ગમે તે કામ ચાલતું હોય ત્યારે પણ અંતરંગ રટણ અરિહંતનું થતું હોય તે આદર્શ છે. કેઈવખતે અરિહંત શબ્દને મૂકીને તેને અથ જે મા જ મા તુષ એટલે કે રાગ નહિ, દ્વેષ નહિ, તેનું વૈકલ્પિક રટણ ચાલે છે. ર૭ અર્થની Page #60 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામત્ર ૧૭ ભૂમિકા સ્પર્શી છે. તેનાથી આગળ વધીને પ્રત્યયની ભૂમિકામાં લીન કેમ થવાય ? તે પ્રયાસ કરું છું. એક વખત આપણને યોગ્ય કેડી લાધે એટલે પ્રગતિ તેની મેળે ચાલે છે. નવા નવા કેડા મળતા જ જાય, એમાં પતન પણ થાય છે. પાઠે બેઠા થાઉં અને ચાલુ કરું. અરિહંત ભગવંત વિષે આપનું જ્ઞાન મારા કરતાં હજારગણું વધારે અને મૂળગ્રન્થા અનેક વાચ્યાં વિચાર્યા હશે, પણ તે જ્ઞાન વિશાલ કહેવાય; ઊંડું નRsિ– આવી મારી વ્યાખ્યા છે. ઊંડાણ માટે તેા આરાધકે એક જ અરિહંત શબ્દ ઉપર અનેક રીતે ઘણા લાંખા સમય સુધી વિચાર કરવા જોઈ એ અને અંતરમાંથી જવાબ મેળવવા જોઈએ. ઊંડાણથી અભ્યાસ કરાયા હાય તેનું પિરણામ હેરત પમાડે તેવું આવે છે. આપના લખાણ ઉપરથી એમ લાગે છે કે આપની દૃષ્ટિએ આ દેહે કાર્યો કરવાનો સમય પાકી ગયા છે અને અખંડ સમાધિ પ્રાપ્ત કરવા માગેા છે. આ ખાખત શું લખવું ? એમ તો નિરાધાર થઈ જશે. ભ ( ૧૮ ) તા. ૧૦-૧૦-૭૬ ના પત્ર આજ રોજ મળ્યેા. સખ્ત માંદગીમાંથી પસાર થયા અને હવે સ્વાસ્થ્ય સુધારા પર છે તે જાણી આનંદ થયો. પરમેષ્ઠિનમસ્કાર હૃદયમાં છે, તે સદા રક્ષણ કરે છે. # લુણાવા. મા. વદી-૮ નમસ્કાર મહામંત્રની એક અનુપ્રેક્ષા ધર્મ – અહિંસા, સંયમ અને તપરૂપ છે. તે ઉત્કૃષ્ટ મંગલ છે, તે ધ વૃક્ષનું મૂળ અરિહંત છે, ફળસિદ્ધ છે અને ફૂલ-પત્ર-શાખા સ્વરૂપ આચાય –ઉપાધ્યાય—સાધુ છે. ચૂલિકાનું પ્રથમ પ ધ વૃક્ષના મૂળમાં જળનું સિંચન કરે છે; બીજું પદ અનુકૂળ પવન છે; ત્રીજું પત્તુ અનુકૂળ તડકો-તાપ ગરમી છે Page #61 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર અને ચોથુંપદ અનુકુળ ભૂમિ છે. એ રીતે ધર્મવૃક્ષની નવે અવસ્થાને સમુચ્ચય નમસ્કારના નવે પદમાં રહેલો છે. નો વા -મૂળ, નમો વિદાળ-ફળ, નો વારિયા-ફૂલ, નો ૩જાયા–પત્ર, નમો સ્ત્રી નવરાતૂi-શાખા, rી પંચનામું -જળસિંચન (દર્શન), સવવપાવપાતળો-અનુકૂળ પવન (જ્ઞાન), ઢા સહિ -અનુકૂળ તાપ (ચારિત્ર), દાં દવા મંજરું-અનુકૂળ ભૂમિ (તપ). મંગળ બુદ્ધિએ ગ્રહણ કરેલું મંગળ, મંગળનું ફળ આપે છે. ધર્મને મંગળ બુદ્ધિએ ગ્રહણ કરવા માટે ધર્મના પ્રારંભમાં નમસ્કાર-સ્મરણ અનિવાર્ય છે. UR અ. (૧૯) તા. ૧૭–૧૦-૭૬ આપશ્રીના વર્ષગાંઠ નિમિત્તે આશીર્વાદ મળ્યા તે વાંચી ખુશી થયે છું અને આપને અત્યંત આભાર માનું છું. આપ ઉપકારી છે અને ઉપકાર વર્ષાવ્યા કરે છે. નમસ્કારસ્વાધ્યાય', પ્રાકૃત–વિભાગ; પૃષ્ઠ 3ઉપર પંક્તિઓ ૧૮થી ૨૧ આપશ્રી જે-તેમાં નમસ્કાર–મહામંત્રના પ્રથમ પદમાં ત્રણ પદનું જે કારણ આપ્યું છે તે મને સુંદર લાગે છે અને અપનાવવા જેવું છે. અરિહંત કેવળ Most Worthy નથી પણ Transcedentally Worthy છે. આપશ્રી વિચારશે તે તે “મહાનિશીથના પદવિ છેદને યોગ્ય રીતે દર્શાવે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર-મહામંત્ર અ. (૨૦) તા. - नमो अरिहंताणं ભૌતિક સૃષ્ટિમાં Law of Gravity કાર્ય કરે છે તે આધ્યાત્મિક સૃષ્ટિમાં Law of Grace પોતાનું કાર્ય કરે જ છે. Gratitude દ્વારા આપણે જે હલકા બનીએ તે ઉrace આપણને ઉપર લઈ જાય. નમો પદ – Gratitude સૂચવે છે. રિહંત પદ વડે Grace મળે છે. બીજાં પ્રાણીઓની દયાથી દુવા મળે છે. પ્રભુ પ્રત્યેની ભક્તિથી આપણને દયા મળે છે. UR અ. (૨૧) તા. – શ્રીસાગરાનંદસૂરિજી નવપદોને શાશ્વત કહે છે. ચૂલિકા સહિત પાંચ પદોને મહાશ્રુતસ્કંધ કહે છે. પાંચ પદે એ મૂળ-મંત્ર છે, તે અભવ્યને પણ સ્પશે છે. ચૂલિકા અભવ્યને સ્પર્શતી નથી, કેમ કે તેમાં સર્વપાપને સર્વથા નાશ કહ્યો છે, તેથી મેક્ષિતત્વ ન માનનારને તે સ્પર્શતી નથી. શ્રીમહાનિશીથસૂત્રમાં શ્રીલિકા સહિત મૂળ-મંત્રને મહિમા વર્ણવ્યું છે. ચૂલિકાથી પ્રણિધાનની શુદ્ધિ થાય છે. 'प्रणिधानकृतं कर्म, मतं तीव्रविपाकवत्। सानुबन्धत्वनियमात्, शुभांशाश्चैतदेव तत् ।।' અર્થ-પ્રણિધાન સહિતનું કમ (શાસ્ત્રોમાં) તીવ્રવિપાકવાળું માનવામાં આવ્યું છે, કારણ કે તે નિયમા (અવશ્ય) સાનુબંધ (અનુબંધસહિત) હોવાથી અને તેમાં શુભ અંશ હોવાથી એ જ (એકમ) તે (પરમાત્મારૂપ) જ છે – એમ શ્રીહરિભદ્રસૂરિજી કહે છે. પંચાંગી સહિત આગમને સહુનારx શુદ્ધ સમન્ દૃષ્ટિ છે. પંચાંગીમાં છેલ્લે અંગ ટીકા અને શ્રીહરિભદ્રસૂરિજી મુખ્ય ટીકાકાર છે. * શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે વો વછૂટ્યૂઃ સ ષ સ ા જેને જેમાં શ્રદ્ધા હોય છે, તે તે જ છે. ૐ સહનાર=શ્રદ્ધા કરનાર. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ભ (૨૨) તા. નમસ્કારમંત્રના ‘પ્રથમપદની વિચારણા ’ એ લખાણુ અહીં હતું, તે ફીવાર જોઈ લીધું છે. તેમાં સ્વરૂપ, અભિધેય, તાત્પ આદિ દ્વારામાં સભેદ અને અભેદ પ્રણિધાનનું વર્ણન છે. સભેદ વાચકપદની સાથે એકતાને સંબંધ રાખે છે, અભેદ વાચ્યાની સાથે એકતાના સંબંધ રાખે છે, અર્થાત્ જ્યાં સુધી પઢની Objective વિચારણા છે, ત્યાં સુધી સભેદ છે અને તે વિચારણામાં જે ઉપયોગ તેની સાથે અભેદ Subjective છે, તેમાં એકતા યા લીનતા તે અભેદ અને તે જ મ`ત્રની પ્રત્યય બાજુ –તે અમેદાનુભૂતિ સુધી પહેાંચવું તેજ શરણાગતિ અને તે જ તાત્ત્વિક નમસ્કાર, એમ સમજાણું છે. જ તમે જે પ્રત્યયની એકતા જણાવા છે, તેના સ્પષ્ટીકરણ માટે આટલું વિવરણ કર્યું છે, જેથી ઉત્તર લખાવેા સરળ રહે. ઉતાવળથી જે મનમાં આવ્યું તે જાણવ્યું છે, તેમાંથી તાત્પર્યં તારવી લેશે. 品 અ (૨૩) ‘વ’– આ વર્તમાનકાળ સનાતન સત્યરૂપે વપરાય છે. દા. ત. 'सत्सङ्गतिः कथय किं न करोति पुंसाम् । ' ભ. અધ્યાત્મપત્રસાર 'अस्ति उत्तरस्यां दिशि देवतात्मा हिमालयो नाम नगाधिराजः । ' આ પ્રમાણે ‘વ’ની સમજૂતિ આપી શકાય ? અમારો પંડિત તે પ્રમાણે કરવા તૈયાર નથી. તેના બચાવ એ છે કે કેાઈ એ આમ કર્યું નથી. 5 (28) નમસ્કારમાં નયવાદ નયવાદથી પરમાત્માનું કર્તૃત્વ ઘટાવી શકાય છે. નમસ્કાર-નિયુક્તિમાં નમસ્કારનું સ્વામિત્વ નગમ-વ્યવહારનયથી નમસ્કાનું, ઋજુત્રનયથી લુણાવા જેઠ સુ. ૫. Page #64 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર-મહામંત્ર નમસ્કાર કર્તાનું અને શબ્દાદિ જ્ઞાનમાત્રને માનનાર હોવાથી વિશેષ કરીને નમસ્કાર કર્તાનું સ્વામિત્વ સ્વીકારે છે, એમ જણાવ્યું છે. “લલિતવિસ્તરામાં અરિહંત ભગવંતેને ( વ્યવહિત કારણુ) પરંપર કારણ કહેલ છે અને સ્વપરિણામને સાક્ષાત્ કારણ ગણાવેલ છે. તે જુસૂત્ર અને શબ્દાદિનની વિવક્ષાથી–અપેક્ષાથી છે. ઈકવર કર્તવવાદની પ્રસિદ્ધિ છે તે જૈનદર્શન મુજબ નિગમ-વ્યયહારનયથી ઘટે છે, કેમ કે તે નો નિમિત્ત કતૃત્વને સ્વીકારનારા છે. સ્વપરિણામનું કતૃત્વ કહો કે ઉપાદાન કતૃત્વ કહો તે ઋજુસૂત્રાદિ નાનો વિષય છે. આ વિષય માટે નમસ્કારનિર્યુક્તિમાં નયવાદ ઘટા છે તે જોશે. Page #65 -------------------------------------------------------------------------- ________________ [૨] “લેગસ’–સૂત્ર અ. (રપ) જશલેક હોસ્પીટલ, મુંબઈ તા. ૩–૬–૭૪, સોમવાર શ્રીગુસ્સ–સૂત્રનું વિભાગીકરણ નીચે પ્રમાણે કરું છું પહેલા કલેકમાં “ઉદ્યોતકર' શબ્દ આવે છે, તે સમગ્ર સૂત્રમાં અનુસ્થત છે. યેગશાસ્ત્રમાં તે “લેગસ્ટનું નામ જ “ઉદ્યોતકર છે. પહેલા લેકમાં અરિહંત ભગવંતના વિશેષણને ઉદ્દઘાત કરે છે. બીજા, ત્રીજા અને ચોથા શ્લેકમાં નામને ઉદ્યોત છે. પાંચમા લેકમાં કીર્તનના પ્રકાર વિષે, પહેલા ક્ષેકના વિશેષણોના અર્થ વિષે અને ફલાદેશ અથવા યાચના વિશે ઉદ્દદ્યોત છે. વસ્તુતઃ “જુવં મg સમિથુરા'- આ શબ્દોએ જ મને વિચાર કરતા કરી મૂક્યા હતે. એમાં પ્રકાર છે તે તે કો? એવું અનેક રાત દિવસ વિચાર કર્યા પછી આબુ ઉપર ફરતાં ફરતાં ઓચિત ઉદ્યોત થયે કે ઘઉં એટલે જ પ્રકાર અને તે ચતુર્વિશતિ નામના ન્યાસને પ્રકાર–આ પ્રમાણે ન્યાસ કરતાં સાડાત્રણ આંટા થયા- તે બીજે ઉદ્દ્યોત અને તે સાડાત્રણ કલા છે, જે અરિહંત ભગવંતની કલા સાથે મળતી આવે છે તે ત્રીજે ઉદ્યોત આ રીતે પાંચમી ગાથા બહુ રહસ્યમય થઈ ગઈ બીજી, ત્રીજી અને એથી ગાથામાં નામે છે તે અન્વથ છે અને તે પ્રમાણે તે સમજાય તે જ નામને પ્રસાદ કહેવાય–આને માટે તાંત્રિક ઉદાહરણ છે–તે ટાંતે નથી-કીર્તન થયું, વંદન થયું અને પાંચમી ગાથામાં મહન થયું. * વિશેષ માટે જુઓ : આ સંસ્થા દ્વારા પ્રકાશિત “કાયોત્સર્ગ ધ્યાન, વિભાગઃ ૧; શ્રીલેગસ – સૂત્રને ગૂઢાર્થી Page #66 -------------------------------------------------------------------------- ________________ લેગસ્સ–સૂત્ર આ કારણે છઠ્ઠી ગાથા શરૂ કરતાં-કીર્તન કર્યું, વંદન કર્યું, મહાન કર્યુંમહિમા ગાયે; આ શબ્દોથી શરૂઆત થાય છે. પરંતુ પાંચમી ગાથા સુધી રૂપ ધ્યાન હતું તેને આપણે ન્યાસ કરી પિંડસ્થ પણ કર્યું પણ હવે રૂપાતીત ધ્યાન આવે છે. “ઉપદેશપમાં તરત જ “બીજા ધ્યાનની વાત આવે છે, તે આ રૂપાતીત. રૂપાતીતધ્યાન માટે જે પ્રકાર દર્શાવ્યું તે સમજવાની જરૂર છે-તે છે કીર્તન, વંદન અને મહન. આ ત્રણે ઉચ્ચ કોટિનાં થાય તે તે રૂપાતીત ધ્યાનનાં કારણ બની શકે છે – આનાથી શની પ્રાપ્તિ થાય? (૧) આગબેહિલાભ-તંભરા પ્રજ્ઞા, (૨) સમાહિ-વરં–પ્રસાલેક અને (૩) ઉત્તમ-પ્રશાંતવાહિતા. આ ત્રણને લાભ થાય છે. અહીં “દિતુ' શબ્દથી માગણું – યાચના જણાય છે પણ વસ્તુતઃ તે તે સ્વાભાવિક પરિણામ છે. સાતમી ગાથામાં ઉદ્યોતની પરાકાષ્ઠા આવે છે. તંભરા પ્રજ્ઞાઅનેક ચંદ્રોથી વધારે ઉદ્યોતકર છે અને વધારે નિર્મલ છે. પ્રશાલેક અનેક સૂર્યો કરતાં વધારે પ્રકાશકર છે અને પ્રાંતે જે સમાધાન કે શાંતિ થાય છે તેની પ્રશાંતવાહિતા સાગરવર કરતાં પણ વધારે ગંભીર અને શાંત છે અને પાતંજલ–ગસૂત્ર” તપાસીએ તો આ ત્રણેય નિર્વિકલ્પ સમાધિની પ્રાંતભૂમિકાઓ છે. મારી બુદ્ધિ અને શક્તિ પ્રમાણે સમજાયું છે, કદાચ ઘરે હોત તો વધારે દાખલા દલીલ આપત. પરંતુ આપ કૃપા કરી જરા વિશેષ તસ્દી લેશે તે મને આશા છે કે મારે આશય સમજશે. નિર્વિકલ્પ સમાધિ તે જ સિદ્ધિ સમજવી. ભ. (ર૬) “લેગસ્ટ’– સૂત્ર “નામસ્તસ્વરૂપ છે. નામ ગ્રહણવડે થતી સ્મૃતિ અને કાર્યોત્સર્ગમાં તેનું થતું ધ્યાન અચિન્ય-શક્તિ-સંપન્ન છે. બેધિ, સમાધિ અને સિદ્ધિનું પરમ કારણ છે એમ ગણધર ભગવતે રચિત સૂત્રો સ્વયં કહે છે. પ્રસ્તુત નિબંધમાં “લેગસ્સ”- સૂત્રને ગૂઢાર્થ વર્ણવે છે, તેથી નામસ્તવ અને ઉપલક્ષણથી “શબ્દ-શક્તિને મહિમા મુખ્ય રહે Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અધ્યાત્મપત્રસાર જોઈએ. તેની આગળ શિથિલીકરણદિની પ્રક્રિયા ઘણી નાની ગણાય. જ્ઞાનસાર–અષ્ટકાદિ ગ્રન્થમાં ફરમાવ્યું છે કે 'चर्मचक्षुर्भृतः सर्वे देवाश्चावधिचक्षुषः। સર્વતશ્ચક્ષુ સિદ્ધાઃ સાધવ રહ્યા છે” (જ્ઞાનસાર–શાત્રાટક; લેક-૧) અતીન્દ્રિય પદાર્થોમાં સર્વજ્ઞ-વચનરૂપ શાસ્ત્ર એ જ પ્રમાણ છે. ભારતીય-સંસ્કૃતિ “નામ” પ્રધાન છે, “શબ્દ” પ્રધાન છે, “શાસ” પ્રધાન છે. “બુદ્ધિ ધર્મની સાધનામાં “શબ્દ” અપ્રમાણ છે, સાધકના અનુભવને પ્રધાન માનવામાં આવે છે અને તે મતિજ્ઞાનાવરણીયના ક્ષપશમરૂપ હોવાથી તેમાં પ્રત્યેક વ્યક્તિદીઠ તારતમ્ય (વધતા-ઓછાપણું) હોય છે. પૂર્ણતા સંભવતી નથી. તેથી અતીન્દ્રિયમાર્ગમાં પિતાને માન્ય પૂણ-- પુરુષના વચનાનુસાર મતિ કેળવવાની હોય છે. શ્રુતપરિકમિતમતિ જ મેક્ષમાર્ગમાં આગળ વધારનારી છે. તેથી જ નામમંત્રને પણ મેટે મહિમા સર્વત્ર વર્ણવવામાં આવ્યું છે. આ નિબંધમાં તેની જ મુખ્યતા રહેવી જોઈએ. તે સિવાય જે કાંઈ વર્ણન કરાય તે આનુષગિક રહેવું જોઈએ. એટલું સૂચવવા માટે આજે સમય મેળવીને આટલા વિસ્તારથી લખ્યું છે. ઉપધાનતપની માળાના મહોત્સવ પ્રસંગે લેકેની ઘણું અવર જવર હોવાથી સમયની બહુ જ ખેંચ પડે છે, તેથી આ પત્રમાં ઉતાવળથી જે કાંઈ લખ્યું છે, તેમાંથી સાર તારવીને એગ્ય રીતે ગેડવશે. ભૌતિક-સૃષ્ટિમાં જે કાંઈ બનાવ બને છે, તેમાં ઉપાદાન તરીકે કર્મની મુખ્યતા છે અને આધ્યાત્મિક-સૃષ્ટિમાં ધર્મપુરુષાથની મુખ્યતા છે. શાત્રીય ભાષામાં ઔદયિકભાવના બનાવમાં ઉપાદાનની એગ્યતા પ્રધાન ભાગ ભજવે છે અને ઉપશમ-ક્ષપશમ-સાયિકામાં પુષ્ટ-નિમિત્તાની ચેગ્યતા મુખ્ય ભાગ ભજવે છે. સહજમલ (કમના સંબંધમાં આવવાની યોગ્યતા)માં પુરુષાર્થ ગૌણ છે. ભવ્યાવભાવ અર્થાત્ મુક્તિગમનોગ્યતા અપ્રકટ છે, તેથી તેને પ્રગટાવવા માટે પુરુષાર્થ અનિવાર્ય છે અને એ પુરુષાર્થનું નામ જ પુટ-નિમિત્તોની ભક્તિપૂર્વક ઉપાસના. સહજમલ પ્રગટ છે, તેથી પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિ સહજ છે. ભવ્યત્વ અપરિપકવ છે, તેથી તેને પકાવવા માટે શુદ્ધ-નિમિત્તાની Page #68 -------------------------------------------------------------------------- ________________ “લેગ – સૂત્ર ઉપાસના જ સાધન છે. ઉપાદનમાં વિશેષનું આધાન પુષ્ટ–નિમિત્તથી જ થાય છે, સ્વયમેવ થતું નથી-એ શાસ્ત્રીય સિદ્ધાંત છે. આ વિષયમાં વિશેષ તમારો પત્ર મળ્યા બાદ જણાવી શકાશે. ભ. (૨૭) તા. – કીર્તન, વંદન, પૂજન-એ ત્રણ વિધાનને અંગે ભક્તિમાર્ગમાં જે નવધાભક્તિનું વર્ણન છે, તેની સાથે સમન્વય થઈ શકે છે. નવધાભક્તિમાં પ્રથમની ત્રણ-શ્રવણ, કીર્તન, સ્મરણ છે-તે કીર્તન રૂપ, બીજી ત્રણ–વંદન, અર્ચન અને પાદસેવન છે-તે “વંદનરૂપ અને છેલ્લી ત્રણ- દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન છે- તે “મહનરૂપ અર્થાત્ “ભાવસ્તવીરૂપ લઈ શકાય અર્થાત્ કતનાદિ ત્રણમાં ભક્તિમાર્ગનું સર્વસ્વ આવી જાય છે-એમ કહી શકાય. લેગસ્સ— સૂત્ર એ નામની મુખ્ય તાવડે ગુણ-સ્તુતિરૂપ હાઈ ભક્તિપ્રધાન–સ્તવ છે, તેથી તેમાં ભક્તિમાર્ગમાં આવતી સર્વવસ્તુઓને . સંગ્રહ થવે જોઈએ-તે થયેલે છે. જિનરૂપી સ્તુતિવડે સમ્યગદર્શનની શુદ્ધિ, “વંદનરૂપી વિનયવડે સમ્યગજ્ઞાનગુણની શુદ્ધિ અને “મહનરૂપી ભાવપૂજનવડે સમ્યારિત્રગુણની શુદ્ધિ કેમકે નિશ્ચય-ચારિત્ર સ્વરૂપાચરણરૂપ ભાવાત્મક છે અને તે ત્રણની શુદ્ધિવડે ક્ષાયિક-સમ્યક્ત્વ, ક્ષાયિક-જ્ઞાન અને યથાખ્યાતચારિત્રની પ્રાપ્તિ. (૨૮) તા. – લેગસ'– સૂત્રની પહેલી ગાથામાં અરિહંત ભગવંતનાં ચાર વિશેષણ આપ્યાં છે – (૧) રોદરા કોરા (વચનાતિશય), (૨) ધતિરથ (પૂજાતિશય), Page #69 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર (૩) નિ (અપાયાપગમાતિશય), (૪) વા (જ્ઞાનાતિશય). 'लोगस्स उज्जोअगरे, धम्मतिथयरे जिणे। अरिहंते कित्तइस्सं, चउवीसं पि केवली ॥' એમાં “રિસે’ શબ્દ વિશેષ્ય છે, તેનાં ઉપરક્ત ચાર વિશેષણો છે. એવા વિશેષણવાળા ચોવીસ અને “જિ” શબ્દથી બીજા અનંત તીથકનું નામ ગ્રહણવડે હું કીર્તન કરીશ અર્થાત્ દરેક નામ લેતી વખતે ચારે વિશેષણોથી યુક્ત એવા જિન સમજવા. “બ્રહ્મપ્રકરણના શ્લેકમાં પણ એ જ વાત નીચે મુજબ જણાવી છે – 'सर्व धर्मादि यः साक्षायुगपद्वेत्ति तत्वतः। रागादिरहितश्चैव स सर्वज्ञः सतांः मतः ॥' (ક્ષતિદાતાજુથ સ્ટોર ૨૨) ત્યાર પછીની ગાથમાં “રિસ્ટોતિઃ” વગેરે વર્ણન આવે છે. “ સામ” ભૂમધ્યમાં સુષુણ્યનાડીમાં સિદ્ધિ મરિંતુ બ્રહ્મરદ્ધમાં–એ રીતે સાતે ગાથાઓના ન્યાસ વિભિન્ન-ચક્રોમાં થઈ શકે અને સ્તવની સમાપ્તિ બ્રહ્માસ્ત્રમાં થવાથી ત્યાં ધ્યાનની સ્થિરતા કરી શકાય. ૨–૩–૪ ગાથામાં “નિ ત્રણ વાર, “ ” બે વાર, “વં”િ બે વાર અને “રકાર નવ વાર આવે છે, તેનું અર્થ રહસ્ય પણ શોધી શકાય. “જીવંમg એગાથા હૃદયસ્થાન પર આવવાથી તિસ્થાપતીચંg.” એ પ્રાર્થનાને હાર્દિક બનાવી શકાય. “વિત્તિ-વંત્રિદિવ- એ ગાથા કંઠસ્થાન પર બેસવાથી કીતન કંઠથી થઈ શકે છે–એ સંગતિ થઈ શકે. છેલ્લી ગાથામાં ચંદ્ર-સૂર્ય નાડીમાંથી સુષુણ્ણમાં થઈને બ્રહ્મરંધ્રમાં પ્રવેશ થઈ શકે છે એ પ્રક્રિયા પણ સુસંગત બની શકે છે. ગઈકાલના પત્રમાં આ વાત લખવી રહી ગઈ હતી, તે આજે લખી છે. યેગસંબંધી શબ્દાથકષ તૈયાર કરવાની વિચારણા બરાબર છે. તે કેષ અભ્યાસીઓને સહાયક બનશે અને એગ સંબંધી વિચારણામાં વધુ વિકાસ સાધી શકાશે. ૨૨ વર્ષ બાદ શ્રીસિદ્ધાચલ તીર્થમાં જ તેનું સમાધાન કરાવનાર પાઠ મળી આવ્યું તેની પાછળ પૂર્વની કેઈ આરાધના અને આ ભવમાં સત્ય Page #70 -------------------------------------------------------------------------- ________________ • લાગસ’-સૂત્ર ૭ * શેોધવાની તીવ્ર ઝંખનાથી ઉપાર્જિત પુણ્યાનુબંધી પુણ્યને જ કારણ સમજવું. પરમાત્માનું સતત ધ્યાન, રટણ અને સ્મરણ અચિન્ત્યમહિમાવાળું છે—એમ સશાસ્ત્રા સાક્ષી પૂરે છે. તેનેા અનુભવ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તેથી વધારે માનવ-જન્મનું કયું ફળ હાઈ શકે ? · ઉપદેશપન્ન’– ટીકામાં આપેલી ‘ બ્રહ્મપ્રકરણ’ની ગાથામાં પ્રભુનું નામ અન્વ છે—એ સ્પષ્ટીકરણ પણ જાણે ‘નામસ્તવના મહિમા બતાવવા માટે હાય એમ અનુમાન કરી શકાય છે. · બ્રહ્મપ્રકરણ’ની ગાથાઓ પ્રાયઃ ચેોગશતક'ની L, D. Institute તરફથી બહાર પડેલી આવૃત્તિના પરિશિષ્ટમાં આપેલી છે તે જોશે, તેમાંથી ખીજુ કાંઈ વિશેષ પણ મળી શકે. ચિત્ર હાલ અહીં રાખ્યું છે, મંગાવશે ત્યારે મેકલી આપીશું. પાંડ અને ચિત્ર આપવાની સાથે થોડી સમજણુ પણ જોડવી જોઈએ. સૂરિમંત્રના સિદ્ધ–પ્રયાગે'માં જે સામગ્રી મળી હાય તે અવસરે જણાવશે. 6 6 ‘ઉપદેશપદ’– ટીકામાં હૃદયદેશમાં સમવસરણાદિ કલ્પીને પ્રભુનું ધ્યાન કરવાનું કહ્યું છે. હવે ચક્રોમાં નામ– સ્થાપન કરીને ધ્યાન કરવું-એ સંબંધી ઉલ્લેખ મેળવવા રહ્યા. ‘ચર્વિંશતિસ્તવ’નું ધ્યાન, ચક્રોમાં કરવા માટે જે જે નામ પછી જિન શબ્દના ઉલ્લેખ છે ઉપરથી માત્ર અનુમાન કરી શકાય. પાઠ મળે તા વધુ પ્રમાણભૂત બને. અ. ' 品 ( ૯ ) ‘લોગસ્સ'ની પૂર્તિ માટે જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તે એક કાગળ ઉપર લખ્યા છે અને તે આ સાથે માકલું છું. વિચાર કરતાં કરતાં કયારેક કાયડાઓના ઉકેલ અંદરથી ઊભરાતા જણાય ત્યારે તો લખવું પણ મુશ્કેલ પડે, હાય તેમ મુંબઈ. તા. ૪ા૬–૧–૭૫ આ બધું ઝીલવાની તાકાત ન હેાય તો કાંઈ સમજાય નહિ. ફૂટ-પ્રશ્નોના જવાબ પણ ફૂટ હોય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર આ સઘળું આમ જ થાય છે–તેમ નથી. કોઈ જવાખ તો વિચારતા ન હાઈ એ ત્યારે ઓચિંતા આવે. ૮ ભ આ સઘળું આપની પ્રેણાના પ્રતાપ છે. -- વિચારણીય પ્રશ્ના - : વ્યાખ્યા અને વિગત. ૧. દર્શનચાગ જ્ઞાનયોગ ચારિત્રયોગ ( શાખરમંત્રોના ઉલ્લેખ ક્યાં છે? સૂરિમંત્ર માટે ), ૨. ન્યાસના મૂળ ઉલ્લેખ ક્યાં છે? અને તેનું ફળ શું? ૩. વલયના આંકડા સાડાત્રણના કેમ ? ૪. અરિહંતની સાડાત્રણ કલાવાળા ઉપદેશપદના કરો અહીં કાંઈ ઉપયાગી છે ? ૫. ‘શાહનવોદિૉમ'માં ઊહિન’-આરેાગ્ય’ના અમાં નથી. તેના અર્થ તે નિર્મલ’ થાય છે. · નિર્મલ એધિલાભ' એટલે ‘બીજું અપૂર્વકરણ’. આપ કહેા છે તેમ હોત તો મારાં તેહિલામં ચ’ હાત. C ' 節 (૩૦) મુંડારા. પ્ર. ભા. વ. ૧૨. પર્વાધિરાજના દ્વિતીય દિવસ. સુશ્રાવક અમરતલાલભાઈ જોગ ધર્મલાભ. તા. ૧–૯–૭૪ ના પત્ર સમયપર મળ્યા હતા. તમિયતની અસ્વસ્થતાના કારણે ઉત્તરમાં ઢીલ થઈ છે. તમારુ સ્વાસ્થ્ય સારુ હશે, નમસ્કાર વાધ્યાય ’સંસ્કૃત-વિભાગમાં શ્રીસિંહતિલકસૂકૃિત પરમેષ્ટિવિદ્યાયન્ત્રકલ્પના શ્લોક ૬૦ થી ૭૮ સુધીમાં ચક્રો તથા કુંડલિનીનું વર્ષોંન છે; ત્યાં મૂલાધારમાં મેં બીજ અને સ્વાધિષ્ઠાનમાં છે, ટ્ર, ટી આદિ ખીજોના સ્થાપનવિવિધ ખતાન્યા છે, તે તમારા ખ્યાલમાં હશે જ. તીથ‘કરના નામના ન્યાસ પણ તે રીતે કરી શકાય. એવા બીજા Page #72 -------------------------------------------------------------------------- ________________ લેગસ્સ–સૂત્ર આધાર મળી શકતા હોય તે ઈચ્છવા એગ્ય છે. “લેગસ અંગેનું લખાણ પૂરું તૈયાર થયા બાદ જેવા મોકલશે. “પાતંજલ–ગસૂત્ર” માટે તમે જે વિચારે જણાવ્યા છે તે બરાબર છે. સકલાહસ્તેત્રમાં વીસ તીર્થકરોની સ્તુતિ છે તેમાં બબ્બે તીર્થકરોને ન્યાસ એકેક ચક્રમાં કરવામાં આવે તે આઠ ચકેમાં સળ તીર્થકરે અને બાકીના આઠ તીર્થકરેને ન્યાસ બિનવકનાં આઠ બિંદુમાં કરીને ધ્યાન અને સ્તુતિ કરવામાં આવે તે બરાબર ગોઠવાઈ જાય છે. “આવિયં શિવીનાથ' બે કલેક પૃથ્વીતત્વ મૂલાધારમાં અને “વિશ્વમશનનારામ – બે કલેક – જલતત્વ સ્વાધિષ્ઠાનમાં એ રીતે સ્તુતિકાર તે તે ચકોના બીજેને લક્ષ્યમાં રાખીને સ્તુતિ કરતા હોય તે અનુભવ થાય છે કેમ કે તે તે સ્તુતિમાં જલ, પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ આદિ તને અનુરૂપ વર્ણને આવે છે. વિશુદ્ધિચક પછી છઠ્ઠા અને તાલ ઉપર બે ચક જેને લલનાચક વગેરે નામ આપવામાં આવે છે અને ત્યાર બાદ ભૂમધ્યમાં આજ્ઞાચક ત્યાં ધર્મનાથ અને શાંતિનાથ ભગવાનનું ધ્યાન શાંતિદાયક બને છે. મનશ્ચકને અધિષ્ઠાતા* ચંદ્ર પણ સૌમ્ય છે. પછી અનુક્રમે એકેક તીર્થકર કુંથુનાથ, અરનાથ, મલ્લીનાથ આદિને ન્યાસ કરીને ધ્યાન કરવાથી બિન્દુની જ સૂક્ષ્મ – સૂક્ષ્મતરાદિ અવસ્થાઓ કતપી શકાય છે – આ એક કલ્પના છે. ઘણા વખતથી આ વિચાર આવ્યું છે અને સ્થિર થતું જાય છે, તે પ્રસંગનુસાર જણાવેલ છે. તમે સકલાર્વતતેત્ર પર સંશોધન કર્યું હતું તેમાં આ વિષયને સ્પર્શ કર્યો છે કે કેમ? તે જણાવશે તથા તે માટે જે આધાર મળતું હોય તે લેગસ્સ માટેની ન્યાસની વિચારણા સાધાર બની શકે છે. કુંડલિની: સાડાત્રણકલા-સાવિતમ્' ત્યાં કલાને અર્થ “કમ' એમ ટીકાકારે જ કરે છે. “સકલાહંત ' તેત્રના પહેલા ફ્લેકમાં સકલ પરમાત્માની સ્તુતિ છે. તેનો અર્થ પણ “નિર્મળ અઘાતિકર્મની સાડાત્રણ કલાઓ સહિત” એમ થઈ શકે છે. ઘાતિકર્મને ક્ષય થયા પછી અરિહંત ભગવતેની નિર્વાણ પામવા પયંતની જે અવસ્થા છે. તેને સંપૂર્ણપણે જાગૃત થયેલી સર્વોત્કૃષ્ટ કુંડલિની શક્તિ કહી શકાય. * જુઓઃ “નમસ્કાર-સ્વાધ્યાય, સંસ્કૃત–વિભાગ; પૃષ્ઠ ૧૨૨. Page #73 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર (૩૧) - કુંડલિની જાગરણ સદેહ અવસ્થામાં થઈ શકે અને જાગ્રત થયા પછી શરીરની જે અવસ્થાઓનું વર્ણન આવે છે, તે પ્રભુની સાડાત્રણ કલાઓના પ્રાકટ્યની સાથે ઘણી રીતે મળતું આવે છે. ૩ામરોમરિદ્વં જ, गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तः प्रथमं हि चिह्नम् ॥” [ અથ-સ્થિરતા, નીરેગિતા, કેમળતા, સુગધ, અપમૂત્ર, તેજસ્વિતા, પ્રસન્નતા અને અવાજની સૌમ્યતા તે ગપ્રવૃત્તિનાં પ્રારંભનાં ચિહ્નો છે. ] ઇત્યાદિ કેમાં ગસિદ્ધિનાં પ્રારંભથી માંડી નિષ્પન્નગ સુધીના જે ચિહ્નો બતાવ્યાં છે, તે બધાં ઉત્કૃષ્ટપણે તીર્થકરની સાડાત્રણકળામાં ઘટી જાય છે. તેથી કુંડલિનીના સાડાત્રણ વલ આદિનું વર્ણન એગદશનમાં મળે છે, તે બધું પરમાત્માની તે અવસ્થાના અનુકરણરૂપે સંભવે છે. આપણે ત્યાં તીર્થકરની “પદસ્થ અવસ્થાની પૂજા એ સાડાત્રણ કલા કહે કે કર્મ કહે, તેને ઉદ્દેશીને જ વિહિત થયેલી છે. દેવવંદન– ભાષ્યમાં પ્રભુની ત્રણ અવસ્થાઓ ભાવવાની કહેલી છે, તેમાં પહેલી પિંડસ્થ એટલે જન્મ, રાજ્ય અને છદ્મસ્થ, બીજી પદસ્થ એટલે કેવળજ્ઞાનથી નિર્વાણ પર્યંતની અને ત્રીજી રૂપાતીત એટલે સિદ્ધ અવસ્થા એ રીતે ઉલ્લેખ થયેલ છે. જે કે કુંડલિનીના સાડાત્રણ આંટા અને ષકમાં “ચતુર્વિશતિસ્તવની ગાથાઓના ધ્યાન અંગે કોઈ વિશેષ ઉલ્લેખ નથી, તે પણ શ્રીજિનશાસનમાં સમવસરણસ્થ જિનધ્યાનનું સવિશેષ મહત્ત્વ પ્રત્યેક સ્થળે જોવા મળે છે. તેમાં સાડાત્રણ કલાવાળા એટલે શુભનામ, નેત્ર, શાતા વેદનીય અને અધૂરું આયુષ્ય-કર્મ ભેગવવાનું જેમને બાકી છે અને આયુષ્યના અંતપર્યંત ભૂમિતલ પર વિચરીને ધર્મોપદેશદ્વારા ભવ્યજીને ભદધિથી તારવાનું અનુપમ કાર્ય જેઓ વડે થઈ રહ્યું છે, તે અવસ્થાનું ધ્યાન કરવા માટે ચતુર્વિશતિસ્તવનું આલંબન પણ લઈ શકાય છે. “ચતુર્વિશતિ-સ્તવની * વિશેષ માટે જુઓઃ “જ્ઞાનાર્ણવ, પ્રકરણ : ૪૧; લેકઃ ૧૬થી ર૭. Page #74 -------------------------------------------------------------------------- ________________ લેગસ્સ - સૂત્ર ૩૧ રચના કુંડલિનીના સાડાત્રણ આંટાને અનુરૂપ હેવાથી કુંડલિની આદિ ધ્યાનની પ્રક્રિયાઓ એના આધારે પ્રચલિત થયેલી છે-એ અભિપ્રાય અર્ડ” અક્ષરતસ્વસ્તવને જોતાં તે પ્રમાણભૂત થાય છે. સાડાત્રણની સંખ્યા રહસ્યમય છે, એ વાત બીજી અનેક રીતે સમજવી જરૂરી બને છે. ત્રણની સંખ્યા પૂર્ણ સંમતિ માટે પ્રચારમાં છે જ તેના ઉપર અડધું વલય વધારીને પ્રત્યેક યંત્રમાં બંધન કરાય છે. ભાષામાં “ઊંડા જેટલું ભણુ છે અથવા “ઊંઠા ” ભણાવે છે–એ કટાક્ષ પણ કરાય છે. આ બધાની પાછળ કેઈ રહસ્ય હોવું જોઈએ. ભ, (૩૨) લુણાવા. મહા વદી પ. કુંડલિની સાડાત્રણના આંક સંબંધી જે વિશેષ વિચાર આવ્યા છે, તે નીચે મુજબ છે: ૧. “સાડાત્રણ કલાવાળા અરિહંત ભગવંતેને સાડાત્રણ શ્લોકના સ્મરણ વડે દેહસ્થ ચકસ્થાનમાં સાધક સાડાત્રણ વલયમાં ન્યાસ કરે, તે વાચક(શબ્દ), વાચ(અર્થ) અને પ્રત્યય(જ્ઞાન)ને બેધ સહજ થશે.” આ ફકરામાં “સાડાત્રણ લેકના સ્મરણવડે” લખાયું છે, તે તેને કેવી રીતે ગણવા? લેગસ્સની બીજી, ત્રીજી અને એથી એમ ત્રણ ગાથાઓમાં ૨૪ નામે છે, અડધે શ્લેક વધારે કઈ રીતે? ૨. સાડાત્રણને આંક રહસ્યવાળે છે, તે માટે એમ કહી શકાય કે યંત્રોના આલેખનમાં “સાડાત્રણ આંટા' આપ્યા હોય છે અને તે માટે ભાગે અનાહતના સૂચક હોય છે. “અનાહત” એ ભાવનું આલેખન છે. તેથી તેને અનસરકૃત કહી શકાય. તે આંટાઓ કેવળ વલયરૂપ (circle) નથી, કિન્તુ ઉત્તરોત્તર ભાવવૃદ્ધિ સૂચક કમાનાકારે (Spiral) છે. અનાહત એક પ્રકારને વનિ પણ છે અને તે અટક્યા વગર ચાલ્યા કરે છે, તે જણાવવા માટે પણ તેનું આલેખન વલ(circle)થી નહિ પણ કમાન(spiral)થી કરેલું હોય છે. અનાહતનું આલેખન જેમ અટક્યા Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૨ અધ્યાત્મપત્રસાર વિનાના નાદને સૂચવે છે, તેમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા સમતાભાવને સૂચવે છે. મંત્રનું પ્રયોજન જેમ અનાહતનાદમાં જવાનું છે, તેમ આગમ શાસનું પ્રજન જીવને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા સમતાભાવમાં લઈ જવાનું છે. પરિપૂર્ણ સમતા એ જ મેક્ષનું અનંતર કારણ છે. યંત્રમાં તે બંનેને સૂચવવા માટે જ જાણે ન હોય તેમ કેવળ વર્તુલાકારે નહિ પણ ઉત્તરોત્તર વૃદ્ધિસૂચક (Spinal) આકારે તેનું આલેખન કરવામાં આવ્યું છે. અક્ષરકૃતને સૂચવવા જેમ “a” થી “શું” પર્વતના વર્ગો છે, તેમ અક્ષરકૃતને સૂચવવા વર્તુળ, ત્રિકેણુ, ચેરસાદિ આકૃતિઓ છે. શ્રુતજ્ઞાનના ૧૪ ભેદમાં અનક્ષરકૃતને પણ શ્રત કહેલું છે અને તેના ધ્યાનને પણ સ્વાધ્યાયમાં અતર્ગત ગણુને કર્મનિર્જરાનું સાધન કહ્યું છે. સ્વાધ્યાય એ અત્યંતરતપને એક પ્રકાર છે અને તપ એ નિર્જરાતત્ત્વનું અંગ છે. એ રીતે સાડાત્રણને આંક ઉત્તરોત્તર ભાવવૃદ્ધિને સૂચક છે એમ કહી શકાય કેમકે સાડાત્રણના આંક પછી તેથી કઈમેટે આંક અંકગણિત વડે બતાવી શકાતું નથી. વા થી વધારે લા અને ૧૫ થી વધારે રા અને રાા થી વધારે સા, ત્યાં સમાપ્તિ થાય છે. તે પછી જે કાંઈ આંક આવશે તે પૂર્વ પૂર્વના સરવાળારૂપે હશે પણ સ્વતંત્રતારૂપે નહિ હોય. ગણિતમાં વૃદ્ધિને બતાવનાર છેલા આંકની સમાપ્તિ “” વડે છે. અ. (૩૩) મુંબઈ તા. ૧૪–૧-૭૫ એક વખત મેં સાગરજી મહારાજને પૂછયું હતું કે- લેગસ”– સૂત્ર વેદાંતીઓના ક્યા સૂત્ર સામે છે? તે તેમણે કહ્યું હતું કે “લેગસ્સ’–સૂત્ર હિરણ્યગર્ભની ચા સામે છે. આ ચા મેં શોધી કાઢી છે. તે લેગસ્સ” વિષેની વિચારણામાં દાખલ કરવા ઈચ્છા હતી, પરંતુ હવે જે કર્યું છે તે પૂરતું છે. અ. (૩૪) મુંબઈ તા. ર૭–૧–૭૫ તત્વાર્થની કારિકા વિષેનું આપનું સૂચન ઘણું જ ઉપયેગી નીવડશે. ઉપમિતિભવપ્રપંચકથા” જોઈ જઈશ. Page #76 -------------------------------------------------------------------------- ________________ લેગસ–સૂત્ર શ્રીતત્વાર્થસૂત્રની કારિકામાં એક શ્લેક નીચે મુજબ છે – 'अभ्यर्चनादहतां मनःप्रसादस्ततः समाधिश्च । तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ॥ ८॥' ભાવાર્થ-અરિહંત ભગવતીની પૂજાથી મનની પ્રસન્નતા પછી સમાધિ અને તેમાંથી નિઃશ્રેયસ (મેલ) પ્રાપ્તિ થાય છે. તેથી તેમનું પૂજન કરવું વાજબી છે. તવાથકાર પિત પ્રવચનના સંગ્રહકાર તરીકે પ્રસિદ્ધ છે. “નામતવની vણવંતુ, હિતુ અને રિંતુ એ ત્રણ પ્રણિધાન ગાથાઓને જ સંગ્રહ ઉપરની એક ગાથામાં તેમણે ખૂબીપૂર્વક કરી લીધું હોય એમ લાગે છે, તે કારિકા તથા તેના ઉપરની ટીકા અનુકૂળતાએ એક વાર જોઈ લેશે. Grace અને Gratitude ઉપર જે વિચારે જણાવ્યા તે બરાબર છે. ભગવાનને Historical Truth તરીકે સમજીને જે ઉપાસના થાય, તેના કરતાં spiritual Truth Divine Being તરીકે ઉપાસના થાય તે જ વાસ્તવિક સંબંધ બંધાય અને પ્રતિદિન શ્રદ્ધા-ભક્તિમાં ઉમેરે થાય. શ્રી અરવિંદે એક સ્થળે કહ્યું છે કે:-“Turn towards the Divine and all difficulties will disappear." ગુરુત્વાકર્ષણને નિયમ અને ઈશાનુગ્રહને સિદ્ધાન્ત (Law of Gravity & Law of grace): આત્મા જ્યારે ભૈતિકતા તરફ ઢળે છે, ત્યારે ગુરુત્વાકર્ષણને નિયમ તેને નીચે ખેચે છે. ભૌતિકતા એટલે જે ગુણ અને તમોગુણનું પ્રાબલ્ય. રજોગુણ વિષયવૃત્તિવડે ચંચળતાને ઉત્પન્ન કરે છે અને તમે ગુણ કષાયવૃત્તિવડે જડતા લાવે છે. વિષયે પ્રત્યે વૈરાગ્ય અને જે પ્રત્યે મૈત્રીને અભ્યાસ જ્યારે વધે છે ત્યારે રજોગુણ તોગુણનું જોર મંદ પડે છે અને સવગુણની પ્રધાનતા થાય છે, સત્ત્વગુણ પ્રધાન બને છે. સત્ત્વગુણ એટલે સમત્વપ્રધાનવૃત્તિ, માત્ર પોતાના અસ્તિત્વનું ભાન. તે વૃત્તિ જ્યારે ઊર્ધ્વમુખી બને છે ત્યારે જીવ ગુરુત્વાકર્ષણથી બહાર નીકળી ઈશાનુગ્રહના ક્ષેત્રમાં આવે છે. ત્યાં પરમાત્માને પ્રસાદ-કૃપા સતત સક્રિયપણે પિતાનું કાર્ય કરી રહેલ હોય છે અને તે સવગુણ જીવને પ્રભુ તરફ, ઊર્ધ્વતરફ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અધ્યાત્મપત્રસાર ખેંચી જાય છે. પ્રભુપ્રસાદના ક્ષેત્રમાં આવવા માટે ઈર્ષ્યાપથિકીવડે અપરાધાના તમેગુણને હડાવવામાં આવે છે અને ‘ લાગસ ’~ સૂત્ર વડે પ્રાપ્ત થતી સ્થિરતાના પ્રભાવે પ્રભુની અભિમુખતા સધાય છે અને ત્યાં પ્રભુપ્રસાદની પ્રાપ્તિ થાય છે. ‘લાગસ ’– સૂત્રમાં ‘પક્ષીયંતુ' શબ્દવડે તેના ઉલ્લેખ કરાયા છે; પછી ‘ હિંદુ’ અને ‘વિસઁતુ' શબ્દોવડે ઊધ્વગતિ ઉત્તરાત્તર થતી અનુભવાય છે. * * એધિ અને સમાધિ નવકાર એધિરૂપ છે અને સામયિક સમાધિરૂપ છે. એધિનું સ્વરૂપ દુષ્કૃતગાં, સુકૃતાનુમાનના અને ચતુઃશરણુગમનરૂપ છે. સમાધિનું સ્વરૂપ દુષ્કૃતવર્જન, સુકૃતસેવન અને સ્વરૂપરમણતારૂપ છે. એધિનું ફળ સમાધિ અને સમાધિનું મૂળ આધિ છે. તેથી ‘ લેગસ્સ’આદિ સૂત્રામાં ભાવારોગ્ય માટે ધિ અને સમાધિની પ્રાના કરાયેલી છે. શ્રી જિનેશ્વરદેવનાં કીન, વંદન અને પૂજાદિ વડે ધિ અને સમાધિની પ્રાપ્તિ સુલભ અને છે. * સમો-Gratitude, પ્રતિ તાળું–Grace. ' ' જ ખ્રિસ્તીઓ માને છે કે પ્રભુકૃપાનો ધોધ વહી રહ્યો છે. તેને અનુકૂળ થઈ એ તે તેનું એક વહેણ આપણા પ્રત્યે પણ વહે. એ રીતે વિચારીએ તા અનંત અરિહંતાની કૃપાના ધોધ તો કૃપાસાગર થાય, તે કૃષાસાગરનું એક માજુ આપણા પ્રત્યે વહે તે માટે તેને અનુકૂળ થવું જોઈ એ, તે ‘નમા પઢ વડે થવાય છે. નમો ’એટલે ‘ The Divine’– ‘પ્રભુ’ પ્રતિ વળવું. · સિદ્ધપદ ’ કે ‘ સાધુપદ ’– એ અરિહંતની જ પૂર્વોત્તર અવસ્થા છે એટલે કૃપાસાગર અરિહંતાનેા જ ગણાય. ચૈતન્યરૂપી મહાસાગરનું કેન્દ્ર ‘અરિહંત’પદ્મ છે. જીવમાત્રમાં ચૈતન્યના જે અંશે ઉઘાડા છે, તેની સાથે સંબંધમાં આવવા માટે ‘નમો સહિતાન' પદના પ્રયાગ છે. શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિપૂર્વક ‘નમો’ પદ વડે તે કેન્દ્રના માનસિક યાને આધ્યાત્મિક સંબંધ થતાંની સાથે જ સકલપાપકર્મના વિધ્વંસ થાય છે અને સકલમ ગલાનું માંગલ્ય ખેંચાઈ આવે છે. નમસ્કારની ચૂલિકામાં થયેલા કથનનું સત્ય અનુભવમાં આવે છે. રેડિયાના અનેક તરંગા આપણી . Page #78 -------------------------------------------------------------------------- ________________ લેગર્સ – સૂત્ર આજુબાજુ છે, પરંતુ ટ્યૂન કરતાં આવડે તે જોઈતું સ્ટેશન મળે છે, તે પ્રમાણે આમાં પણ સમજવું. ઉપદેશપદની ગાથામાં જે “૩ાા” કલા સહિત ભગવાનનું ધ્યાન કરવાનું કહ્યું છે, તે ઘણું માર્મિક છે. જિનમંદિરમાં મૂળનાયક ભગવંત મોટે ભાગે પરિકરસહિત હોય છે, તે પણ “ફા” કલાના દર્શનાથે છે. સાકાર–પરમાત્માની ભક્તિ વડે જ નિરાકાર-પરમાત્માની સાથે સાધક પિતાને સંબંધ સ્થાપી શકે છે–એ એક સનાતન નિયમ છે; એટલે શ્રીજિનશાસનમાં અને અન્યત્ર પણ નિર્ગુણ-પથને છેડીને સર્વત્ર આકાર વડે જ નિરાકારની ઉપાસના કરેલી છે, એટલું જ નહિ પણ વિશ્વ ઉપર પરમાત્માને ઉપકાર દેહધારી અવસ્થામાં જ થયેલે છે અને થાય છે, તેથી પાયાને ગુણ જે કૃતજ્ઞતા તેનું પાલન પણ ” કલાવાળી સાકાર ઉપાસના વડે જ થઈ શકે છે. તે કારણે પ્રભુનાં રસ્તવન, સ્તુતિ, સ્તોત્રોમાં પ્રભુનાં નામ-શેત્રને મહિમા મુખ્યપણે વર્ણવેલ હોય છે, તેથી જનસાધારણમાં પ્રભુ પ્રત્યેની પ્રીતિ, ભક્તિ આદિ વિકાસ પામે છે. અમૂર્ત-જ્ઞાન જેમ અક્ષરોની મૂર્ત–આકૃતિ વડે ગ્રહણ કરી શકાય છે, તેમ પ્રભુના અનંતજ્ઞાનાદિ ગુણે પણ પ્રભુનાં મૂર્તદેહની આકૃતિ અને વીતરાગ અવસ્થા પ્રાપ્ત થયા પછીની અઘાતિક પ્રવૃતિઓના ઉદયવાળી અવસ્થા વડે જ પ્રભુનું સ્મરણ”, “ચિન્તન અને ધ્યાન', થઈ શકે છે. “લોગસ્સસૂત્રમાં અનુક્રમે “કીર્તન”, “વંદન” અને “પૂજન દ્વારા “ચિત્તપ્રસાદ’, “સમાધિ” અને “સિદ્ધિને લાભ વર્ણવ્યે તે દુકૃતગહ, “સુકૃતાનમેદન અને “શરણગમનારૂપ ઈરત્નત્રયીની શુદ્ધિ-વૃદ્ધિ માટે સુસંગત છે. જેમ દેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ, નિંદન”, અને ગર્વ છે-તેમ ગુણોની વૃદ્ધિ માટે પ્રતિકમણના સ્થાને કીર્તન, નિંદન'ના સ્થાને “વંદન” અને ગહણના સ્થાને પૂજનીન ઉલેખ યથાર્થ છે. ભાવથી “શરણગમન” માટે લેગસની અંતિમ ગાથાને ઉલ્લેખ કરી શકાય. કારની આકૃતિમાં પંચપરમેષ્ઠિનું જેમ સ્થાપન છે, તેમ પાંચ વર્ણો વડે ર૪ તીર્થકરેનું પણ સ્થાપન કરવામાં આવે છે. લેગસ્સની ૨-૩-૪ ગાથામાં “3” વલ વડે જિનનામનું ધ્યાન છે, તે વલયને આકૃતિમાં આલેખવામાં આવે ત્યારે તે આકૃતિ “રા' આંટાવાળે એંકાર જ બની જાય છે. એ રીતે ઉપદેશ પદની સાડાત્રણ કલાવાળી ગાથાને સંબંધ એજી શકાય. Page #79 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર (૩૫) તા. – દરેક યંત્રોના વલયને કાર અને કારથી વીંટવામાં આવે છે, તેમાં સાડાત્રણ વલયે હેાય છે. વળી કારની આકૃતિ પણ ત્રણ વલ અને અડધે વલય મળીને જ આલેખાય છે. વેદાંતીઓની આકૃતિ અને જૈન–આકૃતિમાં દેખીતે થેડે ફેરફાર છે પરંતુ બન્નેમાં “ક” અને “I” વલયની એ આકૃતિ તો હોય જ છે. “લોગસ્સની બીજી, ત્રીજી અને ચેથી ગાથામાં સાત સાત નામના અંતે “જિ” અને “=' શબ્દ મૂકીને સાડાત્રણ વલ બને છે, તેની પાછળ કારને સંકેત પણ કહી શકાય. ધ્યાન માટે પરમેષ્ઠી યા પરમેશ્વર વાચક છે કારની પ્રસિદ્ધિ સર્વમાન્ય “તર્થ યાત્રા પ્રવાસે ૨ / ૨૭ ” “તારતાર્થમાઉનમ ૨ા ૨૮ ” એ પતંજલિનાં સૂત્રો છે એટલે એંકારની આકૃતિવડે ચોવીસ તીથકોનું ધ્યાન પણ “લેગસ્સની ૨-૩-૪ ગાથાઓને આધારે થઈ શકે છે તથા તે કારમાં પાંચ પરમેષ્ઠિના પાંચ વર્ણો છે, તેના આધારે પીતવણમાં ૧૬ તથા ત, રક્ત, શ્યામ અને નીલવર્ણ વડે ૨-૨-૨-૨ મળી ર૪ જિનેશ્વરોનું ધ્યાન પણ થઈ શકે છે. ‘ગાહ-વત્રિામ, સમાવિમુત્તમં હિંદુ-એ ગાથામાંથી જુદા જુદા ત્રણ અર્થો નીકળી શકે. પહેલો અર્થ–૧. ભાવાગ્ય, ૨. બોધિલાભ અને ૩. ઉત્કૃષ્ટભાવસમાધિ. બીજો અર્થ ભાવ-આરેગ્યરૂપી મેક્ષ માટે બેધિને લાભ અને તે માટે શ્રેષ્ઠ—સમાધિ અને ત્રીજો અથ આરોગ્ય માટે ઉત્તમ-બધિ અને ઉત્તમ-બધિ માટે સમાધિ. પહેલા અર્થમાં ત્રણ વસ્તુની માગણી, બીજા અર્થમાં બેધિ–સમાધિ બે વસ્તુની માગણી અને ત્રીજા અર્થમાં માત્ર એક જ ઉત્કૃષ્ટ-બધિની માગણી છે. સિલ્વરા જે જીવંg' પ્રથમ-અપૂર્વકરણ (૪થું ગુણસ્થાન), ઉગા વદ-૪મં, રમણિવકુમહંતુ દ્વિતીય–અપૂર્વકરણ (લ્યું ગુણસ્થાન) અને “સિદા સિદ્ધિ મમ રિવંતુ” ઘાતિકર્મક્ષય (૧૨ મું Page #80 -------------------------------------------------------------------------- ________________ લેગસ્ટ’–સૂત્ર ૩૭ ગુણસ્થાન) એમ અર્થઘટન કરી શકાય, પણ એ એક જ અર્થ છે-એમ ન કહી શકાય. “aa gaણ મતો મળ્યો” એકેક સૂત્ર અનતઅર્થ-ગર્ભિત છે, એમ માનીને જેટલા અથ સંગત થતા હોય તે બધા અર્થોને માન્ય રાખી શકાય. “લોગસ્સની ૨-૩-૪ ગાથામાં ૨૪ ભગવાનનાં નામને “ન્યાસ” તમને જે રીતે સ્કર્યો છે, તે બરાબર લાગે છે. તે ઉપરાંત પ્રથમગાથામાં કીર્તન', પછીની ત્રણ ગાથામાં “વંદન, પાંચમી ગાથામાં “મહન” માહાભ્ય કીર્તન, “સભૂતગુણકીર્તન” “ભાવ પૂજન- સાલંબનગર, છઠ્ઠી ગાથામાં ત્રણેનો ઉપસંહાર, છેલ્લી ગાથામાં અભેદભાવન”, “નિરાલંબન વગેરે અર્થોનું ઉદ્દઘાટન જે રીતે થયું છે-તે બધું સંગત જણાય છે. પાંચ પ્રકારના ગે, “કીર્તન-વંદન-મહનવડે અનુક્રમે “સમ્યગદશનશાન– ચારિત્રની શુદ્ધિ, પ્રણિધાનત્રિક ૫-૬-૭ ગાથાઓમાં અનુક્રમે પ્રથમ– અપૂર્વકરણ, દ્વિતીય-અપૂર્વકરણ અને ક્ષપકશ્રેણિના અંતે ઘાતિકર્મોના ક્ષયથી ઉન્ન થયેલ વીતરાગતા, સર્વજ્ઞતા અને અંતિમ-સિદ્ધિ પર્યતની અવસ્થાઓ વર્ણવાયેલી છે-એ રીતે અર્થઘટના ઘટી જાય છે. વળી “તસ્સ ઉત્તરીકરણ વડે કાસર્ગ-પ્રાયશ્ચિતના ત્રણ હેતુઓને સંબંધ લેગસ્સની છેલ્લી ત્રણ ગાથાઓ સાથે મળી જાય છે. “માજ-વત્તિ-સ્ટામીને અર્થ તમે “નિર્મળ બેલિાભ” કરે છે તે અર્થથી બરાબર છે. ટીકાકાના કથન “ ”= ભાવાગ્ય અને તે માટે બેધિલાભ એમ પણ ઘટાવી શકાય અને છેલ્લે ઉત્તમ’ શબ્દ છે, તે લઈને “ઉત્તમ ધિલાભ” અને તે માટે “મા ” “ભાવસમાધિ – એમ પણ અચિત્ય-લાભ સંપાદન કરી શકાય છે. રૂઢિમાત્રથી થાય છે, તેમાં ચિંતન ઉમેરવામાં આવે અને આ વિષયના અનુભવી સાધકેએ પ્રામાણિકપણે જે જે વિચારે બતાવ્યા હોય તે બધાને અભ્યાસ કરી કોના ક્યા વિચારેને આપણું પ્રક્રિયામાં કઈ રીતે સમન્વય થઈ શકે તે તટસ્થ દૃષ્ટિથી જોવું જોઈએ અને વિચારવું જોઈએ. તમે તે દષ્ટિથી જે કાંઈ પ્રયાસ કરી રહ્યા છે, તે અતિ ઉપગી છે. આપણુમાં કાંઈ નથી—એ વિચાર કરવાને બદલે “જે કાંઈ સત્ય, સારું ઉપગી અને હિતકર જેમાં પણ છે તે સર્વજ્ઞમૂલક છે – એ વિચાર કેન્દ્રમાં રાખીને પ્રયત્ન કરવામાં આવે તે રૂઢિમાત્રથી ચાલી રહેલી ક્રિયાઓમાં પ્રાણ પૂરી શકાય અને શ્રદ્ધાદિ સ્થિર કરી શકાય. રૂઢિથી પણ જે સન્ક્રિયાઓનું સંરક્ષણ થઈ રહ્યું છે, તે પણ તેના રથાને જરૂરનું છે. એ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અધ્યાત્મપત્રસાર રૂઢિન હેત તે વિચાર કેના પર થાત? રૂઢિ સંપ્રદાયગત– ગુરુપરંપરાદ્વારા પ્રાપ્ત થયેલ અમૂલ્ય વસ્તુઓ છે એ અર્થમાં રૂઢિ પણ ઉપકારક છે. અ. (૩૬) મુંબઈ તા. ૨૪-૨૭૫, “સાડાત્રણ કલાવાળા અરિહંત ભગવંતને સાડાત્રણ લેકના સ્મરણ વડે દેહસ્થ ચક્રસ્થાનમાં સાધક સાડાત્રણ વલયમાં વાસ કરે, તો વાચક (શબ્દ), વાચ્ય (અથ) અને પ્રત્યય(જ્ઞાન)ને બોધ સહજ થશે.” આ પ્રમાણે “ઘર્ષ મા ઉમિથુરા'ના અર્થમાં મેં ફેરફાર કર્યો છે; તેથી તેને લગતા બીજા પણ ફેરફાર કરવા પડ્યા છે. ૩ણુ અથવા સાડાત્રણને આંક ગૂઢ રહસ્યવાળે છે. અમેરીકાના Life મેગેઝીનમાં ૯૨ મૂળપદાર્થોને તેના Atomic weight પ્રમાણે વિજ્ઞાનશાસ્ત્રીઓએ એક ચિત્રમાં બેસાડવાને પ્રયાસ કર્યો ત્યારે જે ચિત્ર ઉપસ્થિત થયું તે સાડાત્રણ વલયનું હતું તેમાં બે ખાનાં ખાલી રહ્યાં એટલે તે લેકેએ ૯૪ અને ૯૪ મા મૂળતત્વને શોધવાનો પ્રયાસ કર્યો અને ધાર્યા પ્રમાણે તે પદાર્થો મળી પણ ગયા. તે પૃષ્ઠ મેં સાચવી રાખેલું પણ હાલ મલતું નથી. હવે તે અમેરીકા કાગળ લખે છે અને તે એક મંગાવવા પ્રયાસ કર્યો છે. (૩૭) લુણાવા. તા. ૩–૪–૭૫, શ્રી લેગસ્સ– સૂત્રને ગૂઢાર્થ લેખમાં છઠ્ઠી ગાથામાં “ -વદિ-સ્ટામ’=નિર્મળધિલાભ (ઋતંભરા– પ્રજ્ઞા) અને “માફિવરકુત્તમં રિંતુ'= સર્વોત્કૃષ્ટ ભાવસમાધિએ બે અથ મુખ્યત્વે કર્યા છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ–સૂત્ર ૩૯ પછી “૩ -વોદિ જર્મને સહતંભરા-પ્રજ્ઞા, “માહિવ'ને “ભાવસમાધિ” અથવા “પ્રજ્ઞાલેક અને “સત્તમં” ને “ઉત્તમ સમાધિ”– “સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ –પ્રશાન્તવાહિતા – એમ કહી ત્રણ અથ ઘટાવ્યા છે. પૂર્વે આ જ ગાથાના અર્થમાં બે જ અથ લીધા છે–એક નિર્મળધિ એટલે તંભરા-પ્રજ્ઞા અને સર્વોત્કૃષ્ટભાવસમાધિ એટલે પ્રજ્ઞાલેક અથવા પ્રશાન્તવાહિતા, તે બન્ને સ્થળે એક સરખો અર્થ આવે તેમ થવું જોઈએ. અહીં દ્રવ્ય-સિદ્ધોનું આલંબન લઈને સાધકને (૧) નિર્મળબોધિલાભ-અતંભરા પ્રજ્ઞા (“બીજું અપૂર્વકરણ”), (૨) વરસમાધિભાવસમાધિ-પ્રજ્ઞાલેક અને (૩) ઉત્તમસમાધિ-સર્વોત્કૃષ્ટભાવસમાધિપ્રશાન્તવાહિતાને લાભ થાય છે.” આના ટિપ્પણમાં ત્રણ અને પાર્વજ લગની પરિભાષામાં સમજાવવા પ્રયાસ કર્યો છે અને ઘટી પણ જાય છે. માત્ર જોવાનું એ રહે છે કે ટીકાકારોએ નિર્મળબોધિલાભ અને સર્વોત્કૃષ્ટભાવસમાધિ-એ બે જ અર્થ કર્યા છે. પરંતુ “મરિવર” અને “ઉત્તમં”ને જુદાં પાડ્યાં નથી. ત્રણ અર્થોનું પ્રમાણ કોઈ જગ્યાએ મળી આવતું હોય તે મેળવી લેવું જોઈએ અને ન જ મળે તે બાતભરા પ્રજ્ઞા પાંચમી ગાથાના અધ્યાત્મપ્રસાદની સાથે લઈ લેવાય અને પ્રસાલક તથા પ્રશાન્તવાહિતા છઠ્ઠી ગાથાના “arદા-વત્તિ-સ્ત્રમં” અને “સમાવિરHzi’– બે પદથી લઈ શકાય, વિચારી જેશે. (૩૮) તા. -- લગની દષ્ટિએ લેગસસ – સૂત્રને અર્થ” લખી મોકલવાની તમારી ભાવના જાણી આનંદ થયે છે. સ્વાધ્યની અનુકૂળતાએ પ્રથમ તે કાર્ય કરશે. વર્ષોથી તેના ઉપર તમારું ચિન્તન છે, તેથી ગૂઢ–અર્થો સ્કુરી આવે છે. પાંચમી ગાથામાં “gવં” શબ્દ અને છઠ્ઠી ગાથામાં “જિરિર-વંવિા-મંદિ' શબ્દ ઉપરથી જે અર્થ તમને ફુરી આવ્યા છે, તે યોગ્ય અને સંગત છે. પહેલી ગાથામાં “વિરા” શબ્દ છે. બીજી, ત્રીજી અને ચેથી ગાથામાં “વ, “વૈવામિ' શબ્દો છે અને પાંચમી Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ગાથામાં વિશેષ ગુણગાન છે. ‘વસીયંતુ ’– ‘અધ્યાત્મપ્રસાદ' અર્થમાં, ‘નહિ-હામં’- ‘ઋતંભરાપ્રજ્ઞા યા પ્રજ્ઞાલેાક’ અર્થમાં ‘સમવિમુત્તમ' સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ-સમાધિ-પ્રશાન્તવાહિતા' અર્થાંમાં ઘટી શકે છે એટલે તમને જે વિચારો સ્ફુર્યાં છે, તેને શબ્દાકાર અપાઈ જાય તો લાભ થશે. લોગસ્સ'માં કીર્તન ’વડે ‘આરેગ્ય’, ‘ વંદન વડે એધિ અને ‘ભાવપૂજન’ ’ વડે ‘સમાધિ’-એ અ પણ ઘટાવી શકાય. ? ' ‘લોગસ્સ-કલ્પ’માં પ્રથમ-ગાથા પૂર્વદિશા સન્મુખ કાયોત્સર્ગમુદ્રાએ ૧૪ દિવસ સુધી તેનાં ખીજ-મંત્રો સહિત ૧૦૮ વાર ગણવાનું વિધાન છે, તે મુજબ ગણવાથી અને તેના ઉપસંહારરૂપ છઠ્ઠી ગાથા બેસીને ૧૦૮ વાર ગણવાથી—એક પ્રકારની શાન્તિ અનુભવાય છે. અધ્યાત્મપત્રસાર ju Page #84 -------------------------------------------------------------------------- ________________ ભ [ 3 ] ‘ઉવસગ્ગહરં’–સ્તાત્ર (32) ‘ ઉવસગ્ગહુર”ની ફાઈલમાં પ્રિયંકરનૃપની કથા સારી લખાણી છે. તેવી જ પ્રભુના દશ ભવની ટૂંકમાં હકીકત તૈયાર થાય તે ઉપયાગી બનશે. ભ. પાપ્રભુનું આદેય–નામક ખીજા તીર્થંકરો કરતાં અધિક હતું’– એમ લખવાને બદલે પાર્શ્વનાથ ભગવાનના નામમાં ઉપસર્ગ હરવાની શક્તિ વધારે છે, તેમાં હેતુ તેમનું જીવનચરિત્ર છે’– એમ લખવું વાજખી છે. પ્રત્યેક ભવમાં ચારિત્ર અંગીકાર કર્યાં બાદ પ્રભુને પ્રાણાંત ઉપસર્ગે આવ્યા છે અને તેને સમતાભાવથી જીત્યા છે અને ઉત્તરોત્તર અધિક સંપત્તિ પામ્યા છે; તેથી તેમનું સ્મરણુ કરનારને પણ ઉપસગેĒ ઉપર વિજય પ્રાપ્ત થાય છે વગેરે લખવું ચેાગ્ય છે. 5 (૪૦) લુણાવા. શ્રાવણ સુદ ૨ તા. ૭-૮-૬૭. ૮ ઉવસગ્ગહર’ની ફાઈલના પૃ. ૯૬ પર · વીતરાગ કાંઈ કરે નહીં’– એ ચર્ચા કરેલી છે, તેથી લોગસ્સ’– સૂત્ર સ્વાધ્યાયના હવાલે આપ્યા છે, તે ખરાખર છે. બિલકુલ ચર્ચા ન કરી હોત તે! હવાલો આપવા અપ્રસ્તુત હતા. થોડી પણ ચર્ચા કર્યા બાદ એમને એમ ડી દેવાથી લુણાવા. શ્રા. સુ. ૧૩ તા. ૮-૮-૬૭. Page #85 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર વિતરાગની સ્તુતિ કે પ્રાર્થના નિરર્થક છે-એવો ભાસ ઉત્પન્ન થવાની સંભાવના ગણાય. વધુ રન નો, अउव्वचिन्तामणि महाभागो। थोऊण तित्थयरे, पाविज्जइ बोहिलाभो ति॥' અથ:- આ વસ્તુને સ્વભાવ છે, તીર્થંકર પરમાતમાં મહાભાગ્યવંત અપૂર્વ ચિંતામણિ છે, તેથી તીર્થકરોની સ્તુતિ કરીને બે ધિલાભ પ્રાપ્ત કરી શકાય છે. એ નિયુક્તિકારનું વચન છે અર્થાત વીતરાગને સ્વભાવ જ સ્તુતિ કરનારને બેધિલાભ આપે છે. સ્તુતિ કરનાર બેધિ આદિનો લાભ પામે છે, તેમાં ચિન્તામણિ આદિની જેમ વસ્તુસ્વભાવ કાર્ય કરે છે. એ વાત આગળ કરવામાં નથી આવતી તે ભક્તિ વીતરાગની જાગતી નથી અને વીતરાગના સ્થાને શાસનદેવતાની જ ભક્તિ કરવાને ભાવ જાગે છે કેમ કે શાસનદેવતા સરાગી હોય છે તેથી ભક્તના મનવાંછિત પૂર્ણ કરે, પણ પરમાત્મા વીતરાગ હોવાથી કાંઈ કરે નહિ–આ એક ભાવ સામાન્ય જનતાના હૃદયમાં પુષ્ટ થાય છે, તે અનિષ્ટ છે. શાસનદેવતામાં જે કાંઈ સામર્થ્ય ભક્તોને મનવાંછિત પૂર્ણ કરવાનું છે તેમાં પણ મુખ્ય કારણ શાસનદેવતાના હૃદયમાં રહેલી વિતરાગ-પરમાત્માની ભક્તિ જ હોય છે. ભગવાનના ભક્ત હોવાના કારણે શાસનદેવતાનું આરાધન વિહિત છે, સરાગી હેવાના કારણે નહીં. પૂજ્યતા તે સાક્ષાત્ યા પરંપરાએ જૈનશાસનમાં વીતરાગતાની જ મનાયેલી છે એ વિચાર સ્પષ્ટ રહેવું જોઈએ. “ઉવસગ્ગહરં – તેત્રમાં ઉપસર્ગ હરનારતરીકેની સ્તુતિ પાયાની છે અને પાર્શ્વનાથ ભગવાનની નથી એમ કહેવું–તે પણ બરાબર નથી. ટીકાકાએ પાશ્વયક્ષ, ધરણેન્દ્ર, પદ્માવતી પાર્શ્વનાથ ભગવાનના સેવક હેવાના કારણે જેઓ પાશ્વનાથ ભગવાનની સ્તુતિ કરે છે, તેઓનાં કષ્ટ-નિવારણ કરે છે એમ સ્પષ્ટ કહેલું જ છે તથા પાર્શ્વનાથ ભગવાનનું સાંનિધ્યપણું ઉપસર્ગ હરનારું છે એમ કહ્યું જ છે. આ સાથે “સુકૃતસાગર” ગ્રંથના ત્રણ ગ્લૅક મોકલ્યા છે, તેમાં પાર્શ્વનાથ ભગવાનનાં નામ આદિ અનિષ્ટહર, ઈષ્ટકર વર્ણવ્યાં છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ * ઉવસગ્ગહુર”– સ્તોત્ર https ‘સુકૃતસાગર ’ ગ્રન્થના ત્રણ લાકઃ 'श्रीस्तम्भनेश तहामुत्रमोक्षनिबन्धम् । शरणं समुपैमीति ध्यात्वा मन्दमुवाच च ॥ ' ( સુકૃતસાગર : પ્રથમતરંગ, શ્લાક : ૬૯ ) અ –આ લાકમાં અને પરલોકમાં મોક્ષના કારણભૂત શ્રીસ્થંભન પાર્શ્વનાથ પ્રભુને શરણે જાઉં છું. એ પ્રમાણે ધ્યાન કરીને ધીમે મેલ્યા. 'नामचिम्बोपलस्नात्रजलपूजासुमाद्यपि । त्वामासाद्येष्टदं तत्किं पार्श्व ! त्वन्महिमां स्तुवे ॥ ' (સુકૃતસાગર : પ્રથમતર’ગ, શ્લોક : ૭૦ ). અર્થ :-નામ, પ્રતિમા-પાષાણુ, સ્નાત્ર-જલ, પૂજા-પુષ્પ આદિ પણ આપને પામીને ઇષ્ટને આપનારાં બને છે. તા હે પાર્શ્વનાથ ભગવાન ! આપના મહિમાની હું શું સ્તુતિ કરું? 'श्रीपार्श्वप्रतिमापूजाधूपोत्क्षेपादिपूर्वकम् । तमेकाग्रमनाः पूतवपुर्वस्त्राऽनिशं जप || ' ૪૩ (સુકૃતસાગર : પંચમતરંગ; શ્લોક : ૮૦ ). અર્થ :-શ્રીપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પૂજા પક્ષેપ આદિ કરવાર્વક; એકાગ્ર મનવાળા, પવિત્ર શરીર અને વસ્ત્રવાળા થઈને હંમેશાં તે( પાર્શ્વનાથ ભગવાન )નો જપ કરો. ઉપરના લેાકની સાથે ખીજા શ્લેાકમાં પંચપરમેષ્ઠિ– નમસ્કારમંત્રને અપૂર્વ મહિમા વર્ણવ્યો છેઃ ( इहामुत्र मोक्षनिबन्धम् । ' અથઃ–આ લોક અને પરલોકમાં મેક્ષનું કારણ છે. આ લોક અને પરલેાકમાં બંધનથી છેાડાવનારા તરીકે વર્ણન છે. બીજે પણ પાર્શ્વનાથ ભગવાનના માહાત્મ્ય-વર્ણનમાં કષ્ટમાચક તરીકે વર્ણના આવવાનાં જ. પાર્શ્વનાથ ભગવંતના ચરિત્રામાં પણ તે વર્ણના મળશે, પમેળે રહ્યા જોહિણ’ } पासेण अरहा पुरिसादाणीए । સમને મળવું. મહાવીરે’ Page #87 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર અર્થ:-“કૌશલિક અરિહંત ઋષભદેવ.” પુરુષાદાનીય અરિહંત પાર્શ્વનાથ શ્રમણ ભગવાન મહાવીર ઇત્યાદિ ભિન્ન ભિન્ન વિશેષણથી ભગવાન તીર્થંકરદેવનું વર્ણન કરવામાં આવે છે, તેમાં કારણ તે તે ગુણોની મુખ્યતા કરીને વર્ણન થયેલું સમજાય છે. તેથી બીજાઓમાં તે તે ગુણોને વ્યવછેદ કરવામાં આવ્યું છે, એમ ન કહી શકાય. આદેય નામકમતા અને આદેયવાક્યતા બીજા પુરુષની અપેક્ષાએ અધિક પણ બીજા તીર્થકર ભગવતેની અપેક્ષાએ નહીં- એમ સમજાય છે. તપ કરવામાં, બ્રહ્મચર્ય પાળવામાં આલંબન જોઈએ પણ શાંતિ માટે કે વિદન વિદારણ માટે આલંબન નથી જોઈતું–એમ કેમ કહી શકાય? વિનર્વસ માટે ગ્રન્થની આદિમાં મંગળ કરવામાં આવે છે અને તે માટે પરમાત્મ-સ્મરણ વિહિત છે એ વાત સર્વમાન્ય છે. પાર્શ્વનાથ ભગવાનને ઉપસર્ગજિત કહેવાય પણ ઉપસર્ગહર નહીં–એ વાત પણ યુક્તિસંગત જણાતી નથી. રાગાદિ દોષને જીતનારા જ, રાગાદિ દોષને જીતાવનારા છે, બીજા નહીં જ. ભગવાન ઉપસર્ગસહ છે માટે જ તેમનું સ્મરણ ઉપસર્ગ સમયે ચિત્તસમાધિ આપે છે અને એ ચિત્તસમાધિ ઉપસર્ગોને છતાવનાર પણ થાય છે. તેમાં પરંપરાએ ભગવાન જ કારણ છે. ભગવાન વર્ધમાનવામીને એક જ ભવમાં ઘણા ઉપસર્ગો આવ્યા છે, પરંતુ તેનું ફળ ઘાતિકને ક્ષય અને કેવળજ્ઞાન પણ તે જ ભવમાં મળેલું છે. પાર્શ્વનાથ સ્વામીને પૂર્વમાં આવેલા ઉપસર્ગો અંતિમભવ સુધી સહન કરવા પડ્યા છે અને પૂર્ણ ફળ ચરમભવમાં સાંપડયું છે. એ અપેક્ષા આગળ કરીને તેમને “વિનહરનું બિરુદ મળ્યું હોય. વિનવિનાશનું અનંતરકારણ તે ચિત્તસમાધિ છે. પરંતુ ચિત્તસમાધિમાં કારણ કષ્ટ વખતે પાર્શ્વનાથ ભગવંતનું સ્મરણ માનવામાં બાધ જણાતું નથી. શાંતિનાથ શાતા કરો અને પાર્શ્વનાથ વિદન હરે_એવી લેકેક્તિ આજ પર્યંત ચાલી આવી છે, તે પણ નિરાધાર તે ન જ હોવી જોઈએ. તેની પાછળ રહેલી અપેક્ષાને સૂક્ષમબુદ્ધિથી શેધવી જોઈએ. Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર’– સ્તત્ર ૪૫ ' · ચિન્તામણિસ્તાત્ર’(૧૧ ગાથાવાળા)માં મંત્રોદ્ધાર નીચે મુજબ છેઃ = श्री अर्ह नमिऊण पास विसहरवसह जिणफुलिंग શ્રી નમઃ । ‘મર્દ’ ના એ વર્ણ ગણવાથી કુલ ૨૭ અક્ષર થાય છે. ઉવસગ્ગહર’’માં ‘વિત્ત પ્રહિન મંત’ એ શબ્દો વડે ૧૮ અક્ષરના મંત્ર અભિપ્રેત હાય તો એ મંત્રનું વર્ણન અને મહિમા જે કાઈ સ્વેત્રમાં મળતાં હોય તેને આને સ્થાને, સ્થાન આપવામાં વિષયાંતર જેવું થતું નથી. ‘નમિળ ’ સ્તોત્ર ઉપર સ્વતંત્ર લખાણ તૈયાર કરવાનું હોય તો તેને આમાં લેવાની જરૂર ન ગણાય પણ ચિન્તામણિ-સ્તોત્રની માત્ર ૧૧ ગાયા છે અને તેમાં ૧૮ અક્ષરના મંત્રના અદ્દભુત પ્રભાવ સુંદરતર કાવ્યેામાં વર્ણવ્યા છે, જેને કંઠસ્થ કરીને ખેલવામાં સરળ હેાવાથી ઘણાંઓને કઠસ્થ કરવાનું મન થાય તેવાં છે, એટલે તેને આની સાથે લઈ લેવામાં આવે તે બીજી કાંઈ હરકત જણાતી નથી. મને જે સ્ફુર્યું તે જણાવ્યું છે. 'स्मरणमपि यदीयं विघ्नवल्लीकुठारः, धयति यदनुरागात् सन्निधानं निधानम् । तमिह निहतपापव्यापमापद्धिदायामतिनिपुणचरित्रं पार्श्वनाथं प्रणौमि ॥ ' અ:-જેમનું સ્મરણ પણ વિઘ્નરૂપી વેલડીઆને છેદવામાં કુઠાર ( કુહાડા) સમાન છે, જેમના પ્રત્યેના અનુરાગથી નવે નિધાન હાજરાહજૂર રહે છે; જેમણે પાપના સમૂહના નાશ કરી નાખ્યા છે અને આપત્તિઓને ભેદવામાં જેમનું નિપુણ ચરિત્ર છે, તે પાર્શ્વનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. ‘રશિયાનું નિધાનમ્ ।’ ‘ જેમના અનુરાગથી નિધાન સમીપપણાને પામે છે. ’ એટલા જ અ મૂળમાંથી નીકળે છે. સન્નિધાનના એ અ (૧) સાન્નિધ્ય અને (૨) સકલકલ્યાણ સિદ્ધ કરે તેવું.’ બીજો અથ લઇ એ તે એ નિધાનનું વિશેષણ થાય અને પહેલો અથ લઈએ તે નિધાન સમીપપણાના આશ્રય કરે છે—એમ થાય અને એ નિધાન એટલે દ્રષ્યથી નવ–નિધાન આદિ અને ભાવથી પાર્શ્વનાથ ભગવાન અથવા સૌથી નિકટ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૬ અધ્યાત્મપત્રસા રહેલા સ્વશુદ્ધ આત્મા, પાર્શ્વનાથ ભગવાનના સ્મરણથી સ્વશુદ્ધ આત્માનું સ્મરણ થાય છે. તેમના ગુણા ઉપરના અનુરાગથી પણ તેમનું સ્મરણ અને એ સ્મરણ દ્વારા શુદ્ધ આત્માનું સન્નિધાન અર્થાત્ શુદ્ધોપયોગમાં દ્રવ્ય પરિણમન થાય છે. ‘ઉવસગ્ગહરં’ની ટીકામાં ‘આત્મા પાશ્ચાત્મજો પાળ્યો મન્ત્રાત્મનઃ સૌ સામનો’-એવા એક શ્લોક છે. તેના અર્થ અહીં ઘટાવી શકાય. પ્રસ્તુત શ્લોક ઉપર હજુ પણ મનન કરવાથી વિશેષ અથ સ્ફુરી આવે. 品 ( ૪૧ ) ભ. પાર્શ્વયક્ષના નાથ તે પાર્શ્વનાથ” એવા અથ મળ્યો તે જાણ્યું. ‘ઉવસગ્ગહર”ની એક ટીકામાં એ શ્લાક છે, તેમાં પા આત્મા એવા અર્થ પણ કરેલા છે. શબ્દથી " आत्मा पात्मक पार्श्वो मंत्रात्मकः तौ तदात्मकौ । તે શ્લોક જોશે.. પાર્શ્વયક્ષના– સ્વામી’ એ અથ તા પ્રસિદ્ધ છે જ, પણ ‘પાર્શ્વ’એટલે ‘આત્મા’– તેના સ્વામી અથવા પા’ એટલે ‘શુદ્ધ આત્મા’ અને તે જ ચોગક્ષેમકારક હેાવાથી નાથ’ એવા અટીકાકારોએ કર્યાં છે તે તમારા લક્ષ્યમાં હશે જ. ઉવસગ્ગહર'માં પાર્શ્વયક્ષના મહિમા મતાવવા પ્રયત્ન કરવા તેના બદલે ત્રેવીસમા તી કર પરમાત્માને અને ઉપલક્ષણથી વીતરાગ એવા શુદ્ધ આત્મસ્વરૂપના મહિમા પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને સેવક ભક્ત તરીકે પાર્શ્વયક્ષ, પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરનારના ઉપસર્ગાને હરે છે એ ભાવ જળવાઈ રહે તે વધુ ઇષ્ટ છે. સાચા ભક્ત તે છે કે જે પેાતાના ઇષ્ટના ભક્તની પણ ભક્તિ કરે એ અર્થમાં પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર અને પદ્માવતીનું વર્ણન ‘ઉવસગ્ગહર’ સ્તોત્રમાં થયેલું છે—એમ માનવું સુટિત છે. પાર્શ્વયક્ષ જેમને પોતાના નાથ' તરીકે સ્વીકારતા હતા તેમની ભક્તિ કરનારની પશુ પોતે ભક્તિ કરવા તત્પર લુણાવા, શ્રા. વ. ૬. Page #90 -------------------------------------------------------------------------- ________________ * ઉવસગ્ગહર – સ્તાત્ર ૪૭ હતા—એ રીતે શાસનદેવનું મહત્ત્વ જળવાઈ રહે છે અને ભગવાનને પ્રભાવ પણ પૂર્ણપણે અભિવ્યક્ત થાય છે. 5 (૪૨) અ. તા. જે (નામ- સ્મરણના કારણે) સમીપ હાવાથી સઘળા ઉપદ્રવાને દૂર કરનાર છે, ચાર ઘાતિકર્મથી મુક્ત થયેલા છે, જે સંસારરૂપી સર્પનું ઝેર મૂળથી નાશ કરે છે ( એટલે કે મિથ્યાત્વાદિ દ્વેષા દૂર કરે છે) અને જેઆ મંગલ તથા કલ્યાણના ધામરૂપ છે, તેવા શ્રીપાર્શ્વનાથને હું વંદન કરું છું. નામ:-‘વિસહર–કુલિંગ' મંત્રનું જેમાં ધરણેન્દ્ર-પદ્માવતી સહિત પ્રભુ પાર્શ્વનાથનું નામ છે તેનું જે કેઈ મનુષ્ય સદા રણુ કરે છે, તેના દુષ્ટગ્રહા, ( અનેકવિધ ) રોગો, મરકી અને દુષ્ટ (વિષમ ) જ્યરે શાંત થઈ જાય છે. આકૃતિઃ–તે મંત્ર બાજુએ રાખીએ ( તે પણ હે પાર્શ્વનાથ !) તમને કરેલા પ્રણામ ( તમારી મૂર્તિના કરેલા દર્શન ) બહુફલ આપનારા થાય છે. તેનાથી મનુષ્યની (ઘારમાં ઘાર ) પશુવૃત્તિ પણ શમી જાય છે અને કોઈપણ પ્રકારનું દુ:ખ કે દુર્દશા અનુભવતા નથી. દ્રવ્ય:- ચિન્તામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક શક્તિ ધરાવનારું તમારું સમ્યક્ત્વ પામવાથી જીવે સહેલાઈથી મુક્તિપદને પામે છે. ભાવઃ- આ રીતે હે પાર્શ્વજિનચન્દ્ર ! મેં તમારી સ્તવના ભક્તિભાવથી ભરપૂર હૃદયવડે કરી છે; તેા ભાવાભવમાં મને તમારું' સમ્યક્ત્વ મળજો. સંસાર બહાર પરમાત્માને ખેાળવા જવાના નથી. પરમાત્માને પાસે લેવાના, અનુભવવાના છે. જે પ્રાણના પણ પ્રાણ છે—એવા નિકટ પરમાત્માની શોધ કરવા બહાર શું કામ જવું પડે ? તેથી પ્રભુને પાસે લાવવા, અનુભવવાની જરૂર છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર જેને નિકટમાં નિકટ અને પ્રાણના પ્રાણ કહ્યો તેને બહાર– સ્વરૂપની બહાર પણ શોધવાની જરૂર નથી. પોતામાં પાતા દ્વારા જ એને પાસે લાવવાના છે અનુભવવાના છે. એક સાથે એ ક્રિયા કરવાની છે; પાસે લાવવાની અને અનુભવવાની. ૪૮ આને માટે સ્તવમાં ચાર નિક્ષેપ વડે અર્થ વ્યવસ્થા કરવામાં આવી છે. ધરણેન્દ્ર-પદ્માવતી સહિત શ્રીપાર્શ્વનાથના નામ-મંત્રનું રટણ કરવાનું દર્શાવી નામનિક્ષેપના પ્રયાગ કર્યા છે. તમને કરેલા પ્રણામ ’– એમ દર્શાવી શ્રીપાર્શ્વનાથના સ્થાપનાનિક્ષેપના પ્રચાગ કર્યાં છે. · જીવો સહેલાઈથી મુક્તિ પદને પામે છે’– એમ દર્શાવી શ્રીપાર્શ્વનાથનું દ્રવ્યસિદ્ધપણું દર્શાવ્યું છે. અહીં દ્રવ્યનિક્ષેપના પ્રયોગ કર્યો છે. ‘ભક્તિભાવથી ભરપૂર હૃદયવડે ’– એમ દર્શાવી ભક્તની ભક્તિ ભાવનિક્ષેપથી જણાવી છે. અ. 品 (૪૩) તા. ૧૮૧૭-૬૮ ‘ઉવસગ્ગહર” માટે વિચારણા ચાલે છે, તેમાં એવા ખ્યાલ આવે છે કે તેમાં ક્રિયા, ભક્તિ અને જ્ઞાનની ત્રિપુટી વાક્શક્તિની સહાયથી સિદ્ધ કરવામાં આવી છે. ન્હેં ધારે. તો લા મળુઓ’– ઉદ્ગાર, શબ્દોચ્ચાર એ વૈખરી અવસ્થામાં રહેલી વાશક્તિનું સ્થાન જે કંઠ ત્યાં પ્રગટ થાય છે અને તે ક્રિયારૂપ છે. *મત્તિમનિમત્તે દિયળ’-ભક્તિ એ મધ્યમા અવસ્થામાં રહેલી વાક્શક્તિનું સ્થાન જે હૃદય ત્યાં પ્રગટ થાય છે-એ હૃદયસ્થ મધ્યમા વાણીનુંકાય છે અને તે ભક્તિરૂપ છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર –ાત્ર “તુ કરે –સમ્યકત્વ, સમ્યકજ્ઞાન–એ પશ્યન્તી અવસ્થામાં પહેલી વાકશક્તિનું સ્થાન જે નાભિચક ત્યાં પ્રગટ થાય છે. દ્રષ્ટા એ જ જ્ઞાતા છે. પરમાત્મત્વ વગેરેનું સશાસ્ત્ર અને રહસ્યમય જ્ઞાન એ નાભિસંસ્થિત પદ્યુતીને જ પરિણામ વિશેષ છે, તે જ્ઞાનરૂપ છે. પરમ અને વાગવ્યવહાર કરતી વખતે, પરમ અથનું આચરણ કરતી વખતે અને પરમ અથનું પ્રગટન કરતી વખતે એવી ભાવના હેવી જોઈએ કે તે ભક્તિ, જ્ઞાનપૂર્વક આચરવાને ક્રિયાયોગ છે. ક્રિયા, ભક્તિ અને જ્ઞાન સિદ્ધ કરવાનું-આ એક ચમત્કારિક તેત્ર છે. UR ભ. (૪૪) લુણાવા. છે. ૬-૮-૬૯ ઉવસગ્ગહર”—– સત્તાવીશ અક્ષરને મંત્ર નીચે મુજબ કરી શકાય:'जै ही श्री अर्ह नमिऊण पास विसहर घसह जिण फुलिंग શ્રી ર૩રર્ટ નમઃ | અને તે જ આજે મોટે ભાગે પ્રચલિત છે. અઠ્ઠાવીસ અક્ષરને મંત્ર નીચે મુજબ થઈ શકે 'ॐ ह्री श्री अर्ह नमिऊण पास विसहर घसह जिण फुलिंग છે થી ૩ ન ” . “જમવં સુધારામ'-એ કાવ્યથી શરૂ થતા ચિતામણિ સ્તોત્રની ૧૧ ગાથા છે, તેમાં ૭-૮ લેકમાં મંત્રોદ્ધાર નીચે મુજબ છે - ___ ड्री श्री अहं नमिऊण पास विसहर घसह जिण फुलिंग ફ્રી શ્રી નમ:' –એ રીતે ૨૫ અક્ષરે છે. પ્રઃતવના અને ભક્તિ એ બેમાં પ્રાધાન્ય કેવું? એ એક પ્રકન છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૦ અધ્યાત્મપત્રસાર - તેનો ઉત્તર જોતાં શમ, દમ, દાન, અધ્યયન – જે ભક્તિહીન હોય તે તે વૃથા છે; પણ સ્તવનાને વૃથા કહી નથી. સ્તવનાને વૃથા કહેવાનું તાત્પર્ય ત્યાં નીકળતું નથી. ભકિતશૂન્ય દાન અધ્યયનાદિને નિષ્ફળ ગણવેલ છે. તેથી તે પ્રશ્રન તેટલે સુધારે માગે છે. જિનવરેન્દ્રો બધિ આપે છે ખરા? એ પ્રશ્નને જે ઉત્તર લખે છે તેમાં નીચે મુજબ સુધારે કરી શકાય: ઉત્તરઃ જિનવરેન્દ્રોની શ્રેષ્ઠભકિતથી છ બેધિલાભને પ્રાપ્ત કરે છે. તેથી તેમની ભકિત-સ્તવના દ્વારા મળતી વસ્તુ તેમણે જ આપી કહેવાય. અહીં “ગબિન્દુ” (હરિભદ્રસૂરિ)ના નીચેના શ્લોક અને તેની ટીકાના પાઠની સાક્ષી આપી શકાય : 'गुणप्रकर्षरूपो यत्सर्वैर्वन्द्यस्तथेष्यते। સેવાતિરાજ: શ્ચિતવા તથા ” (ગબિન્દુ, લેક: ૨૯૮). અથ–સર્વ મુમુક્ષુઓ વડે વંદન કરાયેલા તે પ્રકારે જ્ઞાનાદિ પ્રકષ્ટગુણવાળા તે મનાય છે. જિનેશ્વરાદિનાં સ્તવન, પૂજન, વંદન, ધ્યાનાદિ ક્રિયાઓ સ્વગ તથા અપવર્ગનાં ફળને આપનારી બને છે. - સ્તવનાદિ ક્રિયાઓ કરનારને ફળ આપનારી કહી છે. તો પણ આ ક્રિયાઓનું આલંબન -સ્વામીત્વ તે શ્રીજિનેશ્વરદેવનું જ છે તેથી તે કિયા કરવાના ફળને લાભ થાય છે. તેમનું (પાર્શ્વનાથનું) આદેયનામકમ અન્ય સર્વ તીર્થકર કરતાં ઉત્તમ કેટિનું અતિશય શ્રેષ્ઠ હતું. આમાં “અન્ય તીર્થકરે કરતાં એ શબ્દ કાઢી નાખવું જોઈએ. બધા તીર્થકરોને ગુણપ્રકષ અને પુણ્યપ્રકર્ષ સરખો માને છે. પુરુષાદાનીય વિશેષણ માટે બીજો કોઈ હેતુ શોધી કાઢ જોઈએ. જેમ બાષભદેવ તથા વર્ધમાન સ્વામીનું આલંબન તપવૃદ્ધિ માટે, શાંતિનાથ ભગવાનનું શાંતિ માટે, નેમિનાથ ભગવાનનું બ્રહ્મચર્ય માટે, તેમ વિનવિટારણ માટે પાર્શ્વનાથનું આલબન શ્રેષ્ઠ ગણાય છે. દશ ભાવોમાં પ્રાણાંત ઉપસર્ગો વખતે પણ તેમણે સમતાભાવ કેળવ્યું છે અને ઉત્તરોત્તર અધિક આત્મવિકાસને પામ્યા છે તેથી ઉપસર્ગોને જીતનારા અને જીતાવનારા છે – એ હેતુ મુખ્ય કહી શકાય. તેમના Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર – સ્તોત્ર નામથી ઘણાના ઉપસર્ગ ટળ્યા છે, આજે પણ ટળે છે, તેથી તેમનું નામ આદેય બન્યું છે અને પુરુષાદાનીય ઉપમાથી પ્રસિદ્ધિ પામ્યું છે, એટલે વિવેચનમાં જ્યાં જયાં સર્વ તીર્થકરે કરતાં અધિકતાનું સ્થાપન થયું હેય ત્યાં તેના સ્થાને ઉપરને હેતુ આગળ કર ઠીક છે. ર તમારું સ્વાથ્ય સુધારા પર જાણી આનંદ. “ઉવસગ્ગહર' માટે સારે પ્રયત્ન થયો છે. પ્રિયંકર નૃપની કથા પણ ટૂંકમાં સારી આવી છે. તેવી જ રીતે પાર્શ્વનાથ ભગવાનના દશ ભ ટૂંકમાં લખાય અને જોડી દેવાય તે સામાન્ય વાંચકને રસમય થશે. શ્રી વીરભગવાનને ઉપસર્ગ છેલ્લા ભવમાં આવ્યા છે. પાશ્વનાથ ભગવાનને ઉપસર્ગ પ્રત્યેક ભવમાં આવ્યા છે, તેથી “ઉપસર્ગહર તેમનું નામ બન્યું છે, એ વાત મહત્ત્વની છે. UR (૪૫) ( તા. ર૪–૯–૮ -- ચિંતન કણિકા :-- ગુણને અનુરાગ ગુણ દ્વારા જ દર્શાવી શકાય છે. ગુણીનું પ્રત્યક્ષ દશન એટલું બધું ઉપયોગી નિવડે છે કે સ્વતંત્ર રીતે તેનું ગ્રહણ, તેને વંદન-નમસ્કાર, તેની પÚપાસના એ બધું તેના પ્રત્યક્ષપણાને લીધે જ થઈ શકે છે. “નમસ્કાર સ્વાધ્યાય’– પ્રાકૃત વિભાગ પૃષ ૧૧૩ ઉપર નિર્યુક્તિનું પંક્તિ પ-૬ પર ભાષાંતર આ પ્રમાણે છે “આથી નમસ્કારને આધાર અને સામીપ્ય દેહનું જ ગણાય છે.” આ બન્ને લખાણ પરથી એ પ્રશ્ન ઊભું થાય છે કે ગુણનું પ્રત્યક્ષ દર્શન ઉપગી છે કે દેહનું સામીપ્ય? આમાં દેહ જે જણાવ્યું છે તે તે આરાધકને જ ને? શાસ્ત્રવાર્તા સમુચ્ચયને જે લેક આપે મને લખી મેક હતે તેમાં 'श्रयति यदनुरागात् सन्निधानं निधोनम् ।' Page #95 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર આ પ્રમાણે એક પાત્ર છે. ત્યાં “નિધાન” એટલે શ્રી પાર્શ્વનાથ સમજવા જોઈએ. નિધાન” – આ શબ્દ બહુ ઉપયોગી છે. તેને અથ શ્રી પાર્શ્વનાથ પ્રભુ છે. એક સ્થળે “કલ્યાણ” માસિકમાં મેં વાચેલું કે રાધા શ્રીકૃષ્ણને પિતાનું નિધાન કહે છે. જાન-એટલે જેની પ્રેમલક્ષણા ભક્તિથી કે માધુર્યથી નિધાન” રૂપ પિતે જ સામીપ્ય – નિકટતા આપે છે, હાજરાહજૂર થાય છે. પછી, “નિધાનરૂપ પાર્શ્વનાથ કેવા છે? તેનાં ગુણગાન છે. સ્યાવાદ કલ્પલતાન લેકમાં ગુણીનું પ્રત્યક્ષ દર્શન છે અને તે કેવી રીતે મળે છે? તેની એ ચાવી છે કે તેના ઉપર “અનુરાગ” કરવાથી. તે “અનુરાગ” એટલે “માધુર્ય અને અંતે “મહાનુભાવ સમાધિ. અ. (૪૬) તા. ૯-૧૦–૬૮. ગુણને અનુરાગ ગુણ દ્વારા જ દર્શાવી શકાય છે. તે વિષે આપશ્રીએ સમજૂતી આપી તે માટે આભાર માનું છું. “મરણ કરનારના ઘટમાં– અંતરાત્મામાં પાર્શ્વનાથ પ્રભુરૂપી નિધાનનું સન્નિધાન થાય છે....... આ શબ્દોથી મારે અર્થ સરતો નથી. મારું તે માનવું એવું છે કે પ્રભુને અ.રાધક જુએ છે, સાંભળે છે અને સ્પર્શે છે. Shri L. M. Bhatt નું પુસ્તક આપને મેકલીશ તેમાં આપ જોઈ શકશો કે હિંદુસ્તાનના સંતે એક જેવા પૂરતા અનુભવથી સંતોષ માનતા નથી, એમને ત્રણ અનુભવ જઈએ. આ ત્રણ અનુભવ એટલે જેવું, સાંભળવું અને સ્પર્શવું. આ ત્રણ અનુભવ ત્યારે થાય કે જ્યારે પ્રભુ હાજરાહજૂર હોય. “હાજરાહજૂર” શબ્દ આપને માન્ય જણાતો નથી, એટલે આપે તેનો પ્રયોગ કર્યો નથી. પણ હાજરાહજૂર એટલે ઈશ્વર અવતાર લે ત્યારે જ થઈ શકે તેવી આપણી માન્યતા ભૂલ ભરેલી છે અને સિદ્ધિગતિને પામેલા દર્શન આપવા પાછા કેવી રીતે આવે? આ પ્રશ્નન નિરર્થક છે. અહીં આરાધકની split Personality ને સવાલ છે. split Personality એટલે આરાધક પોતે જ પોતાને બાલશિવ Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં –સ્તોત્ર પ અથવા કોઈ સ્વરૂપે તેને ઉત્પન્ન કરે છે અને તેની સાથે ત્રણેય પ્રકારના અનુભવ કરી શકે છે. આને અર્થ એ થયે કે આરાધક જયારે મહાભાવમાં લીન થાય ત્યારે પિતાને માનસશિવ ઉત્પન્ન કરે છે અને તેને ભક્તરૂપે તે જુએ છે, સાંભળે છે અને સ્પર્શે છે. પિતે જ પિતાને જુએ છે, સાંભળે છે અને સ્પર્શે છે. આ split Personality મિ. ભટ્ટના ગ્રન્થમાં સમજાવી છે. Mr. Arthur Avalon પણ તેમજ માને છે, પણ તેણે તે સમજાવી નથી અને split Personality શબ્દને પ્રગ કર્યો નથી. આ પ્રકારે માનસશિવની આરાધનાથી તે શિવ જે આશીર્વાદ આપે તે પણ ફળે છે. આપણે આવું જ માનીએ છીએ પણ સ્પષ્ટ ઉલ્લેખ મળતા નથી. અહ, આરાધના વખતે ૩૬ ૩૪ કહીએ છીએ તે તે કેને? રવિ મઘ બ્રિધિ મા એ શબ્દો હું કહું છું તે અર્થમાં જે ન હોય તે નિરર્થક થાય છે. આ વિષય ગહન વિચારણું માગે છે અને મને ખાત્રી છે કે જોઈતા આધારે ક્રમે ક્રમે મળી રહેશે. બીજુ-રનધાન રિધાન તે શબ્દોમાંથી સંનિધાનની વ્યાખ્યા સંનિધિને બરાબર સમજીએ તે તેની વ્યાખ્યા નીચે પ્રમાણે છે swaધાનેનોસ્થિતિ નિધિ” [એટલે કે હાજરાહજૂર]. (શિવ પરિભાષા, પૃષ્ઠ ૨૦) કેવળ વિચારણા રજૂ કરી છે. લેખ+ વાંચ્યો. ઘણે સારો છે. તેમાં જે Making melody to the Lord with the heart-એમ જણાવ્યું છે તે આપણું મિનિr દિયા છે. તેમાં empathy નામને ન શબ્દ બનાવીને વાપર્યો છે તેનો અર્થ મૈત્રી થાય. ખરે શબ્દ sympathy છે, પણ તેને અર્થ સાધારણ રીતે દુ:ખીની દયા થાય છે, પણ જ્યારે સહચારને ભાવ કેવળ શુદ્ધભાવ જ દર્શાવવો હોય તેને માટે ન શબ્દ coin કરીને વાપર્યો છે. * Refer: “'Yogic powers and God Realisation," Page: 77. + આ લેખ પ્રાપ્ય નથી. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અ ( ૪૭ ) અધ્યાત્મપત્રસાર મુંબઈ. તા. ૧–૧૨-૬૮. ‘ઉવસગ્ગહર ’– સવિસ્તર વિવરણુની ફાઈલ તૈયાર પડી છે.......................તેમાં ‘ત્તમ નિરેન દિચપળ ' ના અર્થ તદ્દન સાદે જ આપવામાં આન્યા છે. " ભક્તિ એટલે આંતરપ્રીતિ, ખીજે ઠેકાણે તેના અર્થાં સેવા, વિનય, ઉચિત પ્રતિપત્તિ – એમ જણાવાયા છે. તે સારો છે પણ શબ્દને યોગ્ય ન્યાય આપતા નથી. માહાત્મ્ય જ્ઞાન યુક્ત સર્વથી ઉત્તમ અને સુદૃઢ સ્નેહ ’ આવી કેાઇ વ્યાખ્યા ન આપી શકાય ? " ‘અત્તિમ્મર ' નો અર્થ ભક્તિના સમૂહ કર્યાં છે પણ ભક્તિના સમૂહથી કઈ કઈ લાગણીઓ કે ઊમિ આ ઇષ્ટ છે તે કાંઈ જણાવાયું નથી. શ્રદ્ધા, સંવેગ, શુભ – અધ્યવસાય, ભક્તિ અને બહુમાન – એ પાંચને ભક્તિના સમૂહરૂપે ન ગણાવી શકાય ? · મહાનિશીથ’માં આ પ્રમાણે પાંચના સમૂહ પ્રાપ્ત થાય છે. * * સ્વામી વિવેકાનંદ ‘ હૃદય ’ વિષે નીચે પ્રમાણે લખે છેઃ ' “ હૃદય બુદ્ધિ ઉપર અતિક્રમણ કરીને જેને આપણે ‘ અંતઃસ્કૃતિ’ કહીએ છીએ તે મેળવી લે છે. બુદ્ધિ એ કાર્ય કયારેય કરી શકતી નથી. અંતઃસ્કૃતિનું કારણ કેવળ જ્ઞાનાભાસિત હૃદય જ છે. બુદ્ધિશાળી હોવા છતાં હૃદય વગરનો માણસ કોઈ દિવસ આંતરસૂઝવાળા અની શકતા નથી, પ્રેમમય ભક્તિવાળા પુરુષની તમામ ક્રિયાઓ હૃદયને જ અનુસરે છે. જેને બુદ્ધિ કદી પ્રાપ્ત કરી શકતી નથી. અંતઃસ્કૃતિનું આવું ઉચ્ચતર સાધન જો કોઈ એ પ્રાપ્ત કર્યું હોય તે તે હૃદય જ છે. જેવી રીતે બુદ્ધિ એ જ્ઞાનનું સાધન છે એવી રીતે હૃદય અંતઃસ્કૃતિનું સાધન છે” હૃદયપૂર્વક થયેલી ભક્તિનું પરિણામઃ– શ્રીમયણાસુંદરીને એ થયુ કે ‘ આજે જ શ્રીપાલ મહારાજ ઘેર પધારશે.' આ પ્રમાણે માતુશ્રીને કહે છે, ત્યાં જ શ્રીપાલ મહારાજા દાખલ થાય છે. આ આંતરસૂઝ અથવા intuition નેા દાખલા છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ પપ * ઉવસગ્ગહર – સ્તોત્ર ઉવસગ્ગહરમાં ભક્તિથી ભરેલા હૃદયથી આંતરસૂઝવાળી બેધિની માગણી કરવામાં આવી છે. મને એમ કહે છે કે તે મળશે જ એટલે માગણી કરી છે. સંભવ છે કે મૂળ વિવરણમાં ટીકાઓમાં દર્શાવ્યા સિવાયની વાત ઉમેરવી આપને યોગ્ય ન જણાય તે આવું સઘળું ટિપ્પણીમાં લેવામાં શો “ઉવસગ્ગહર”—તેત્રમાં શરીરના બે અવયે દર્શાવ્યા છે તે સહેતુક હેવા સંભવ છે. એક અવયવ કંઠ અને બીજે હૃદય. કંઠ તે વૈખરીને સૂચક છે અને હૃદય તે મધ્યમાને સૂચક છે. મધ્યમાં વાણીનું ઉપાદાન બુદ્ધિ છે તે અંતઃસંકલ્પમાન કમવાળી અને જેના વર્ષોના રૂપની અભિવ્યક્તિ શ્રોત્રથી ગ્રાહ્ય નથી તેવી હોય છે. મંત્રરાજરહસ્યમાં જપના જે પાંચ પ્રકાર છે તેમાં “શબ્દ” અને મન” કંઠમાં સમજવા અને “સાથ હૃદયમાં સમજ –એવી મારી માન્યતા છે. “યેગશાસ્ત્ર” અષ્ટમ-પ્રકાશ વિવરણ, પૃષ્ઠ ૧૭૬ ઉપર નીચે પ્રમાણે લખાયું છે – જપની વૈખરી અવસ્થામાં કંઠમાં ક્રિયા રહે છે, તે પછી અધિક અભ્યાસથી મધ્યમા વાણીને ઉદય થાય છે, તેથી કંઠ નિરુદ્ધ થાય છે અને સુષુમણું નાડીનું નીચેનું દ્વાર કમશઃ ખુલ્લું થતું જાય છે. મધ્યમાવાગત જપ “અજપાજપ પણ કહેવાય છે. ઉવસગ્ગહર” વિષે વિચારતાં મને નીચે પ્રમાણે વિચાર આવ્યું છે - અવસ્થા માર્ગ | ગ ] ગ્રથિ | આયતન | સ્થાન જાગ્રત ક્રિયા મંત્ર | રુદ્ર સુષુમિ જ્ઞાન | લય બ્રહ્મ વાફ મન કંઠથી ભ્રમર સુધી | નાભિ સ્વપ્ન | ભક્તિ | હઠ | વિષ્ણુ | પ્રાણ હૃદય ઉવસગ્ગહરં–તેત્રમાં ત્રણ માર્ગ દર્શાવ્યા છે અને બે સ્થાન પણ દર્શાવ્યાં છે પણ નાભિ વચ્ચે ધારી લેવાનું છે. અજપાજપ હૃદયમાં જ થાય Page #99 -------------------------------------------------------------------------- ________________ પ૬ અધ્યાત્મપત્રસાર અને તે જ બોધિ અથવા અનાહત છે. હું બધિને અનાહત સમજુ છું અને તેની સ્તવમાં પ્રાતે પ્રાર્થના કરવામાં આવી છે. ત્રણેય યુગનો સમન્વય અને તે ઉપરાંત તપ તથા વીર્યને રાજગ: આ તે પ્રાથમિક વિચારણું છે પણ મને તે “ઉવસગ્ગહર – તેત્રમાં ચારેય વેગ દેખાય છે. વાકુની સાધના મંત્રોગથી થાય. મનની સાધનાને લયુગ કહે છે અને પ્રાણ જે દુ:સાધ્ય છે તેની સાધના હઠાગથી થાય છે. દદય એ જ અનાહતચક છે અને પ્રાણને વાસ ત્યાં છે એટલે તે જેિ જીતાય તે અનાહત અને અવ્યક્ત ઉર્ફે ધિને લાભ થાય અને આ કાર્ય પ્રેમથી – ભક્તિથી થાય માટે પ્રેમલક્ષણ – ભક્તિથી ભરપૂર હૃદય વડે માગણી કરવામાં આવી છે. “ઉવસગ્ગહર – સૂત્ર પર વિચાર કરી “Tr' નામના મહામંત્રને અને ઢિ' નામની પ્રવરવિદ્યાને ન્યાય આપે તેવે અથ કરી આપે છે. જરા સારે થયે તેની ફેર કેપી કરી આપને મેકલીશ. તે આપ વિચારી જશે. કુલિંગ વિદ્યા” એ છે કે જે વિવસ્ત્રાપન્ના, ઢ નિવૃr’ને ‘પુસિયા', “ત્તા પુળો છે” કરે. + ઉવસગ્ગહરં – સ્તોત્રનો સાર બે શબ્દમાં દર્શાવે હોય તે તે બે શબ્દો છે – “હું” અને “.” Të શબ્દને સમગ્ર સ્તંત્રમાં ત્રણ વખત ઉપયોગ થયો છે. પહેલી ગાથામાં બે વખત અને એક વખત પાંચમી ગાથામાં. તિજ શબ્દને પ્રવેગ માત્ર એક વખત થયું છે અને તે પંચમી ગાથામાં. પણ બને શબ્દ, તેત્રમાં જે મંત્ર નિર્દિષ્ટ કર્યો છે તેમાં છે. નમિr iા વિનર વિન નિર્જન”. પ્રથમ ઘર – સામીપ્ય દર્શાવે છે, બીજે જાણ – શબદ બ્રહ્મ છે. અને ત્રીજે પાર – વિનવતરું છે. ઉત્કૃષ્ટ ઝેર ઉતારનાર છે. + જુઓઃ “નમિઝન – સ્તોત્ર; ગાથા ૨-૩. Page #100 -------------------------------------------------------------------------- ________________ ‘ ઉવસગ્ગહર ’– સ્તાત્ર ભ. અ. ( ૪ ) શિવગંજ. તા. ૧૧-૬-૬૯. આગલા પત્રમાં ઉવસગ્ગહર'' વિષે જે વિચારે દર્શાવ્યા તે ઘણા અમૂલ્ય છે. તેના ઉપર વિશેષ ચિન્તન કરવાથી સાધનાને મા સ્પષ્ટ થાય તેમ લાગે છે. એધિ એટલે અનાહત એ નવા વિચાર છે અને મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ સંગત લાગે છે. હૃદય એટલે અનાહતચક્ર પ્રાણના વાસ ત્યાં છે અને તે જીતાય તો અનાહતનાદની સિદ્ધિ થાય. અનાહત દ્વારા અવ્યક્ત પમાય. તમારા પત્રમાં એક સ્થળે અનાહતને આધિ અને ખીજે સ્થળે અવ્યક્તના લાભને બાધિલાભ ઘટાખ્યા છે, તેથી તે ફ્રી વિચારી જોશે. ઐધિ પછી સમાધિની સિદ્ધિ માટે અવ્યક્તની ઉપયોગિતા ગણાય એટલે આધિની પ્રાથનામાં અનાહતની પ્રાર્થના છે એ પ્રથમ વિચાર યોગ્ય લાગે છે. જો કે આ વિષય અજાણ્યા છે એટલે તેમાં કાંઈપણ અભિપ્રાય આપવા એ સાહસ છે. 品 (૪૯) ૫૭ તા. ૨૪–૧–૯૧. ‘ઉવસગ્ગહર’’માં શબ્દે ધારેs-‘ સુષુપ્તિ દશામાં જો મંત્રને ધારણ કરવામાં આવે તેા ’– એવા અથ થાય તે સ્હેજ આપની જાણ માટે. ‘ સ્યાદ્વાદ રત્નાકર,’ ભાગ-૧, પૃષ્ઠ ૧૪૯, પંક્તિ-૧૬: 6 'अथोकारो ग्राह्यत्वेन प्रतीयते बोधाकारस्तु ग्राहकत्वेन । ' આદ્યવેદ્ય અથ તે ગ્રાહ્ય અને જ્ઞાનમાં થતા તેના આકાર તે ગ્રાહક જાણવા. સુષુણ્ણામાં જ્ઞાનને બાહ્ય આલંબન હેાતું નથી. તેથી ગ્રાહ્ય—ગ્રાહકભાવ નથી. સુષુમ્બ્રામાં અંતરંગ આલંબન હોય છે. તેમાં ગ્રાહ્ય, ગ્રાહક-આ એ શબ્દોના પ્રયોગ ઘટતા નથી – ગ્રહીતા કે ગ્રહણ સમાપત્તિને પાં પછી જ સારી રીતે જાણી શકાય. તે પહેલાં તર્યાં ઊંઠે પણ સુષુમ્હામાં Page #101 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર પેસતાં તકે શમી જાય. કા સમાધાન વગેરે જંજાળ ઈડા–પિંગલાની છે. સુષણમાં શંકા ન હોવાથી – કારણ કે શેય અને અંતરંગ સ્પષ્ટભાવ હોવાથી સમાધાનની જરૂર નથી. શંકા હોય તે સમાધાનની જરૂર છે. પણ શંકા જ ન હોય ત્યાં સમાધાન કેવું? સ્યાવાદ રત્નાકર,’ – પૃષ્ઠ ૧૫૦ - 'स्वव्यतिरिक्तग्राह्यग्राहकविरहात्। बुद्धिः स्वयमेव आत्मस्वरूपप्रकाशिका प्रकाशवत् ॥' આ નિર્મલ બુદ્ધિ છે. પ્રમેય -ચંદ્ર, પ્રમાણુ એટલે સૂર્ય. પ્રમેય પ્રમાણમાં અને પ્રમાણ પ્રમાતામાં લીન થાય ત્યારે સુષુપ્તિ આવે. તે સુષુમણારૂપ છે. ઉવસગ્ગહર'- પાંચમી ગાથામાં નિર તરીકે સંબોધન કરાયું છે. પ્રમેય તરીકે જિન. “હંદુ અત્તિનિજ હિgr' -આને અર્થ “ભક્તિથી ભરપૂર સ્વપ્ન દશામાં ધ્યાન ધર્યું છે” – આ પ્રમાણે થાય એટલે કે ચંદ્ર એ પ્રમાણુ અથવા સૂર્યરૂપ ધ્યાનમાં લીન થાય અને ધ્યાન ધ્યાતામાં લીન થાય ત્યારે જે સુષુપ્તિદશા આવે, તે બુદ્ધિ નિર્મલ કરે છે – તેવી બુદ્ધિ અથવા બધિ ભભવ મળે તેવી યાચના. જૂનાં ટિપ્પણે મળતાં, આપશ્રીને જણાવ્યાં છે. “ઉવસગ્ગહર” સ્વાધ્યાય તે પૂરો થઈ ગયો. તેમાં આમેજ કરવા જેવું લાગ્યું નહોતું. આ પ્રમાણે અથ કરાય તે એક જ ગાથામાં ત્રણ સંબંધન-મેદાર! દેવ! નવર! જે દશ્યમાન થાય છે તે સકારણ જણાય છે. હાલના અર્થ બિલકુલ સાધારણ જણાય છે. ઉપર પ્રમાણે અર્થ કરીએ તો મંત્રની ભૂમિકા સ્પષ્ટ અને વિશદ પ્રકારે ગ્રહણ થાય. Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર – સ્તોત્ર પર ભ. (૫૦) લુણાવા. તા. ૧૨-૭૧. તા. ર૬-૧-૭૧ના પત્રમાં “વિચાર કણિકા મળી છે. ઘરે” તથા “વિણચંદ્ર' વગેરે શબ્દોની અર્થઘટના તંત્રાનુસારે કરી બતાવી તે યથાયોગ્ય લાગે છે. એટલું ઊંડાણ હોય તે જ તે સ્તંત્ર પ્રભાવક ગણાય. ઉપનિષ પાઠ, તેની ‘ઉવસગ્રહરના અર્થમાં ઘટના, એ તમારી આગવી પ્રતિભાનું પરિણામ છે. તેત્ર ઉપરની આંતરિક ભક્તિનું પણ તે ફળ ગણાય. પાઠ વાંચીને ઘણે આનંદ થાય છે તથા ઉવસગ્ગહરના જાપમાં એક નવી પ્રેરણું ઉત્પન્ન થઈ જાય છે. છેલ્લી ગાથામાં “મદાવા, “જેવ” અને “જિળવં' એ ત્રણ વિશેષણોની સાર્થકતા અંગે વિશેષ વિવરણ લખી જણાવશે. અ, (૫૧) તા. ૪–૨–૭૧. વિષધરનું વિષ નિમ્નશ કરવું હોય તે અમૃત હોવું જ જોઈએ અને અમૃત ચંદ્ર વિના કયાંથી આવે? આવું અમૃત યતિઓ કલ્પના કરીને પાણીમાં સમાવિષ્ટ કરતા અને તે પાણીને કાલાપાણી કહેતા. તે કાલાપાણી વસ્તુતઃ વસ્ત્રા-જાનાર છે. આ સૂરિમંત્રમાં પણ આવે છે. અહીં કલા તે અમૃતકલા – ચંદ્રકલા. આવા વિચારે આપની કૃપાના પરિણામે આવે છે, તેથી આપને આભાર વારંવાર માનું છું. વિવરણરૂપે બીજી “વિચાર કણિકા' આ સાથે છે; પણ આવી વસ્તુઓ રૂબરૂ જ ચચી શકાય, મારી ભૂલ પણ નીકળી જાય. Page #103 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર (પર) તા. ૪-૨-૭૧ इअ संथुओ महायस! भत्तिब्भरनिब्भरेण हिअएण | ता देव! दिज्ज बोहिं ___ भवे भवे पास ! जिणचंद ! ॥ ५ ॥ --: વિચાર કણિકા :-- ઉવસગ્ગહર'ની પાંચમી ગાથામાં ચાર સાધન છે – માર, સેવ, પત્ત અને નિજચંદ. માસ-અનુગ્રહ કૃત્યકારી છે, એવી આપની કીર્તિ ફેલાઈ છે. તેથી તેથી હે મહાયશસ્વી ! સેવ-દેદિપ્યમાન-મહાતિધર–સૂર્યરૂપ. [તંત્રાલેકમાં પ્રમેય, પ્રમાણ, પ્રમાતા, પ્રમા વગેરેનું વર્ણન સંવિચક્રમાં છે તે અહીં આ રીતે મળતું આવે છે -- પ્રમેય એટલે ચંદ્ર – જિનચંદ્ર, પ્રમાણ એટલે સૂર્ય- એ બન્ને મય એટલે કે પ્રમેય પ્રમાણમાં અને પ્રમાણુ પ્રમાતા (ધ્યાતા) માં લીન થઈ જાય, ત્યારે સુષુપ્તિ આવે તે સુષુમણું સ્વરૂપ છે. ગ્રાહૃા – ગ્રાહકભાવ જાય ત્યારે જ સુષષ્ણુમાં સુસૂમધ્વનિ સાથે સંબંધ થાય. અહીં ગ્રહણ દશમે દ્વારે પહોંચાડવાનું આદિ જે આપણે બેલીએ છીએ તે “ગ્રહણ” બાલજી માટે છે અથવા લૈકિક અર્થમાં છે. શાસ્ત્રીય અર્થો જુદા છે. જે ગ્રહણ કરેલું હોય તે જ્યારે ઉત્તરોત્તર વિશુદ્ધ અવસ્થાને ધ્યાન દ્વારા પ્રાપ્ત થાય ત્યારે તે જ “પર” કહેવાય છે.] ઉપર કેસમાં ગ્રાહ્ય, ગ્રહણ, ગ્રાહક વિષે સમજૂતિ ઉપરથી પ્રતીતિ થશે કે વિવંદ્ર એ અહીં પ્રમેયરૂપે ચંદ્ર છે. ‘भत्तिभरनिन्भरेण हिअएण ता देव ।' આ ગ્રહણરૂપે સૂર્ય છે. આ બે જાપ એટલે કે ચંદ્ર-સૂર્યમાં અને પ્રમાતા – શાતામાં લીન થાય એટલે કે ચંદ્રનાડી – અપાન એ સૂર્યનાડીમાં Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર'તેત્ર - પ્રાણમાં લીન થાય એટલે સુષષ્ણ ખુલ્લી થાય ત્યારે જ નિર્મલબુદ્ધિ થાય, નિર્મલબુદ્ધિ ઈડા – પિંગલામાં ન હોય – ત્યાં તે ગ્રાહ્ય –ગ્રાહકભાવ હોય; ઈડા–પિંગલામાં હોય ત્યારે ગ્રાહ્યસમાપત્તિ, ગ્રાહકસમાપત્તિ હોય, પણ તેથી પર એટલે સુષુમ્હામાં પેઠા પછી ગ્રહીતૃસમાપત્તિ અને ગ્રહણ સમાપત્તિ આવે. અહીં સુષુપ્તિ દશા છે. અહીં દેવ તે સૂર્યરૂપ છે અને ગ્રહણવિધિ તે “મરિદમનમા વિમg” છે. Ta= એ અંત્યમંગલ છે, અને તે વિનામ ને મુકરર કરે છે. વિષય ગહન છે. ભાષામાં પૂરેપૂરે દર્શાવી શકાતું નથી. F (૫૩) - તા. ૧૮-૧-૭૨. એ દષ્ટિએ “નિક્ષેપ સહુ સરિખા ભાત્પત્તિ માટે ચાર નિક્ષેપનું તુલ્ય બળ પણ માનેલું છે. નમસ્કાર – મહામંત્રના પુસ્તકમાં ન વિચાર અંગે આનું સ્પષ્ટીકરણ કરેલું છે. “પ્રતિમાશતક, લેક ૩ની પજ્ઞ ટીકામાં આ અંગે વિસ્તારથી વિવેચન છે. સન્નિધાનં નિધાનમ્' એ વાક્યમાં “રિધાન' શબ્દથી પાર્શ્વનાથ પ્રભુ એ અર્થ તમે કાઢી બતાવ્યું તે ઘટી શકે છે. સ્મરણ કરનારના ઘટમાં – અંતરાત્મામાં પાર્શ્વનાથ પ્રભુરૂપી નિધાનનું સન્નિધાન થાય છે, એ અર્થ કરવામાં હરકત જણાતી નથી એટલું જ નહીં તેથી અધિક ભાવભક્તિ અભિવ્યક્ત થાય છે. ગુણીનું પ્રત્યક્ષ માનસ – દર્શન કહી શકાય. અનુરાગ એટલે મધુર – ભક્તિ અને તે દ્વારા મહાસમાધિ પામી શકાય. આ અનું પેક્ષા સુંદર છે. BH અ. (૫૪) તા. ૨૦-પ-૭૨. ઉવસગ્ગહરની પહેલી ગાથાને મને આખી રાત વિચાર આવ્યું છે તે આપની પાસે રજૂ કરું છું. - તેમાં પહેલું પણ છે તે શબ્દાકાર છે – બીજુ ર છે તે અર્થાકાર છે અને ત્રીજુ અધ્યાહાર છે. તેને બેધાકાર થઈ છે. આ Page #105 -------------------------------------------------------------------------- ________________ ફ્ અધ્યાત્મપત્રસાર્ પ્રમાણે શબ્દ, અર્થ અને પ્રત્યય પહેલી ગાથાના મેં પાદમાં વ્યવસ્થિત કરાયા છે. આ રીતે સમજીએ તે પહેલા પાસ શબ્દકારે હાવાથી ઉપસગેનેિ હરે છે. તે પ્રકારે ગ્રહણ કરવામાં કાઈ ખાધ નથી અને તેના જ ત્રણ સંમેાધન છેલ્લા પાદમાં છે. આ વિચાર આગલા વિચારોને પુષ્ટિ આપે છે, પણ તેની વિરુદ્ધ નથી. શબ્દા ગાથાંક ૧ ૧ આવા વિચાર આચિંતા દૃશ્યમાન થાય અને મનમાં ઘેાળાયા જ કરે. આપને યાગ્ય લાગે તે જણાવશે જી. આ સ્તેાત્રના વિચાર નવેસરથી લખવા પડશે, ઉવસગ્ગહરં’ સ્તોત્રમાં શબ્દ યુગલા તથા વિશિષ્ટ અર્થવાળા ૩ ૩ ૪ ૪ પ શબ્દ યુગલા उवसग्गहरं, कम्मघणमुक्कं पासं पासं मंगल कल्लाण विसहर फुलिंग नर- तिरिए दुक्ख - दोगच्चं चिंतामणि कप्पपायव अयरामरं भर - निब्भरेण भवे भवे, पास जिणचंद 骗 ગાથાંક ર ૐ ૩ ૪ ૫ પ વિશિષ્ટ અથવાળા શબ્દો कंठे मणुओ तुज्झ पणामो तुह सम्मत्ते महायस हियएण बोहिं Page #106 -------------------------------------------------------------------------- ________________ અ. ઉવસગ્ગહર – સ્તોત્ર (૫૫) તા. ૪–૫–૭૩. –– “ઉવસગ્ગહરં : એક વિચાર – ઉવસગ્ગહર'- તેત્ર ઉપર એક રાત્રે વિચાર આવ્યા પછી સવારે ઊઠીને ઉતારી લીધેલે કાગળ આ સાથે છે. તેમાં શબ્દ યુગલેને મહિમા સમજવા જેવું છે. उवसग्गहरं पासं, पासं वंदामि कम्म - घण-मुक्कं। વિસર-વિર– નિઝાપં, મંઢ-વા – વાસં ૨ . કવરવાદ-“ઉવસગ્ગ” હરે તેવા નામમંત્ર -ર નામને. - ઘU – અવયં-ઘનકર્મથી મુક્ત એવા – અરિહંતદેવ શ્રી પાર્શ્વનાથને. Tલં-પહેલો “પાસ” અભિધાન છે.–નામ. gri-બીજો “પાસ” અભિધેય છે.- નામી. અભિધાન ઉપસર્ગને હરે છે અને અભિધેય કર્મમલથી વિકલ છે. પવિત્ર આત્મા છે. ઉપસર્ગ કે? તે કહે છે કે સર્ષના વિષને – તેને નિર્નશ કરે છે. અભિધેય શું કરે? તે પવિત્ર હેવાથી કંઇ gણ નું આવાસ છે. નામમંત્રને પરિચય કરાવવા વિવાદ-ઢિ-ચંતં-મંત્રનું દષ્ટાંત આપ્યું છે. અહીં બે વિદ્યા દર્શાવી છે. અભિધાનના કારણે વિષ ઉતારે તે વિસ૬૪ વિદ્યા. સ્ટિા વિદ્યા તે સખત ત્રાસ આપતા રેગો, જેવા કે રક્તપિત્તના, મારા જેવાના હરપીસના રેગ માટેની વિદ્યા, તે મટાડી લાવણ્ય ઉત્પન્ન કરે. ___ “नमिऊण पास विसहर वसह जिण फुलिंग।" તેથી મિશન મંત્રમાં “ઘાત...વિરદા વરદ છે, એટલે કે સર્વ વિષેને ઉતારનાર છે અને નિજ જે અભિધેય તે દુર્દ વિદ્યા છે. નર-તિuિg-નર અને તિર્યંચ શબ્દ યુગલ. દુનિવ-રોગચં- દુઃખ અને દર્ગત્ય વિતામણિ પૂTચત્ત- ચિંતામણિ કલ્પદ્રમ Page #107 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર ૩થામાં – અજર – અમર શબ્દ યુગલ, અર-રિમા – ભાર નિર્ભર એવે મ– ભવે ભવે giણ નિયંત્ર – શરૂઆતમાં પાસ – અભિયાન અને પાસ – અભિધેય આવ્યા તે જ અંતમાં પાસ – અભિધાન અને શિખર - અભિધેય સ્વરૂપે આપ્યા છે. નમિ લિ શબ્દ છે. તે જિન ચંદ્રરૂપે છે. તે ઉપરાંત અનેક શબ્દો વિશિષ્ટ અર્થમાં છે. જે - સુષુપ્તિ દશા માટે છે. ધારુ કો તથા મgો મgો- માંત્રિક માટે છે. તુ(ત્રીજી ગાથા) અને તુદ (ચેથી ગાથા)- સામીપ્ય દર્શાવે છે. મધ્યમ ભાષાવડે આવું સામીપ્ય સધાય તે અભિધેય સાથે તુકારે વાતચીત ચાલે. જાણો– ભાલ્લાસથી કરતે પ્રકૃષ્ટ કેટિને નમસકારસમ- તારી આજ્ઞાના પાલનવાળું સમ્યક્ત્વ. માયણ- અનુગ્રહ કૃત્ય કરનારા મહાયશસ્વી કહેવાય. દિg – સ્વપ્નદશાવડે. વોર્દિ – અભિધાન અને અભિધેયનું રહસ્યજ્ઞાન. પહેલી ગાથા – દ્વારગાથા છે. રેગનાશ (દેહનું સ્વાધ્ય-મંગળ). બીજી ગાથા – અભિધાનથી થતાં ભાવમંગળ અને અવિનાશી કલ્યાણના ફળની છે. ત્રીજી અને એથી ગાથા – અભિધેયથી થતા ફળની છે. પાંચમી ગાથા – ઉપસંહાર છે. - શ્રી પાર્શ્વનાથ ભગવાન. કવિ- શ્રીભદ્રબાહુ સ્વામી. જૈઃ-ગાહા છંદ. વિજ્ઞ– ઉપસહર અને મંગલ – કલ્યાણકર. ત્તિ – સમ્યકત્વ – સુદ રામ . વિનિયોર – ગ અને ક્ષેમના કાર્યો માટે Page #108 -------------------------------------------------------------------------- ________________ [૪] સલાહંતુ—સ્તોત્ર (૫૬) તા. - તમારા પિતાના શારીરિક સ્વાથ્ય માટે બાહ્યપ્રવૃત્તિ ઓછી કરવાનો વિચાર ઉચિત છે અને તે વિચાર પર દઢ રહેશે એવી આશા છે. શરીરની અનુકૂળતા અને ચિત્તની પ્રસન્નતા હોય, ત્યારે “સકલાહ” – સ્તોત્રના પ્રથમ બે લોક ઉપર તમે આજ સુધી જે વિચાર્યું છે તે જુદા કાગળ ઉપર લખી મેકલવા અવસર જોશે. આહત્ય, પ્રદિમહે, સમુપામહે વગેરે ઉપર તમારી સ્વયં સ્કુરણાઓ થયેલી છે તેની નેંધ હોય છે તે અને ન હોય તો નવી તૈયાર કરીને અનુકુળતાએ મોકલશો. આ અવસ્થામાં હવે માનસિક શાંતિ મેળવવા વધુ લક્ષ્ય આપશો. મનને અતિ પ્રિય વિષમાં સમય પસાર થાય તેવી યોજનાપૂર્વકનું જીવન ગઠવશે. અ. (૫૭) તા. ૧૩-૧૦-૬૩ પિંડસ્થ, પદ, રૂપસ્થ અને રૂપાતીતની યોગશાસ્ત્રમાં વિસ્તારથી વ્યાખ્યા મળે છે. તેવી જ રીતે આડકતરી રીતે નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવની દષ્ટાંતથી વ્યાખ્યા “સકલાહતમાં પ્રાપ્ત થાય છે, પણ તે દ્રષ્ટિએ ટીકાઓ રચાઈ નથી અને આપણું કેઈનું લક્ષ ખેંચાતું નથી. ચારેક વર્ષ પહેલાં મેં પં. શ્રીધુરંધરવિજયને આ કહ્યું હતું અને તેમને તે વિચાર બહુ ગમે પણ કાંઈ સહકાર આપી શક્યા નહીં એટલે તે વાત ત્યાં જ શમી ગઈ. હું એમ માનું છું કે “સકલાહત'ની પહેલી બે ગાથા દ્વારગાથા છે અને તે પ્રમાણે મથાળું બાંધીને દરેક લેક અનુક્રમે તેના ઉદાહરણ તરીકે આપ્યું છે. ત્રીજે કલેક “નામ”ના ઉદાહરણ માટે, ચોથે કલેક “આકૃતિના ઉદાહરણ માટે વગેરે. “તવાનુશાસનમાં ચતુર્થ અધ્યાયના Page #109 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર દશમ કલેકમાં નામય, સ્થાપનાય, દ્રવ્ય ધ્યેય અને ભાવઘેય એમ શ્રેય ચાર પ્રકારનાં કહ્યાં છે. આ પ્રકારે આપે જે પિંડસ્થઐય, પદસ્થધ્યેય વગેરેને ઉપરના ચાર સાથે સામ્ય છે તે વિચાર કર્યો તે પ્રસંશનીય છે. સકલાઉતને આપણે કેવળ સ્તુતિ માનીએ છીએ પણ જે લેકે પ્રણિદમહે” અને “સમુપાશ્મથી શરૂ થાય તે ધ્યાનના જ હોઈ શકે. સ્તુતિ તો તેના પેટામાં આવે. ધામધૂમ અને ધમાધમમાં આપણે એવા પડી ગયા છીએ કે ધ્યાનને વિષય વેગળે થતું જાય છે. આપ જેવા પુનરુદ્ધાર નહીં કરે તે ધ્યાનની પ્રણાલિકા નષ્ટપ્રાયઃ થઈ ગઈ છે તે નષ્ટ થઈ જશે. સ્ટેશન : મેરીબેડા, બેડા : તા. ૨૧-૫-૭૦ સચ્ચિદાનંદ બ્રહ્મ” તરીકે “આહત્ત્વની ઘટના એ એક બાજુએ છે. બીજી અનેક દૃષ્ટિથી તેને જોઈ શકાય. “આહત્ય એક શક્તિવિશેષ છે અને તે તીર્થકરેની આજ્ઞા કે જેનું પ્રભુત્વ સચરાચર વિશ્વ પર સદાકાળ વતી રહ્યું છે. પ્રણિધાન તે શક્તિનું અને ઉપાસના તે વ્યક્તિની–એ રીતે પ્રથમ અને દ્વિતીય ક્ષેકના વિષયોને પૃથપણે ઘટાવી શકાય. सकलाऽहत्प्रतिष्ठानमधिष्ठान शिवश्रियः । भूर्भुवःस्वस्त्रयीशानमार्हन्त्यं प्रणिध्महे ।। १ ।। नामाऽऽकृतिद्रव्यभावः पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ॥२॥ અર્થ “સર્વ અરિહતેમાં રહેલા, મેક્ષરૂપ લક્ષમીના કારણભૂત, પાતાળલેક, મનુષ્યલેક અને દેવલોક એ ત્રણેના સ્વામી એવા અરિહંતપણાનું અમે ધ્યાન કરીએ છીએ.” (૧) નામ – સ્થાપના – દ્રવ્ય અને ભાવ નિક્ષેપવડે ત્રણ જગતના લોકોને પવિત્ર કરનાર એવા, સર્વ ક્ષેત્રને વિશે અને સર્વ કાળને વિશે અરિહતેને અમે સારી રીતે સેવીએ છીએ.” (૨) Page #110 -------------------------------------------------------------------------- ________________ ( સકલાહુ ત્’– સ્તાત્ર ભ ( ૯ ) ‘સકલાત્’ની પ્રથમ બે ગાથામાં જે વાત છે તે શ્રીઅમરચંદ્રસુરિષ્કૃત ‘શ્રીપદ્માનંદમહાકાવ્ય’ના મંગલાચરણમાં નીચે લખેલા શ્લેાકમાં વર્ણવેલ છે. લુણાવા. તા. ખીજાધાન, ખીજો ભેદ તથા ખીજ પાષણાદિવડે ‘ચેાગ’ અને ઉપદ્રવોથી રક્ષણ કરવા વડે ભગવાન ક્ષેમ’કરનારા છે. બીજ એટલે સમ્યક્ત્વસમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ ‘ચોગ’ અને રક્ષરૂપ ક્ષેમ. || श्रीपद्मानन्द महाकाव्यम् ॥ ॥ પ્રથમ સર્પ || ॥ બથ મારમ્ || अर्ह नौमि सदाऽर्हन्त्य-कारणं सकलाईताम् । स्वस्तिश्रीजयदं श्रीमन्- महानन्दमहोदयम् ॥ १ ॥ [ બધા અરિહંતાના આર્હત્ત્વના કારણરૂપ, કલ્યાણુ, લક્ષ્મી અને જય આપનાર, ઐશ્વર્યયુક્ત મહાનંદ અને મહાદય( મોક્ષ ) રૂપ અહુ બીજમંત્રને હું સદા નમસ્કાર કરું છું. ] ( ૧) मुदाऽहमि तदार्हन्त्यं, भूर्भुवः- स्वस्त्रयेश्वरम् । यदाराध्य ध्रुवं जीवः, स्यादर्हन् परमेश्वरः ॥ २ ॥ ૬૭ [પાતાલ, મર્ત્યલેાક અને સ્વર્ગલેાકના સ્વામી, અરિહંતેાના આન્ત્યને હું હર્ષવરે પૂજું છું, જેને આરાધીને જીવ નિશ્ચિત અરિહંતપરમેશ્વર થાય છે. ( ૨ )] કાર્દન્તઃ સ્થાપના-નામ-દ્રશ્ય-માવૈશ્ચતુર્વિધાઃ 1 चतुर्गतिभवोद्भूतं भयं भिन्दन्तु * भादिनाम् || ३ || [ સ્થાપના-નામ-દ્રવ્ય અને ભાવના ભેદોડે ચાર પ્રકારના અહિઁ ચારગતિરૂપ સંસારથી ઉત્પન્ન થયેલા ભવ્યવાના ભયના નાશ કરા, (૩)] * પાટાન્તર-‘નિøg ’| 骟 Page #111 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર (૬૦) જામનગર તા. ૬-૬-૭૦ “પરમેશ્વર પાંચ શક્તિઓથી સહિત છે એમ કહેવાયું છે, તે સ્વતંત્ર હોવાથી તે તે શક્તિને મુખ્યપણે પ્રગટ કરતાં પાંચ પ્રકારે રહે છે. જ્યારે જ્ઞાન પ્રધાન હોય છે ત્યારે, શિવતત્વ, જ્યારે આનંદ પ્રધાન હોય છે ત્યારે શક્તિતત્વ, ઈચ્છા બળવાન હોય છે ત્યારે સદાશિવતત્ત્વ (ઈછાનું સ્વરૂપ જ્ઞાન અને ક્રિયાનું સમાનરૂપે હોવું તે છે), જ્ઞાનશક્તિનું પ્રાધાન્ય હોય ત્યારે ઈશ્વરતત્વ અને ક્રિયાશક્તિનું પ્રાધાન્ય હોય ત્યારે વિદ્યાત-એ પ્રમાણે.” (તંત્રસાર, આફ્રિક-૮, પૃષ્ઠ : ૭૩-૭૪).* અરિહંત ભગવંત આહત્ય આદિ સકલ ગુણસંપદાના એક અપૂર્વ નિવાસ સ્થાન – આધારભૂત સ્થાન હોય છે. તેથી આહત્ય ગુણ છે અને અરિત ભગવંતે ગુણ છે. “ચિત ' – અથાંત જ્ઞાનનું પ્રાધાન્ય હોય ત્યારે પરમેશ્વર શિવતત્વ કહેવાય છે અને આનંદનું પ્રાધાન્ય હોય ત્યારે તે શક્તિતત્વ કહેવાય છે. અહીં “સરસ્ટાર'ના પ્રથમ લેકના બીજા પાદમાં “ચિત' અર્થાત જ્ઞાનનું પ્રાધાન્ય છે અને ત્રીજા પાદમાં આનંદનું પ્રાધાન્ય છે, તેથી તે શિવ અને શક્તિ- ઉભય સ્વરૂપ છે. જીવોના કલ્યાણની યેગ્યતારૂપ લક્ષણવાળ ક્ષાપશમિકારિરૂપ સ્વ-પરિણામ ભાવ જ ઉત્કૃષ્ટ કલ્યાણરૂપ કાર્ય પ્રત્યે સાક્ષાત્ અવ્યવહિત કારણ છે. કલ્યાણ ગ્યતારૂપ લાપશનિકાદિ ભાવરૂપ કાર્યના પ્રત્યે અહંદુભગવંતે કારણ છે, એટલે આ રીતે જીવન ઉત્કૃષ્ટ કલ્યાણ પ્રત્યે અરિહંત ભગવંત પરંપરાએ વ્યવહિત કારણ છે. * तत्र परमेश्वरः पञ्चभिः शक्तिभिः निर्भर इत्युक्तम् , स स्वातन्त्र्यात् शक्तिं तां तां मुख्यतया प्रकटयन् पञ्चधा तिष्ठति । चित्प्राधान्ये शिवतत्त्वम् , आनन्दप्राधान्ये शक्तितत्त्वम् , इच्छाप्राधान्ये सदाशिवतत्त्वम् - ( इच्छाया हि ज्ञान-क्रिययोः साम्यरूपाभ्युपगमात्मकत्वात् ), ज्ञानशक्ति प्राधान्ये ईश्वरतत्त्वम् , क्रियाशक्तिप्राधान्ये विद्यातत्त्वम् इति । Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨. શ્રી સલાહંત – સ્તોત્ર “લઘુશાંતિમાં જેમ ૩ષ્કારરૂપ વાચકની પંચકવશક્તિ દર્શાવી છે તેમ “સકલાતના પ્રથમ શ્લોકમાં આહત્યની પણ પેચકતૃત્વશક્તિ દર્શાવવામાં આવી છે. આને માટે આધાર મળતું નહતે પણ આપશ્રીએ શ્રીઅમરચંદ્રસૂરિના “શ્રીપદ્માનંદ મહાકાવ્યના ત્રણ કલેક લખી મેકલ્યા તેમાં તે સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે. આહત્ય” એટલે “”ના પંચકૃત્યે નીચે પ્રમાણે - ૧. સ્વસ્તિ = સ્વસ્તિ = પુષ્ટિ ને “સંતિજમાં “કસિ ૩. જપ = તુષ્ટિ વાચાર' કહ્યું છે. ૪. શ્રીમદ્ = શિવ ૫. મહાનંદ મહદય = શાંતિ. આ પ્રકારે શિવ, શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ અને સ્વસ્તિરૂપ પાંચ કૃત્યેની કર્તૃત્વશકિત “ક”માં દર્શાવી છે. “આઈયે જ યોગ – શ્રેમ કરનારો મહાધોધ છે. એને બાઈબલમાં Kind Light કહે છે. “આઈના શુભ આશુઓને ધોધ સતત વહ્યા કરે છે. પરંતુ જ્યારે તેની અસર બ્રહ્માંડ ઉપર ઓછી થવા લાગે ત્યારે બીજાધાન, બીજો ભેદ તથા બીજ પોષણાદિ વડે “ગ” અને ઉપદ્રથી રક્ષણ કરવા વડે કઈ ભવસ્થ તીર્થકર શ્રેમ કરનારા થાય છે. અ. (૬૧) તા. રપા૨૬-૪-૭૧ આને અર્થ એ પણ થાય કે ઉપાસનાના સઘળા પ્રકારે વડે સમુપાસના કરીએ છીએ. ઉપાસનાની સાત ભૂમિકા છેનામપરા, રૂપાપરા, વિભૂતિપરા, શક્તિપરા, ગુણપરા, ભાવપરા અને સ્વરૂપપરા. આ પ્રકારે “કલ્યાણના ઉપાસના અંકમાંથી મળ્યા છે અને મારી દષ્ટિએ “સલાહતને એક એક શ્લેક તે દૃષ્ટિએ રચાયો જણાય છે. કર્તા પાસે આવી કઈ પ્રણાલિકા મેજુદ હશે. પહેલા શ્રી આદિનાથની સ્તુતિ Page #113 -------------------------------------------------------------------------- ________________ o અધ્યાત્મપત્રસાર “નામ” ઉપર કલેષ કરીને થઈ છે. બીજા શ્રી અજીતનાથની સ્તુતિ “રૂપ” વિષે પ્રકાશ પાડે છે વગેરે. આપ આ દૃષ્ટિએ વિચારશેજી. અ. ( ૬૨) તા. ૭–૩–૧૯૭૩ પ્રજિન” અને “સમુvr ' – આ શબ્દો સમજવા માટે તે સમયના શિવપંથ સાથે વિવાદ સમજવું જોઈએ. આક્ષેપ એ હતે. કે (૧) જૈને સમષ્ટિવાદમાં માને છે એટલે અનંત અરિહંતની ઉપાસના કરી ન શકે. (૨) તેઓ કેનું શરણ સ્વીકારે? (૩) તેથી તેમના દેવ યોગ – ક્ષેમ કરી શકતા નથી અને (૪) શક્તિહીન હોવાથી સજન કરી શકતા નથી. આ ચાર આક્ષેપોના જવાબ બે કલેકમાં અપાયા છે. પહેલે લેક નિશ્ચયનયને છે અને બીજો શ્લેક વ્યવહારનયને છે. pfજમશે- ઘા એટલે શ્રદ્ધા રાખવી, વિશ્વાસ મૂકવે તેથી તેને વ્યુત્પત્તિ અથ “શરણે જઈએ છીએ'-તે થાય. ‘સર’ – અનંતની અર્થ વ્યવસ્થા અમે ચાર આયામ (Dimensions) માં કરીએ છીએ એટલે કે જે જગતને નામ અને રૂપમાં વિભકત કરાય છે, તેને અમે નામ, રૂપ, દિક, કાલમાં વિભક્ત કરી સમ્યક ઉપાસના કરીએ છીએ. વસ્તુતઃ આપણે નામ, આકૃતિ, દ્રવ્ય, ભાવ, ક્ષેત્ર અને કાલ એ પ્રમાણે છમાં વિભક્ત કરી અનંતને કેયડે સમ્યગ રીતે ઉકેલીએ છીએ- એવી રીતે સમુપાસના કરીએ છીએ. જે આહુન્યને શરણે જઈએ છીએ અથવા જેની અમે વિવિધતા સેવીએ છીએ તે સકલ(અનંત) અરિહંતામાં પ્રતિષ્ઠિત છે અને તે મેક્ષશ્રી એટલે મેક્ષ અને પુરુષાર્થ ત્રિકનું નિવાસ – સ્થાન છે. તેથી તે વેગ – ક્ષેમ આપે છે. આ પ્રકારે શક્તિમતુ છે. ઉપરાંત તેમાં એ શક્તિ છે કે તે ત્રણેય લોક ઉપર પ્રભુત્વ ધરાવે છે. આવા શકિતમતું અને શક્તિમય આહજ્યની અમે વિવિધતા સેવીએ છીએ સમષ્ટિવાદની પ્રધાનતાવાળી આ આરાધનાથી, અનંત અરિહંતની બેધરૂપે ઉપલબ્ધિ કરવી, વ્યવહારમાં અતિ કઠિન છે. તેથી નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ-તે નિક્ષેપમાં અને દિકાલ અથવા ક્ષેત્રકાલમાં Page #114 -------------------------------------------------------------------------- ________________ ૭૧ સલાહંત'—સ્તોત્ર અર્થ વ્યવસ્થા કરીને અરિહંત ભગવતોની અમે ઉપાસના કરીએ છીએ. આ પ્રમાણે અર્થ વ્યવસ્થાના આધારે તેની સમ્યગ ઉપાસના થાય છે અને શ્રીઉપાધ્યાયજીની ભાષામાં તે તાદ્રીયધીનું (તે પ્રકારની બુદ્ધિનું) કારણ થાય છે. આથી સમજાશે કે તદ્રપપણુની બુદ્ધિ અમે ઉત્પન્ન કરી શકીએ છીએ. આ પ્રકારે અનંતતાને નાથવા માટે ચાર આયામ ( Dimensions) ને ઉપયોગ થાય છે. (૬૩) તા. ૮-૪–૧ ૭૩ શિવ-શક્તિના આધારરૂપ આહત્ય: “શૈવ સંપ્રદાયમાં શિવ અને શક્તિ – એ પરમશિવ અર્થાત પરમતત્ત્વનાં બે રૂપ છે. શિવ ફૂટસ્થ તત્ત્વ છે અને શક્તિ પરિણામિની છે. વિવિધ વૈચિયપૂર્ણ સંસારના રૂપમાં અભિવ્યક્ત શક્તિના આધારરૂપ અધિષ્ઠાન શિવ છે. શિવ અવ્યક્ત, અદશ્ય, સર્વગત તથા અચલ આત્મા છે. શકિત દશ્ય, ચલ તથા નામ-રૂપ દ્વારા વ્યક્ત સત્તા છે.” (શિવાંક, પૃષ્ઠ : ૨૮૮). જન સંપ્રદાયમાં આઈજ્ય એ પરમાત્મત્વ અર્થાત્ પરમ સિદ્ધતત્ત્વને - સત્ તત્વને અનુસરતું છત તત્વ છે, તે શિવતત્વની જેમ ફૂટસ્થ નિત્ય તથા શક્તિતત્વની જેમ પરિણમી પણ છે. તે સકલ અરિહંતાનું પ્રતિષ્ઠાન છે અને શિવ તથા શ્રી (શક્તિ) શક્તિ તથા શક્તિમાનરૂપ ઐયના અધિષ્ઠાનરૂપ-આધાર હોવાથી કૈવલાધિષિત છે અને ત્રણેય લેકમાં ભૂર્ભુવઃ સ્વઃ” માં અદ્વિતીય સામર્થ્યવાળું છે. આહત્ય એ શિવ સ્વરૂપે અવ્યક્ત, અદશ્ય, સકલ અહંદુગત તથા અચલ આત્મતત્ત્વ છે. તે શકિતસ્વરૂપે અદૂભગવંતમાં દશ્ય, ચલ તથા નામ અને રૂપ દ્વારા વ્યક્ત સત્તા છે. શિવને સાક્ષાત્કાર કરવા માટે વ્યષ્ટિભાવનું ઉલ્લંઘન કરીને ઊંચું ઊઠવું પડે. આ વ્યષ્ટિભાવમાં વ્યવહારિક જીવન જે ઉપાધિયુકત છે, તેનું Page #115 -------------------------------------------------------------------------- ________________ ७२ અધ્યાત્મપત્રસાર જ્ઞાન રહે છે અને તે અજ્ઞાન અને દુઃખનું કારણ છે, શકિતના ચરણમાં આત્મસમર્પણ કરવું તે શિવના સાક્ષાત્કારનું સાધન માનવામાં આવ્યું છે. અહીં આત્મસમર્પણને અર્થ એ છે કે દેહાભિમાન અથવા અહિં બુદ્ધિથી ઉપર ઊઠવું” (શિવાંક; પૃઃ ૨૮૮). આતી શક્તિમય અરિહંત ભગવંતના ચરણની ઉપાસના કરવી – તેમના ચરણમાં આત્મસમર્પણ કરવું તે શિવરૂપ આહત્યના ધ્યાનનું શ્રેષ્ઠ સાધન માનવામાં આવ્યું છે. અહીં સમુપાસના એટલે આત્મૌપભ્યની બુદ્ધિ અથવા દેહાભિમાન ત્યાગવાની બુદ્ધિ છે. અ. (૬૪), તા. ૮-૪-૧૯૭૩ મંત્રરાજ રહસ્ય'ના લેક ૮૪ ને અથ આ પ્રમાણે સમજું છું – (૧) અરિહંત ભગવત (૨) ગણધર (૩) દેવી વગેરે અથવા (૪) મન્નના વણે – આ ચારમાંથી કેઈ દયેયને નિર્ણય કરશે. ન – ધ્યેયવડે – ધ્યેય સાથે એટલે દયેયને સાધન તરીકે ઉપગ કરે અથવા તેની સાથે પ્રાણનું ઐકય સાધવું. બાળાનમય-પ્રાણનું ઐકય એટલે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન –એ પાંચ પ્રાણે, તેમનું એય દયેયવડ–દયેય સાથે સાધવું અને તે “સર્વત્રગ” કરવું એટલે કલેક –૮૧ માં જણાવ્યા પ્રમાણે વર્ણ, મંડલ અને તત્વરૂપ જે “સર્વત્ર તેમાં ઓતપ્રેત થાય તે સર્વત્ર. આ વિષય આખે સ્વદયને થયું અને તેટલા માટે જ સ્વરદયનું ભાષાંતર કરી રાખ્યું. અમુક છૂટા છવાયા લેક સમજાતા નથી એટલે તે સઘળું કાર્ય એમને એમ પડયું છે.* આને સંક્ષેપમાં અર્થ એ થાય કે પ્રાણને પ્રાણ – અપાન સમાન– ઉદાન અને વ્યાન) અરિહંત ભગવંતરૂપ એયવડે ધ્યેય સાથે તેમના વર્ણ – રંગ પ્રમાણે, મંડલરૂપ આકૃતિ અનુસાર, પંચમહાભૂતના જે તત્વમાં + શ્રી ચિદાનંદજી મહારાજ કૃત સ્વરોજ જ્ઞાન”નું ભાષાંતર વગેરે શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશીએ તૈયાર કરેલ છે; જે અપ્રકાશિત છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૭૩ સલાહંત – સ્તોત્ર સ્વર ચાલતો હોય તે પ્રમાણે ધ્યાન સધાય તે એકત્વ પ્રાપ્ત થાય. દાખલા તરીકે વેતવર્ણ, ભૂજલ મંડલ, જલતત્વ એટલે સ્વર જ્યારે ૧૬ આંગળ ચાલતું હોય, તેની આકૃતિ ભૂ પ્રમાણે એટલે ચેરસ હોય અથવા જલ પ્રમાણે ચંદ્રબીજ જેવી હોય – આ આકૃતિ દર્પણ ઉપર ઉચ્છવાસ કરીને જોવાય છે. આ પ્રમાણે હોય ત્યારે “નમે અરિહંતાણરૂપ વ્યયવડે– દયેય સાથે પંચસમીર સાધવા. આ પ્રમાણે આ સઘળો વિષય સ્વરદયને છે. ચાવી તે ઘણી સારી સહેલી અને તાત્કાલિક કામ કરે તેવી છે, પરંતુ તેને આમ્નાય નથી; તેથી અટવાઈએ છીએ. UF ભ. લુણાવા. ચિત્ર સુદ-૧૩ તા. ૧૫–૪–૭૩ સુશ્રાવક અમરતલાલભાઈ જેગ ધર્મલાભ. તા. ૮મીના લખેલા બન્ને પત્રે ગઈકાલે એટલે તા. ૧૪ના રોજ મળ્યા, એટલે ટપાલમાં મેડા નંખાયા હશે. કવર પર છાપ સ્પષ્ટ નથી. બને પત્ર વાંચી આનંદ થયે. મુદિતાનંદજી હવે ત્યાં આવી ગયા હશે. (૧) સકલાર્વતુ ના બે કલેક ઉપર શિવ – શાસ્ત્રના આધારે વિચારણા લખી તે બરાબર છે. શિવ અને શકિત એ પરમ શિવના જ બે Facets છે. આપણે તેને દ્રવ્ય-પર્યાય શબ્દથી ઓળખીએ છીએ. ગુણને પણ સહભાવી પર્યાય તરીકે ગણેલ છે અને તેનું જ નામ શકિત. કમભાવી પર્યાય તેની અભિવ્યક્તિ છે. સંસાર અવસ્થામાં તે શક્તિ આવરણ સહિત છે, સિદ્ધ અવસ્થામાં નિરાવરણ છે. અરિહંત અવસ્થામાં જ્ઞાનાદિ ગુણો નિરાવરણ થયા છે, તેથી તીર્થકર નામકર્મની સ ટ પુણ્યપ્રકૃતિ ઉદયમાં આવેલી છે. તે વડે તીર્થસ્થાપના અને જગદુદ્વારનું કાર્ય થાય છે, માટે તેમનાં નામ – આકૃતિ- દ્રવ્ય અને ભાવ નિક્ષેપ દ્વારા તે તે અવસ્થાનાં ધ્યાન તથા બહુમાન – પૂજન વગેરે શુદ્ધ Page #117 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર ( શિવસ્વરૂપની સાથે અનુસંધાન કરી આપે છે; એ રીતે શૈવા જોડે સમન્વય થઈ શકે છે. વળી ‘મંત્રરાજરહસ્ય' શ્લેક ૪૪૪ થી ૪૫૪ સુધીના ૧૧ કામાં જે વર્ણન કર્યું છે, તેમાં ‘વિમ્યુનિયોડનાહતઃ સોડઈન । (૪૩) તથા બાય દાäવ: શર્ટુલ્હા-નમઃપ્રમવાઃ । (૪૪) તથા ‘ નાવવામા।’ (૪૪૬) તથા ‘ ના તામિલેવોસો।’ (૪૩) માં ‘અર્હ ’નું ધ્યાન અનાહતનાદરૂપે કરવાનું વર્ણવ્યું છે. લેાક (૪૩૩) માં પણ ‘ નવોડર્કન' અને ‘નવાઈથ્થાનાત્ સર્વપ્રભૂતરાન્તિત્ત્વિ।' એ રીતે આર્હત્ત્વને નાદસ્વરૂપે વર્ણવ્યું છે, તે તમારા જોવામાં આવ્યું જ હશે, છતાં ફરીવાર તેને સૂક્ષ્મતાથી જોશે. સકલાŚત્ 'ના પ્રથમ શ્લોકમાં ૩૨ાર્જસ્ત્ય ' ની સ્તુતિ છે, તે આ અનાહતનાઃસ્વરૂપ ‘અર્હ’ ની ઘટી શકે છે. ૭૪ C ર અનાહતનાદ ’ના સ્થાને આગમિક ભાષામાં ‘અનાહતસમતા ’ શબ્દના પ્રયાગ થાય છે અને તે સમતા એ જ મોક્ષનું પરમ કારણ છે. પંદર ભેદે સિદ્ધમાં ખાદ્યલિંગના ભેદ છે, પણ અત્યંતરલિંગ એક જ છે અને તે ‘અનાહતસમતા’ છે. ‘અર્હત્’પંચપરમેષ્ઠિસ્વરૂપ છે, એ પણ એજ વાતને સિદ્ધ કરે છે કે પાંચે પરમેષ્ઠિમાં પરમેષ્ટિત્વ લાવનાર નાદ યા સમતા છે. ‘ૐ' કાર ગાથા ૩૧૪–૩૧૫ ની જેમ ‘ હે 'કારને પણ પંચપરમેષ્ઠિસ્વરૂપ * મંત્રરાજરહસ્ય ’ની( ૪૪૪) આદિ ઉપરોકત ગાથાઆમાં ઘટાવેલ છે. આર્ય દાન્તે રાત્રદ્યુ॰' ઊર્ધ્વ – અધોરેક્ ‘’કારથી રત્નત્રયી ગ્રહણ કરી છે. તે વડે રત્નત્રયને ધારણ કરનાર આચાર્યઉપાધ્યાય – સાધુનું ગ્રહણ પણ થઈ શકે છે. ચંદ્રકલાને સિદ્ધ પદ અને બિન્દુને અનાહત – ‘ અર્હ સ્વરૂપ કહેલ છે. એ રીતે મર્દ ધ્યાનથી પાંચે પરમેષ્ઠિઓનું ધ્યાન થવા સાથે ખધામાં અનુસ્મૃત અનાહત– પદનું ધ્યાન થાય છે અને તે જ આર્હત્ત્વને સકલ અરિહંતાનું પ્રતિષ્ઠાન, શિવશ્રીનું અધિષ્ઠાન અને ત્રણ લેાકનું પ્રભુત્વ ધરાવનાર શક્તિવિશેષ કહેલ છે. આ સાથે જુદા ‘બુકાસ્ટ'થી એક નાનકડા લેખ મેકલ્યું છે, તે જોશો. તેનું બધું લખાણ પ્રમાણભૂત છે એમ નહિ, પણ આ વિષયને સ્પર્શ કરતું હોવાથી જિજ્ઞાસાપૂતિ માટે મોકલ્યા છે, તેના ઉપર તમારો અભિપ્રાય જણાવશે. C ૐ ત " * : (૨) ધ્યેયેન પ્રાળાનામેથમ્' સંબંધી જે લખ્યું અને તેને માટે સ્વરાયના અભ્યાસની આવશ્યકતા જણાવી તે ખરાબર છે. વર્ણંવડે ધ્યાન Page #118 -------------------------------------------------------------------------- ________________ ૬ સકલાહુ ત્? – સ્નાત્ર ૭૫ કરવાની પ્રક્રિયા આપણે ત્યાં જળવાઈ રહી છે. મંડલ – મુદ્રાદિ અને તત્ત્વ અંગે લક્ષ્ય દેખાતું નથી, તે વિકસાવવાની જરૂર ગાય. પરંતુ તે પહેલાં મંત્રના વાંને ધ્યેય બનાવી ધ્યાનમાં તેની સાથે પ્રાણાની એકતા કરવાને પ્રયાસ અવશ્ય થઈ શકે. પ્રાણશબ્દથી પાંચ ઇન્દ્રિય, ત્રણ ખળ, શ્વાસાશ્ત્રાસ અને આયુષ્ય પણ લઈ શકાય. ત્રણ કરણ, ત્રણ ચાગને પણ તેમાં – ધ્યેયમાં જોડી શકાય અને તે દ્વારા ધ્યાનસિદ્ધિના માર્ગે આગળ વધી શકાય. ખાસ કરીને ભક્તિ, આંતરપ્રીતિ, ગુખહુમાન વગેરે કેળવવાની જરૂર રહે છે. એ વધે તો એકાગ્રતા સુલભ છે. ચિત્તની ચંચળતા નિવારવા સાથે ચિત્તની અશુદ્ધિ ટાળવાની હોય છે અને તે ભક્તિ મૈત્રી, આદિ ભાવા થડે જ ટળી શકે છે અને તેમાં સ્વરોદય કે અન્ય કોઈ વિજ્ઞાન ન મળે તે પણ સાધક સાધનામાં વિકાસ કરી શકે છે. એ દૃષ્ટિએ પ્રથમ પઢનું લખાણ Complete ગણાય. એના આધાર લઈ ને સાધનામાં સારી પ્રગતિ અને મન સમાધિ પ્રાપ્ત કરી શકાય. માત્ર તે દિશામાં રાજને રાજ પ્રયાસ કરતા રહેવું જોઈ એ. મંત્રજાપ ધ્યાનાદિને માર્ગ રાજમાર્ગ અને આ કેડીના માર્ગ ગણી શકાય. - ' તત્ત્વ તુ જૈઢિગમ્યમ્ ।’ એ (૬) તા. ૨૩–૪-૭૩ ‘સકલાત્ ’– એ શ્લોકા વિષે આપશ્રીએ વિવરણ લખી ને કહ્યું તે મંત્રયાગની દૃષ્ટિએ સુંદર અને ચાગ્ય છે. પરંતુ અહીં મંત્રયાગના વિષય નથી. ઉપરાંત પહેલા એ શ્લોકમાં જે કહે તેનું સમર્થન પછીના ૨૪ Àાકમાં આવવું જોઈ એ. આ દૃષ્ટિએ મે અને શ્રીધર ધરવિજયે ( ાલ ધર્મધુર ધરસૂરિએ ) ઘણા પ્રયાસ કર્યા હતા. તે વખતે શિવશક્તિની ફિલાસાફી હાથ લાગી નહોતી, હાલ લાગી એટલે અને સામસામે રાખી આપશ્રીને લખી જણાવ્યું. આવી ક્લિાસે ફી મહાગ્રંથ કે જેની શરૂઆત કરવાની છે તેને અનુકૂળ છે. " અનાહતસમતા ’– આ શબ્દ કયાં પ્રાપ્ત થાય છે? કૃપા કરીને આધારભૂત ગ્રંથ જણાવશે. E Page #119 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર (૬૭), લુણાવા. કા. સુદ-૧૦ શક્તિ વિનાના શિવ શવ સમાન છે અને શક્તિની સાથે શિવનો અભેદ સંબંધ માન્ય છે. તેથી શૈવ પ્રક્રિયામાં કતૃત્વ અને વિવાદ રહેતા નથી. આપણે અરિહંત પરમાત્માનું “માદેશકવરૂપ તીર્થકતૃત્વ સ્વીકાર્યું છે. તે તેમનું “પરમગુરુપદ” સાબિત કરે છે, તેમનું દેવત્વ માર્ગદેશકત્વમાં નહિ પણ “માર્ગરૂપતામાં રહેલું છે. તેમનાં નામાદિ સ્વયંમાગરૂપ છે અને તેઓ નામાદિથી કથંચિત્ અભિન્ન છે, તેથી તેમનું દેવત્વની પ્રાપ્તિમાં નૈમિત્તિક કતૃત્વ અબાધિત છે. સિદ્ધ પરમાત્માનું “અવિનાશીપણું” સિદ્ધત્વની પ્રાપ્તિમાં પ્રેરક અને પ્રાજક હોવાથી સિદ્ધ પરમાત્મા પણ પ્રેરક અને પ્રાજક કર્તા છે જ. નયવાદની ગૂઢતામાં અટવાઈ જવાથી જ્યાં જે નયને આગળ કરે જોઈએ તે નય આગળ કરવાને બદલે તેથી પ્રતિપક્ષ નયને આગળ કરવા જતાં ભકિતમાં નિષ્ઠા પેદા થઈ શકતી નથી. સાક્ષેપવાદ વસ્તુને ચારે બાજુથી સમજવામાં સહાયક હતા તે સહાયક બનવાને બદલે એક નયથી બીજા નયને ખેટે ઠરાવવામાં વપરાઈ રહ્યો છે. તેથી સંપૂર્ણ સત્ય હાથમાં આવતું નથી અને આંશિક સત્ય પ્રતિપક્ષ નયથી ખંડિત થઈ જાય છે. તેમાંથી બચવાના ઉપાય પરમતત્ત્વની કૃપા સિવાય બીજો એકે નથી. તે કૃપા ભક્તિ લભ્ય છે અને ભક્તિ ઈષ્ટની શક્તિ ઉપર શ્રદ્ધાની અપેક્ષા રાખે છે એટલે અધ્યાત્મમાર્ગમાં અંતે વિજય શ્રદ્ધાવાન અને નિષ્ઠાવાનો છે, તર્કવાદીનો નથી – એમ સમજી શ્રદ્ધા અને નિષ્ઠા વધારવા પ્રયત્ન આવકારદાયક છે. જે જે નયને (અપેક્ષાને) આગળ કરવાથી શ્રદ્ધા સ્થિર થાય તે તે નયને આગળ કરનાર સરળ પરિણામી જીવ જ આગળ વધી શકશે. મંત્રોગ, લયયેગ કે રાગ કેઈપણ વેગનું નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક સેવન થશે તે અનુભૂતિની ભૂમિકા સુધી પહોંચી શકાશે. એકવાર અનુભૂતિ થયા પછી બધા સંશને આપોઆપ વિલય થઈ જશે. નામરૂપ શબ્દબ્રહ્મને નિર્ણય આ દિશામાં એક જરૂરી અને સ્તુત્ય પગલું છે તે સત્ય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૭૭ સલાહંત – સ્તોત્ર (૬૮) તા. ર૫-૧૨-૭૩ “સલાહત – સ્તુત્રની પહેલી ગાથામાં “આહત્યની જે ઓળખાણ આપી છે અને જેનું ત્રણે ભુવન ઉપર ઈશિત્વ- પ્રભુત્વ સ્થાપન કરવામાં આવ્યું છે, તે “આહત્ય” નું પ્રણિધાન પણ એવી જ એક શક્તિ અપે છે કે જે ત્રિભુવન હિતકારિણી બને છે. “અહંન્ય” ઉપર તમે પણ સારું ચિન્તન કર્યું છે, તેથી તે દૃષ્ટિએ વિચારવાથી સમન્વય થઈ શકશે, એટલું જ નહિ પણ આપણી સાધનામાં પણ સારે વેગ પ્રાપ્ત કરી શકાશે. એ વિષયમાં “લે ગઈ” નમ: ” એ પૂર્ણ મંત્ર છે અને ટૂંકે હેવાથી ધ્યાન માટે ઘણો જ અનુકૂળ આવે તેમ છે. મંત્રશાસ્ત્ર મુજબ “સંબંધન, વિશેષણ અને દ્રાવણ” એ ત્રણે અંગે તેમાં આવી જાય છે તથા જૈન સિદ્ધાન્ત મુજબ “ગુપચવદ્રવ્યમ્ ” દ્રવ્યગુણપર્યાયથી અરિહંતનું દયાન એ આત્માનું જ ધ્યાન છે, એ આપણે ત્યાં પ્રસિદ્ધ છે. 'जो जाणदि अरहते द्रव्वत्तगुणत्तपजवत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥' (પ્રવચનસાર; લેક : ૮૦). ભાષાંતર – જે અરિહંતને દ્રવ્યગુણપર્યાયથી જાણે છે તે આત્માને જાણે છે અને તેને મેહ નાશ પામે છે.” આહંન્યનું સ્વરૂપ રજવાઈબ્રતિષ્ઠાનમ્ = સકલ અરિહંતનું પ્રતિષ્ઠાન, પણ વિશ્ચિય = સકલ સિદ્ધોનું અધિષ્ઠાન, મૂવાક્યથીરાનમ્ =સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ-એ ત્રણે લેકના ઈશાન(સ્વામી). એવા આત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. અહીં આહત્ય એટલે અરિહે તેની આજ્ઞા અથવા જિનેશ્વરોનું શાસન કે જે સમગ્ર વિશ્વ ઉપર પિતાનું ઈશિત્વ – સ્વામિત્વ– આધિપત્ય – પ્રભુત્વ ધરાવે છે તે. આજ્ઞા એટલે વિશ્વનિયામકતત્વ - અહિંસા, સંયમ અને તપ. Page #121 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર આહત્ય સર્વ અરિહતેમાં રહેલું છે અને તે આહનામાં જેમ મેક્ષલક્ષમી એક બાજુ રહેલી છે, તેમ બીજી બાજુ ત્રિભુવનનું સ્વામિત્વ પણ રહેલું છે. આહત્વે ત્રણે લેક ઉપર શાસન ચલાવે છે એને અથ લીવાર સુરત ” એવી પ્રભુની અહિંસાત્મક આજ્ઞા અને તે અથે સંયમ -- તપનું પાલન કરવાની આજ્ઞા, સર્વનું હિત, મંગલ અને શિવ કરે છે. પ્રભુની આજ્ઞા અહિંસાનું યથાર્થ જ્ઞાન આપે છે અને તેનું યથાર્થ પાલન કરવાનું ફરમાન કરે છે આજ્ઞાભંગની શિક્ષા થાય છે અને તે આજ્ઞાનું પાલન કરે છે તેના પેગ – લેમનું પ્રભુ નિર્વહણ પણ કરે છે અથવા 241511 = Word, Law, Order, Principle, Theory ard Practice. વરાતિgનમ્ = સર્વ અરિહંતમાં રહેલું, ૩ઘણા વિચિ: == મેક્ષલક્ષ્મીનું અધિષ્ઠાન, મૂર્ખર વસ્ત્રથીરાનY = સ્વર્ગ, મૃત્યુ અને પાતાલનું સ્વામિપણું. સકલ અરિહે તેમાં આહનત્ય રહેલું છે અને આ ત્યમાં ફળરૂપે એક બાજુ મોક્ષલક્ષ્મી અને બીજરૂપે બીજી બાજુ ત્રણ ભુવનનું ઈશિત્વ રહેલું છે. ત્રણ ભુવનનું સ્વામિત્વ “હવે નવા ન જોવા” કેઈપણ જીવ હણવા લાયક નથી એ આજ્ઞા દ્વારા – આ આજ્ઞા સર્વનું હિત કરનારી છે અને સર્વજી પર પ્રભુત્વ ધરાવનારી છે. આજ્ઞાનું પાલન કરે છે તેનું હિત, શિવ અને કલ્યાણ કરે છે અને એ આજ્ઞાનો ભંગ કરે છે તેનું અહિત, અશિવ અને અકલ્યાણ થાય છે – એ રીતે આજ્ઞાનું પ્રભુત્વ સકલ વિધપર છવાયેલું છે. આજ્ઞાના પરિપૂર્ણ પાલનનું ફળ સિદ્ધત્વ છે. આજ્ઞાના આંશિક પાલન અને આંશિક ભંગનું ફળ સંસારિત્વ છે. એ રીતે ત્રિભુવનમાં આજ્ઞાનું સ્વામિત્વ અપ્રતિબદ્ધ છે અને આજ્ઞા આહત્ય સ્વરૂપ છે અને તે આત્ય સકલ અરિહંતામાં રહેલું છે. અમે (૬૯) તા. ૨૫-૧૨-૭૩ જન્મજાતુ” અને “રા'ધમ્મધાતુ શબ્દ –તે આધ્યાત્મિક અર્થમાં હોય તેમ લાગે છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ સકલાહ – તેત્ર આપણે ત્યાં “ધર્મબિન્દુ' (શ્રીહરિભદ્રાચાર્યકૃત) ગ્રંથમાં છેલલા પ્રકરણમાં એક સૂત્ર આવે છે તેમાં “ધાતુ” શબ્દ વાપર્યો છે. ત્યાં રાગ, શ્રેષ, મેહના ત્રિદેષને ભાવસપાત કહ્યો છે. સૂત્ર આ મુજબ છેઃ'सत्स्वेतेषु न यथास्थितं सुखं स्वधातु-वैषम्यात्।' (ધર્મબિન્દુ) અધ્યાય-૮, સૂત્ર-૧૬). મૂલાથ_“એ રાગ, દ્વેષ અને મેહ છતાં યથાર્થ સુખ ન થાય, કારણ કે આત્માની મૂલપ્રકૃતિનું વિષમપણું થાય છે” અર્થાત જ્યારે ત્રિદોષ હોય ત્યારે સ્વધાતુ - એટલે આત્માની મૂળ પ્રકૃતિના વિષમપણાથી યથાવસ્થિત સત્યસુખ મળી શકે નહિ. શરીરની સાત ધાતુઓને જેમ ધાતુ કહેવાય છે અને આયુર્વેદમાં વાત, પિત્ત અને કફને ધાતુ શબ્દથી સંધાય છે, તેમ આત્માના સ્વાભાવિક ગુણ-જ્ઞાન, દર્શન અને ચારિત્રને પણ ધાતુ” શબ્દથી સંબોધેલ છે. “રપતિ તિ ધાતુ:” જ્ઞાનદર્શનાદિ ગુણને ધારણ કરે – ટકાવે તે ધાતુ. તે ઉપરથી “ધમધrg' શબ્દ આત્માના જ્ઞાનાદિ ગુણપરક લઈ શકાય. અથવા “મૈનશાનવત્રાપથથવા રે यत्तदात्मक एवैष शरीरमधितिष्ठति ॥' એ શ્રી એગશાસ્ત્ર ચેથા પ્રકાશના પહેલા કલેક પ્રમાણે ધર્મધાતુથી આત્મા’ શબ્દ લઈ શકાય – કેમકે તે ત્રણે ધાતુ ( ગુણ)ને ધારણ કરે છે અને તદાકાર - તદ્રુપ છે. આખું લખાણ વાંચતાં લાગ્યું છે કે આપણે જેને “૩ાા ' શબ્દથી સંબેધીએ છીએ તેવી જ કઈ વસ્તુને ધમ્મધાતુ” શબ્દથી બૌદ્ધોમાં ઓળખવામાં આવતી હોય. આ તે માત્ર અનુમાન છે. બાલુભાઈ વિદ જણાવે છે–વસ્તુ સ્વભાવ તે જ “ધર્મ” એટલે આત્મ – સ્વભાવનું પ્રગટ થવું તે જ “ધર્મધાતુ છે. અ. (૭૦). મુંબઈ તા. ૨૬-૯-૭૪ સકલાત’– સ્તોત્ર આપશ્રી પાંચતત્ત્વ તથા નાદબિંદુથી જે રીતે ઘટાવવા માગે છે તે સંભવિત હશે પણ મને તે ગ્ય જણાતું નથી. મારી Page #123 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર એક માન્યતા એવી છે કે તેંત્ર કે સ્તવને એક દ્વારગાથા હેાય છે તેના શબ્દો લઈને જરા જુદી રીતે અર્થ કરીએ તે તે ધરણસર અર્થનિર્ણય થયે ગણાય. આપ જે ત અને કલા, નાદ, બિંદુને વિચાર કરે છે તેની દ્વારગાથા મળે છે? જ્યારે હું તે સ્તોત્રને નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવથી ઘટાવવા માગું છું. સ્તોત્રમાં પહેલી ગાથા માંગલિક છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય “ઈ” શબ્દને મંગલ તરીકે પ્રયોગ કરતા હતા આ સ્તોત્રમાં આહત્ય શબ્દ પ્રયોગ કર્યો છે તે રૂઢિ પ્રમાણે છે. બીજી ગાથાને દ્વારગાથા સમજું છું, તે પ્રમાણે દરેક ગાથા સમજવી. ત્રીજી ગાથામાં નામનું પ્રાધાન્ય છે. ચોથી ગાથામાં આકૃતિનું પ્રાધાન્ય છે. પાંચમી ગાથામાં દ્રવ્યનું પ્રાધાન્ય છે. (દ્રવ્ય એટલે ગુણવાળા). છઠ્ઠી ગાથામાં ભાવનું પ્રાધાન્ય છે. (ભાવ એટલે ગુણ). આ પ્રમાણે દરેક ગાથાનું સમજવું. ૨૬મી ગાથા “ભાવ” માટે બરાબર ઘટાવી શકાતી નથી એટલે ર૭ મી ગાથાને ઘટાવવી. આ પ્રમાણે ઘટાવવામાં અર્થનિર્ણયની મારી ભૂલ હોય તે આપ સુધારી શકે છે, પણ રીતિ તે મેં દ્વારગાથામાં જોઈ છે તે જ હેવી જોઈએ –એવી મારી નમ્ર માન્યતા છે. આ પ્રમાણે જ હું લેગસ', ઉવસગ્ગહર”, “લઘુશાંતિ ઘટાવું છું અને તે સઘળુંય આપ જાણો છો. “ક્ષેત્ર' અને “કાલ' ચોથો આયામ છે એટલે દરેક કલાકમાં તે ઘટાવવા જોઈએ. અ. (૭૧) મુંબઈ તા. ૧૬-૧૦–૭૪ પૃથ્વી, પાણી વગેરે અષ્ટમૂર્તિને શ્રી હેમચંદ્રાચાર્યે તેમના મહાદેવ – તેત્ર” ના લેક ૩ર થી ૩૪ નીચે પ્રમાણે ઘટાવ્યા છે. (૧) ક્ષિતિ – શાન્તિ, (૨) જલ -- શાંતિ – પ્રસન્નતા, (૩) વાયુ-પવન –- નિઃસંગતા, (૪) તેજ-હુતાશન - યોગ, Page #124 -------------------------------------------------------------------------- ________________ સલાહત – સ્તુત્ર (૫) યજમાન તપદાનદયાનિધિ – આમા, (૬) આકાશ –- અલેપકત્વ- અલિપ્તાત્મા, (૭) સામ સેમ્યમૂતિ (વીતરાગ ), (૮) સૂર્ય -- કેવલજ્ઞાન. આપશ્રી આમાં “પંચતત્વ' વિષે વાંચીને ખુશી થશે તેમ ધારી લખી મેકલું છું.” ભ (૭૨) શ્રી રાતા મહાવીરજી, Post : Bijapur Via Bali (Raj). તી. - ૩ા વિષ’-એ શ્લેકના ભાવને અનુસરતું લખાણ છે. સારું છે. આત્મઋદ્ધિનું આકર્ષણ, મુક્તિ – સ્ત્રીનું વશીકરણ, વિષય – કષાયનું ઉચ્ચાટન, કુમાર્ગનું સ્તંભન, અનુભવનું મોહન, અષ્ટકર્મનું મારણ એ વિચાર સારા છે. “અધ્યાત્મસારમાં પ્રથમ લેક અતિ મહત્ત્વનું છે. તેમાં “શિવશ્રીનું અધિષ્ઠાન” અને “ભૂર્ભુવ:સ્વસ્ત્રયીશાન” – એ બે વિશેષણ ત્રણ કાળ, ત્રણ લકને આવરી લે છે. ભૂ ભુવઃ સ્વઃ' એ પદે ગાયત્રી–મંત્રમાં પણ દાખલ કરેલ છે તેથી ગાયત્રી ઉપરનાં વિવેચને પણ અર્થે ખેલવામાં સહાયક બનશે. આહત્યને इत्येऽतेष्टौ लोकेऽस्मिन्नहति ते गुणाः प्रोक्ताः ॥३२॥ क्षितिरित्युच्यते शान्तिः, जलं शान्तिः प्रसन्नता । निःसङ्गता भवेद् वायुः, हुताशो योग उच्यते ॥ ३३ ॥ यजमानो भवेदात्मा, तपोदानदयानिधिः । सोममत्तिर्भवेच्चन्द्रो ज्ञानमादित्यमुच्यते ॥ ३४ ॥ Page #125 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર પ્રભાવ સંસાર અને મેક્ષ બને પર છે. સંસાર ઉપર આજ્ઞા આરાધન – વિરાધન ફળરૂપે અને મેપર તેના મૂળરૂપે આહત્યને પ્રભાવ છે, એમ વિચારી શકાય. આહત્ય સકલ અરિહંતામાં છે અને તે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, સિદ્ધત્વ પણું આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, બન્ને વચ્ચે તફાવત માત્ર દેહધારી અને દેહાતીત અવસ્થાને છે. શુદ્ધ આત્માની શક્તિરૂપે કઈ તફાવત નથી. તે “ઘ ' આહત્યનું પ્રણિધાન કેમ કર્યું? સિદ્ધત્વનું અધિષ્ઠાન આહત્યને કહ્યું અને એ રીતે સિદ્ધત્વને ગૌણપણે ગણુને આહુન્યનું વિશેપણું સ્થાપન કર્યું, તેને જૈન દષ્ટિએ અને અન્ય દષ્ટિએ શે સમન્વય છે તે જણાવશે. અતં ' એ રીતે પરતત્વના બે પ્રકાર કહ્યા છે. તેમાં આહત્ય એ “ઋત” અને સિદ્ધત્વ એ “સત્ય” એમ માની શકાય? બન્નેને જૈનદૃષ્ટિએ શે સમન્વય છે? આહંન્યઃઆહુન્ય એક ત્રિભુવન વ્યાપી શક્તિ વિશેષ છે અને તેને આધીન વિશ્વચક ચાલી રહ્યું છે. પ્રાણું માત્રની આધ્યાત્મિક ઉત્ક્રાંતિનું કાર્ય આહત્ય પ્રદશિત ધર્મચકના આધારે અનાદિ અનંત કાળ પર્યત સતત ચાલી રહ્યું છે. તે પક્ષને સ્થાપના કરી હેતુ - દષ્ટાન્ત સાથે અરિહંત પ્રભુના ગુણગાન સિદ્ધ કરી શકાય છે. બાર ભાવનામાં ધર્મસ્વાખ્યાત નામની ભાવનામાં તે વાતને વિકસાવી છે. “ત્રિષષ્ટિ”ના મંગલાચરણમાં રાતિgન” -કલેક વડે તેને જ મહિમા ગાવે છે. વેદમાં ઓકારની સ્તુતિ છે, આગામાં “અહંકારની સ્તુતિ છે. સમગ્ર ઈશ્વરવાદ આઈજ્યના મહિમામાં સમાવી શકાય છે અને તે વધારે પ્રમાણભૂત થઈ શકે છે કારણ કે તેમાં ઈશ્વરવાદની સાથે ધર્મવાદ પણ સમન્વિત થઈ જાય છે. જૈને ઈશ્વરને સ્વીકારતા નથી' – આવે જે આક્ષેપ અજાણ વર્ગ તરફથી થઈ રહ્યો છે, તેને સારામાં સારો રદીઓ જૈનેના સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય વડે આપી શકાય છે અને તેને આગમ – અનુમાન – અનુભવ– પ્રમાણ વડે સાબિત કરી શકાય એમ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ સકલાર્વત”-સ્તોત્ર ભ, (૭૩) તા. – સલાહંતઃ સકલાહિત’ એક તેત્ર છે અને તેત્રના નિયમ મુજબ દ્વારગાથા અને તેના આધારે અર્થનિર્ણય કરવાનો હોય છે અને એ રીતે તમે કરે છે તે યોગ્ય જ છે. પ્રથમ ગાથામાં આહત્યનું વર્ણન છે અને તે શાસ્ત્રરૂઢિ મુજબ મંગળ માટે છે એમ ગણીને બીજી ગાથાને દ્વારગાથા કલ્પી શકાય. એમાં કેઈ શાસ્ત્રીય બાધ નથી. એક એ દષ્ટિ છે. બીજી દષ્ટિએ પ્રથમ ગાથામાં જે આન્ય છે, તેને મુખ્ય બનાવીને સમગ્ર સ્તોત્રમાં આહત્યની જ તુતિ છે અને તેને વિકસાવવા માટે નામાદિ નિક્ષેપનો આશ્રય લેવામાં આવ્યું છે એવી પણ એક કલ્પના થઈ શકે. હવે જ્યારે પૃથ્વી આદિ તત્ત્વ અને નાદ, બિન્દુ, કલા આદિને તાંત્રિક દૃષ્ટિએ આશ્રય લઈને એ જ સ્તુતિને વિચાર કરે છે ત્યારે તેની ઘટના પણ કઈ રીતે થઈ શકતી હોય તે તેમ કરવાથી સ્તુતિકર્તા મહાપુરુષની સર્વગામી પ્રતિભાની પ્રતીતિ થવા ઉપરાંત અનેક અર્થોથી ગંભીર એવી આ સ્તુતિ છે, એ અતિ બહુમાનગર્ભિત ભાવ ઉત્પન્ન થઈ શકે છે. શ્રી હેમચંદ્રસૂરિજીએ સ્તુતિકારમાં શ્રેષ્ઠ શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિને પિતાના આદર્શ તરીકે સ્થાયા છે-એમ તેમના અનેક સ્થળોના નિર્દેશથી જણાઈ આવે છે. “ હિરેનસુતો મદાર્થ: ” એમ કહીને તેમણે અગદ્વાર્નાિશિકા'માં શ્રી સિદ્ધસેનસૂરિની સ્તુતિ કરી છે. શ્રીવર્ધમાનદ્વાવિંશિકાની ૧૮મી ગાથાથી ૨૨ મી ગાથામાં * તપ સંઘમ: દૂતં દ્રઢ જં, मृदुत्वार्जवाकिंचनत्वानि मुक्तिः । क्षमैवं यदुक्तो जयत्येव धर्मः, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥ १८ ॥ જેમને કહેજો તપ, સંયમ, સત્યવચન, બ્રહ્મચર્ય, અચૌર્યતા, નિરભિમાનીપણું, આર્જવ (સરલતા), અપરિગ્રહ, મુકિત (નિર્લોભતા) અને ક્ષમા – એ દશ પ્રકારને યતિધર્મ જયવંત વર્તે છે, તે શ્રી જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૧૮) Page #127 -------------------------------------------------------------------------- ________________ ८४ અધ્યાત્મપત્રસાર अहो विष्टपाधारभूता धरित्री, ___ निरालंबनाधारमुक्ता यदास्ते । अचिंत्यैव यद्धर्मशक्तिः परा सा, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ।। १९ ।। અહો ! જે ભગવંતના ધર્મની શકિત અચિંત્ય અને ઉત્કૃષ્ટ છે કે જેનાથી ભુવનના આધારરૂપ આ પૃથ્વી આલંબન વગર અને આધાર વગર રહેલી છે, તે શ્રી જિનેન્દ્ર પરમાત્મા એક જ મારી ગતિ થાઓ. (૧૯) न चांभोधिराप्लावयेद् भूतधात्री, समाश्वासयत्येव कालेऽम्बुवाहः । यदुद्भुतसद्धर्मसाम्राज्यवश्यः, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ।। २० ॥ જે ભગવંતથી પ્રગટ થયેલા સદ્ધર્મના સામ્રાજ્યને વશ થયેલ સમુદ્ર આ પૃથ્વીને ડુબાવતો નથી અને મેઘ યોગ્ય કાળે આવ્યા કરે છે, તે શ્રી જિનેન્દ્ર પ્રભુ मे४०१ भारी गति थामी. (२०) न तिर्यग् ज्वलत्येव यत् ज्वालजिह्वो यदूर्व न वाति प्रचंडो नभस्वान् । स जागर्ति यद्धर्मराजप्रतापः, स एकः परात्मा गतिमै जिनेन्द्रः ॥ २१ ॥ જે ભગવંતના ધર્મરાજાને પ્રતાપ એ જાગ્રત છે કે જેથી અગ્નિ તિ પ્રજ્વલિત થતો નથી અને પ્રચંડ વાયુ ઊર્ધ્વપણે વાત નથી, તે શ્રી જિનેન્દ્ર ભગવંત એક જ મારી ગતિ હે. (૨૧) इमौ पुष्पदंतौ जगत्यत्र विश्वो -पकाराय दिष्टयोदयेते वहन्तौ। उरीकृत्य यत्तुर्यलोकोत्तमाशां, __ स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥२२ ।। જે લોકોત્તમ પ્રભુની આજ્ઞાને અંગીકાર કરી વહન કરતા એવા આ સૂર્ય અને ચંદ્ર આ જગતમાં વિશ્વના ઉપકારને માટે સુભાગ્યથી ઉદય પામે છે, તે से मिनेन्द्र ५२मात्मा भारी गति था-मो. (२२) Page #128 -------------------------------------------------------------------------- ________________ સકલાર્હત – સ્તોત્ર પ્રભુપ્રકાશિત દશવિધ ધર્મની સ્તુતિ કરતાં અનુક્રમે તેમણે તાંત્રિક દષ્ટિએ પાંચ તત્ત્વોને પણ આગળ કર્યા હોય અને તેને આડકતરી રીતે સ્તુતિમાં થી લીધા હેાય એ ભાસ પ્રથમ દષ્ટિએ થઈ આવે છે. જો કે તે એક માત્ર કલ્પના જ છે, પણ “સકલાહંત'માં તેનું જ અનુકરણ થયું હોય તો ના કહી શકાય નહિ– એમ બન્ને સ્તુતિને એક સાથે વિચારતાં અનુમાન થઈ શકે. શ્રીવર્ધમાન દ્વાત્રિશિકા આ દષ્ટિએ તમે જશે. જેને પહેલે શ્લેક – યોજાનારા સમુદ્રતવાગ્યાથી શરૂ થાય છે અને ૧૯મો લેક “મો વિENTધાભૂતાધરિત્રીથી શરૂ થાય છે. ધરિત્રી પૃથ્વીતત્વ સૂચક અને પછીની ત્રણ-ચાર ગાથામાં અનુક્રમે જલતત્વ, અગ્નિતત્ત્વ, વાયુતત્વ, આકાશતત્ત્વ વાચક શબ્દો પણ આવે છે. આ સ્તુતિને પાઠ હું ઘણાં વર્ષોથી કરું છું, તેને પડેલા સંસ્કારના બળે સકલાર્હતુ” – તેત્રમાં પણ પૃથ્વી આદિ તત્વેની ધારણા ગુંથાયેલી હોય અને છેલ્લી આઠ ગાથામાં “બિંદુનવકનું ધ્યાન સ્તુતિકારને અભીષ્ટ હેય એ વિચાર કુલે છે અને તે કારણે તમને અગાઉના પત્રમાં જણાવ્યું હતું. આના માટે સ્તુતિપાઠ દીર્ધકાળ, નિરન્તર, સત્કારપૂર્વક કરાયેલ છે અને તેના આધારે વિચાર કુરેલ છે. તે સિવાય બીજે કઈ આધાર મળે છે એમ નહિ પણ “નવપદ'નું ધ્યાન “બિન્દુનવક' સાથે સરખાવવાની જે એક કલ્પના છે, તેવી જ આ એક કપના છે, એમ માનીને વિચારશો. લેગસ્સ –સૂત્રના ધ્યાનને પણ ચકોમાં નામાદિને ન્યાસ કરીને ધ્યાનની એક પ્રક્રિયા તરીકે ઘટાવવાનો પ્રયાસ છે, તેવો જ આ એક પ્રયાસ છે. મૂલાધાર અને સ્વાધિષ્ઠાનમાં પણ પ્રભુના નામને ન્યાસ થઈ શકે છે. એ માટે તમે “શ્રી જિનપિંજર – સ્તુત્રનું પ્રમાણ લખ્યું તે જોઈ લીધું છે અને તે પ્રમાણ તરીકે આપી શકાય. ૧. બિન્દુ, અર્ધચન્દ્ર, રેધિની, નાદ, નાદાન્ત, શક્તિ, વ્યાપિની, સમના અને ઉન્મના–એ “બિન્દુનવક' કહેવાય છે. ૨ નવપદ - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. Page #129 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર બીજા પણ તે જાતના પ્રમાણુ મળે તે મેળવી લેવા જરૂરી છે. શ્રી માનવિજય વાચકનું એક સ્તવન મળ્યું છે, તે આ સાથે બીજા પાના પર ઉતારીને કહ્યું છે. તેમાં પણ પિંડમાં સમગ્ર બ્રહ્માંડ કેવી રીતે રહેલું છે, તેની ઘટના કરી છે. તેથી પૃથ્વી આદિ ત ધારવાની પ્રણાલિકા પૂર્વાચાર્યોની પરંપરામાં ચાલી આવી છે એ સિદ્ધ થાય છે. ચિત્તને એક જગ્યાએ બાંધવું તે ધારણાને અથ છે અને તે બાંધવા માટે શરીરમાં રહેલા ચકોને ઉપગ પરાપૂર્વથી ચાલ્યા આવે છે. क्क सिद्धसेनस्तुतयो महार्था - affક્ષતાડડઝાપટા ઉ વૈષT तथापि यूथाधिपतेः पथिस्थः, स्खलद्गतिस्तस्य शिशुन शोच्यः ॥३॥ [ कलिकालसर्वज्ञश्रीहेमचन्द्राचार्यविरचिता अयोगव्यवच्छेद - द्वात्रिंशिका હતુતિઃ ] અર્થગંભીર અર્થવાળી શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિની સ્તુતિએ ક્યાં? અને અભ્યાસ વિનાની બલવાની મારી આ કળા કયાં? તે પણ મોટા હાથીઓનાં માર્ગ ઉપર ચાલનારું હાથીનું બચ્ચું ખલના પામવા છતાં પણ જેમ શોચનીય નથી, તેવી રીતે જે હું પણુ (સિદ્ધસેન જેવા મહાન આચાર્યોનું અનુકરણ કરવા જતાં ખલના પામું તે પણ) શોચનીય નથી. ખાસ કરીને “સકલાર્ડત—સ્તેત્રની પહેલી બે ગાથામાં અનુક્રમે ” અને “ગુરમ” એ બે શબ્દો વચ્ચે ભેદ રહે છે, તેને અંગેના વિવેચનની જરૂર છે; પ્રણિધાન “આહત્યનું અને સમુપાસના “નામાદિની કહી છે તે ઉપરથી બન્ને વચ્ચે ભેદ સ્પષ્ટ થાય છે. UR Page #130 -------------------------------------------------------------------------- ________________ સલાહંત – સ્તોત્ર – અનાહતસમતા – [ પત્ર ક્રમાંક-૬૫ (પૃષ્ઠ ૭૪) અને પત્ર ક્રમાંક-૬૬ (પૃષ્ઠ ૭૫ ) ] અનાહતસમતાને ઉલેખ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ કૃત અધ્યાત્મસારના તૃતીય-પ્રબંધ “સમતાધિકારમાં પ્રાપ્ત થાય છે, જે નીચે પ્રમાણે છે – लब्धे स्वभावे कण्ठस्थ - स्वर्णन्यायाद्रमक्षये । रागद्वेषानुपस्थानात्, समता स्यादनाहता ॥ ७ ॥ जगजीवेषु नो भाति, द्वैविध्यं कर्मनिर्मितम् । यदा शुद्धनयस्थित्या, तदा साम्यमनाहतम् ॥८॥ સુવર્ણનું આભૂષણ ગળામાં જ હોવા છતાં જ્યારે તેના “હવાના વિષયમાં (અસ્તિત્વની બાબતમાં) ભ્રમ થઈ જાય છે, ત્યારે જીવ અકળાઈ જાય છે, પણ જ્યારે “તે આભૂષણ તે ગળામાં જ રહેલું છે – એવો ખ્યાલ આવી જાય છે, ત્યારે તે ભ્રમ ભાંગી જતા ફરી જીવ સ્વભાવમાં આવી જાય છે. અહીં વસ્તુતઃ આભૂષણ ગણું જ ન હતું છતાં બેવાયાના ભ્રમનો ક્ષય થતા તે અરતિ ટળી ગઈ અને સ્વભાવની પ્રાપ્તિ થઈ. આ જ રીતે બાહ્ય – પદાર્થમાં ઈષ્ટાનિષ્ટની બ્રાન્તિને જ્યારે ક્ષય થઈ જાય છે ત્યારે પછી રાગ – રોષનાં તેફાને જાગતાં નથી. ત્યાં “અનાહતસમતા અર્થાત અપ્રતિહત (અબાધિત) સમતાની અનુભૂતિ થાય છે. (૭) સામાન્યતઃ જીવને સંસારના જીવોમાં, કમે સજેલા ઉચ્ચનીચપણનાં સારાનરસાપણાનાં એવા અનેક દૈવિધ્ય ભાસતા હોય છે પરંતુ જ્યારે શુદ્ધનિશ્ચય દષ્ટિથી દરેક જીવ તેને શુદ્ધાત્મસ્વરૂપ દેખાવા લાગે છે, ત્યારે એ સૈવિધ્યનું ભાન રહેતું નથી અને એ વખતે તે જીવને “અનાહતસામ્ય” અર્થાત અપ્રતિહત (અબાધિત) સમતાની પ્રાપ્તિ થાય છે. (૮) - ' UR Page #131 -------------------------------------------------------------------------- ________________ [૫] લઘુશાન્તિ (૭૪) તા. - લઘુશાન્તિીના વિવરણને પ્રયાસ આપને સ્તુત્ય લાગે તે મારાં અહેભાગ્ય. મને લાગે છે કે તાંત્રિક–પ્રક્રિયાને તેમાં ફેટ થયો છે, એ બીજે કઈ સ્થળે જોવામાં આવ્યું નથી. તેમાં જે વિધાને મેં કર્યા છે તેના આધારે આપ્યા છે, પણ તે બારીકાઈથી તપાસવાની જરૂર છે. વિધાને નીચે પ્રમાણે છેઃ ૧. ઉષ્કારરૂપ શાતિજિનનું નામ પંચકૃત્યકારી છે. ૨. છ કલેક સુધીમાં કૃત્યને નિર્દેશ છે. ૩. મહાકાવ્ય શું છે? છે. તેના કેવળ ઉચ્ચારથી દેવીએ સહાય કરે છે. ૫. દેવીઓના ભક્તોના આઠ પ્રકારે. ૬. તે તે ભક્તો માટે શું શું કરે છે તેની વિગતે. ૭. મંત્રપ્રવેગને હેતુ. ૮. શિવ, શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ અને સ્વસ્તિ-એને પાંચ કૃત્ય સાથે સંબંધ. ૯ તે માટેના મંત્ર બે ખંડમાં વિભક્ત છે. ૧૦. પહેલો ખંડ શાન્તિનાથ ભગવાન માટે છે અને બીજો ખંડ પાર્શ્વનાથ ભગવાન માટે છે. એક “લઘુશાન્તિ”ના સંદર્ભમાં જુઓ: “શ્રી-શ્રાદ્ધ-પ્રતિક્રમણ – સૂત્ર, પ્રધટીકા, ભાગ-૨; “શાન્તિ-સ્તવઃ” (લઘુશાન્તિ–(પૃષ્ઠ ૪૬૪થી ૫૪૯). Page #132 -------------------------------------------------------------------------- ________________ ઘુલશાન્તિ ૧૧. મંત્રને સ્તવમાં કેવી રીતે વિદર્ભિત કરેલ છે–તેને સવિસ્તર સ્લેટ. ૧૨. “યથાગે, “ભાવયતિ” અને “શાન્તિપદના વિશિષ્ટ અર્થો. આ સઘળાં વિધાને તપાસી, જેવા જેવા છે. (૭૫) તા. - લઘુશાન્તિ’માં શાન્તરસની વિચારણા – બુદ્ધિપ્રકાશ' –એપ્રિલ ૧૯૮, પૃષ્ઠ : ૧ર૬ રસ અને ધ્વનિ'ના શીર્ષક નીચે “શાન્ત-રસ’ વિષે નગીનદાસ પારેખનું આઠમું લખાણ - “જેઓ શાન્તને નવમા રસ તરીકે સ્વીકારે છે તેઓ એને સ્થાયીભાવ શમ છે એમ કહે છે. તપ, અભ્યાસાદિ એના વિભાવે છે. કામકેધાદિનો અભાવ એના અનુભવે છે અને ધૃતિ, મતિ આદિ એના વ્યભિચારી-ભાવે છે – એમ કહે છે.” (મૈત્રી, સ્નેહ અને વાત્સલ્યને રતિમાં સમાવી શકાય. આ પ્રમાણે આગળ ઉપર તે લખાણમાં છે). શમ-રસમાં મતિ કેવા પ્રકારની હોવી જોઈએ તે “હેયપક્ષ એફ ગમાં આપ્યું છે અને ત્યાં “શાકુન્તલમાંથી દટાન્ડ આપ્યું છે. અ. (૭૬) તા. ૧૧-૫-૬૮ લઘુશાન્તિ માનાનાં, શુમાર! રિચયુ! વિ! સભ્યના કૃતિ-તિ-તિ-સુદ્ધિ-કાના ૨૦ ” લઘુશાન્તિ'ના કલેક – ૧૦ માં દેવીના વિશેષણ તરીકે સમ્યગદૃષ્ટિઓને “તિરતિ-તિ શુદ્ધિનું પ્રદાન કરવાને ઉતમ કહી છે. સાધારણ રીતે તિથી ચિત્તનું સ્વાચ્ય, “તથી હર્ષ, Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૦ અધ્યાત્મપત્રસાર “નતિ થી વિચારશક્તિ અને “સુર” થી ખરું – ખોટું નિર્ણય કરવાની શક્તિ – એ પ્રમાણે અથ કરાય છે, પણ તેથી કાંઈ સમજાતું નથી. વિશેષણની વિશિષ્ટતા પકડાય તે અથથ જોઈએ. આ બાબત બહુ વિચાર ઘણું વખતથી થાય છે પરંતુ કોઈ ધ્યાનમાં આવતું ન હતું. હમણું “બુદ્ધિપ્રકાશ' વાંચતાં તેમાં ‘શાન્ત-રસ વિષેના લેખમાં ધૃતિ–મતિને શાન્તરસના વ્યભિચારી-ભા કહ્યા છે અને તે રહસ્યને સ્ટ્રેટ કરે છે – પ્રતિ” એટલે વિષમ-સંજોગોમાં પણ હરેડી ન જાય તેવી જ સમ્યગ્રષ્ટિ - ભક્તની સ્વસ્થતા. રતિ એટલે મિત્રી, નેહ અને વાત્સલ્ય. મતિએટલે વિષમ-સંજોગેમાં મદદ કરે તેવી વિચાર-શક્તિ, બુદ્ધિ એટલે મૈત્રી, સ્નેહ અને વાત્સલ્ય વધારે તેવી શક્તિ. સમ્યષ્ટિને દેવી જે ઉપરના સંચારીભાવનું પ્રદાન કરે તે તેમાંથી નિષ્પન્ન થતે સ્થાયીભાવ જે “શમ છે તે કઈ દિવસ તે પામે. આ દષ્ટિએ દેવીને સંબોધિત વિશેષણ સમજાય તે એક નવું પ્રકાશ પડે છે. ભ, (૭૭) ગઢસીવાણુ. વૈશાખ વદ-૩ તા. ૧૧–૫-૬૮ ને પત્ર આજે મળે છે. “વૃતિ – રતિ–મતિબુદ્ધિના વિશેષ અર્થો જાણી આનંદ થયે, - “કાવ્યાનુશાસન'માં શાન્ત–રસના સંચારીભાવ તરીકે વૃતિ–મતિ - બુદ્ધિ - નિર્વેદાદિને ગણાવ્યા છે, એટલે “બુદ્ધિપ્રકાશ'ના લેખકે જે વર્ણન કર્યું છે, તે યથાર્થ છે. “કાવ્યાનુશાસનમાં “રતિ” શબ્દ પ્રાયઃ નથી. ગારના સ્થાયીભાવમાં રતિને ઉલ્લેખ છે. ત્યાં “કાવ્યાનુશાસન હોય તે જે શો. શાન્ત-રસ” માટેનું સૂત્ર નીચે મુજબ છે - ‘वैराग्यादिविभावो यमाद्यनुभावो धृत्यादिव्यभिचारी शमः વાતા” Page #134 -------------------------------------------------------------------------- ________________ લઘુશાન્તિ શ્રીનવકાર- મંત્રમાં નવર” એ નામનું એક પ્રકરણ “પરમેષ્ઠિ નમસ્કાર એ પુસ્તકની અંતર્ગત લખ્યું છે, તે પુસ્તક ત્યાં હોય તે જશે અને એમાં કરેલ લખાણમાં કઈ સૂચવવા એગ્ય હોય તો સૂચવશે. પ્રથમપદને જાપ અને ધ્યાન શરૂ કર્યો હશે. “સ્વરૂપ”, “અભિધેય”, “તાત્પર્ય” અને “તત્વનીની સાથે “ક્ષેમ” અને “ગ” પણ ઉમેરી શકાય. “ક્ષેમ માટે “પાપ-પ્રણશ” અને ગ” માટે શ્રેષ્ઠ મંગળને લાભ”—વિચારી શકાય. તત્વ” માટે “અરિહંત અને અભેદ” જેમ વિચારી શકાય તેમ અરિહંત અને જ્ઞાનાદિ ગુણે” તથા “સિદ્ધાદિ પરમેષ્ઠિઓને અભેદ વિચારીને પછી “આત્માને અભેદ વિચારવા વિશેષ દઢતા અને સ્થિરતા ઉત્પન્ન કરી શકાય. Page #135 -------------------------------------------------------------------------- ________________ [૬] અજિત – શાન્તિ–સ્તવ* એક વિચારણા અ. (૭૮) તા. ૪-૧૧-૬૮ વાંચન મર્યાદિત હોવાથી હાલ તે “અજિત– શાન્તિ– સ્તવ' વાંચી વિચારીને શાન્તિ- સમાધિ-વરની માગણી કરતે હતે. પ્રસ્તુત સ્તવમાં વિષાદરૂપી ગદને પ્રશાન્ત કરવા અને પ્રમાદને ઉત્પન્ન કરવા મહાત્મા મંદિષેણના કવિ- હૃદયે, દેવ- વધૂઓને ભક્તિવશ અને ભક્તિ – સંનિવિષ્ટ કરીને તેમનું નૃત્ય અને ગાન અમર – ગાથાઓમાં ઉતાર્યું. તેમાં પહેલાં આઠ ગાથામાં જુદી જુદી રીતે પ્રણામ કરીને મહાત્માએ “મા વંતિ- સમાહિ-વાં વિશ્વની માગણી કરી છે. તે મૂળ આલાપક છે. પછી તે ભક્ત – કવિના આવેશની અવધિ આવે છે અને તેનું માધુર્ય સ્તવમાં ઠેકઠેકાણે પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત-સ્તવ સ્નેહ અને આસકિતથી ભરપૂર છે. ભકિતની નેહ – અવસ્થામાં તેના પેટા-વિભાગ દચિનું આખ્યાન ગાથા અને ૧૧ માં મળે છે. તેમાં પુરુષોત્તમ અજિતનાથ તથા શાન્તિનાથનું વિગ્રહસ્વરૂપ ગદ્યપદ્યમય કૃતિથી સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે તથા તેનો પેટાવિભાગ સ્મૃતિગાથા ૧૦ તથા ૧૨ થી કાવ્યમય રીતે તથા સંક્ષેપથી દર્શાવવામાં આવેલ છે. અન્ય પેટા – વિભાગે જુદી જુદી રીતે આખા સ્તવમાં કાવ્ય-સંગીત અને નૃત્યની મનહર ગૂંથણ વડે સુંદર રીતે આલેખવામાં આવ્યા છે. ભક્તિનું આવું વિવિધ રિંગ-રાગિણુ યુક્ત ચિત્ર ભાગ્યે જ અન્ય સ્થળે પ્રાપ્ત થાય છે. મારા ધારવા પ્રમાણે ક્યાંયે પ્રાપ્ત થતું નથી. * અજિત – શાન્તિ-સ્તવના સંદર્ભમાં જુઓઃ “શ્રી-શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર, પ્રબોધટીકા', ભાગ-૩; (પૃષ્ઠ : ર૯૬ થી ૫૪૬). Page #136 -------------------------------------------------------------------------- ________________ અજિત-શાન્તિ-સ્તવ અજિત – શાન્તિ– સ્તવ” પર વિચાર કરતાં માલુમ પડે છે કે બે તીર્થકરેની સાથે પ્રાર્થના કરવાનું આ પહેલું અને છેલ્લું સ્તવ દેખાય છે. ટ્વેદમાં જેડકાં દેવેની પ્રાર્થના છે. તેમાં મિત્રાવરુણની કાચા પ્રખ્યાત છે. બ્રૌદ્ધોમાં પણ પ્રજ્ઞા પારમિતા વિષે સ્ત હેવાનું સાંભળ્યું છે. “અજિત-શાન્તિ-સ્તવ એ ભક્તિના પ્રણામ સંવેદનવાળું સ્તવ છે. જ્યારે ત્યાર પછી “લઘુ – શાન્તિ”, “બૃહસ્થાન્તિ” અને “સંતિકરું ? એ સ્તવે વિશિષ્ટ કાર્યો માટે છે. “લઘુશાતિમાં જનહિત માટે સમ્યગ્દષ્ટિ દેવીઓની સ્તુતિ કરવામાં આવી, જ્યારે “બ્રહચ્છાન્તિમાં દિકપાલ અને લેકપાલની પણ સ્તુતિ કરવામાં આવી અને “સંતિકરમાં વીરે અને જેગિણીઓને આશ્રય લેવાયે. આ પ્રકારે “૩થોડધો पदमुपगता स्तोकमथवा, विवेकभ्रष्टानां भवति विनिपातः शतमुखः।' -જેવું રૂપાંતર આપણું ભક્તિની ભાવનામાં આસ્તે આસ્તે પેસી ગયું છેતેથી નિષ્ઠા નબળી પડી. આવા વિષમ સંજોગોમાં અસ્થિ અને મજજા સુધી પહોંચે તેવી દઢતામાં ભક્તિ માટે પ્રયાસ અતીવ દુષ્કર છે, પરંતુ આપના આશીર્વાદથી સઘળું શક્ય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ [૭] સિદ્ધચક્ર–નવપદજી અ. (૭૯) તા. - સિદ્ધચક્રની પાંચ વ્યાખ્યા જે “બ્રહયાસ' ટીકામાં મળે છે તે આ સાથે આપને મોકલું છું. તેમાં “નવપદ'ની વાત જણાતી નથી. “બૃહયાસ ટીકામાં “સિદ્ધચકને “તત્વ કહ્યું અને “તત્ત્વ એટલે પચાસવર્ણો” જ્યારે રત્નશેખસૂરિએ ‘તત્વ એટલે નવપદ” કહ્યાં. આ ભેદ તે જૂના “સિદ્ધચકીના પટ મળે તે સમજાય. “વ્યાખ્યાન - ટીકામાં એક સિદ્ધચક્રનું યંત્ર છે. તેમાં “નવપદ' નથી. તેમાં પરમાક્ષર ઉપર જ ભાર છે. હાલમાં પ્રચલિત પટેમાં પરમાક્ષર નથી. આ વિષે મેં મુનિ શ્રીયશવિજયજીને પૂછ્યું તો તે કહે કે “પરમાક્ષર નથી–તે સત્ય a $ ના લેકે હવે આવે છે તે સમજવા માટે આ સઘળું જરૂરી છે. “અનાહત” અને “અવ્યક્તની આરાધના માટે બીજા કોઈ આધારગ્રંથે મળે ખરા? હું જન– ગ્રંથે વિચારી રહ્યો છું, જૈનેતર તે પુષ્કળ મળે છે; તેમાં ખાસ કરીને “તંત્રાલેક” તથા “સ્વચ્છદ – તંત્ર” છે. અ. (૮૦) તા. ૧૨-૧૦–૬૨ શ્રીરત્નશેખરસૂરિએ “તત્તવ” એટલે “નવમંડળમાં પ્રથમ મંડળ” - એવું કહ્યું છે તેમ આપ ધારે છે પણ તે માટે આધાર આપશેજી. નમસ્કાર સ્વાધ્યાય', પ્રાકૃત-વિભાગ; પૃષ્ઠ ૪૬૬, ક- ૧૯૧માં નવમું 1 તરં” લખ્યું છે. વ્યાખ્યામાં “તિ ઈતર પાનાં નવ ઘરમંતર વર્ત” – આ પ્રમાણે સમજ આપી છે. આથી એમ ધારવાને Page #138 -------------------------------------------------------------------------- ________________ સિદ્નચક્ર–નવપદજી કારણ મળે છે કે ‘નવપદ’ એટલે પરમતત્ત્વ’, આ હકીકત àાક–૧૯૨માં જરા વિસ્તારથી જણાવવામાં આવી છે. < જેમ ખાર લેકના વિવરણમાં ‘પાંચ-પંચક’ મેં દર્શાવ્યાં તેમ અહી ‘ નવ-નવક ’ દર્શાવવાની મારી ઇચ્છા છે, પરંતુ ચાર–નવક ' મળે છે, તે આ પ્રમાણેઃ (૨) વાજ ;- હા-નવમ્, (૨) અનુમવા -નવમ્, ( ૩ ) વિત્તુ – નવમ્ અથવા મંત્રાવયવ-નવમ્, (૪) ૧૬ નવમ્ । – બીજા પાંચ – નવક’ મળતાં નથી. આપને ‘નવક – મંડળ ’ મળ્યાં હાય તો તે કયાં કયાં છે તે કૃપા કરી જણાવશે।જી. શ્રીરત્નશેખરસૂરિ લેક – ૧૯૫ માં ફ્રીને જણાવે છે કે :-- < - , हतैः नवमिः पदैः सिद्धं - निष्पन्नं यदेतत् श्रीसिद्धचक्रम् । ' ‘નમસ્કાર સ્વાધ્યાય,’ પ્રાકૃત – વિભાગ, પૃષ્ઠ – ૩૩૫, પર જેને ‘મૂળમંત્ર’ કહેલ છે તેને આપ ‘ પરમાક્ષર ' કહેા છે. ઉપરાંત ‘ ધ્યાનવિચાર’માં જે વ્યાખ્યા ‘પરમાક્ષર’ની છે તે પ્રમાણે ' પરમાક્ષર ' મંત્રમાં નથી. ૐ હ્રી અહું ‘એકત્ર-અક્ષરો’ છે–‘જોડાક્ષરા,’ ‘ફૂટાક્ષરા’ છે અથવા ‘મૂલમંત્ર’ છે. : ૩૪, આ, હૈં, ૢ વગેરે જે સ્વરો છે તેના ઉપર ‘કલા’, ‘બિન્દુ’ અને ‘નાદ' મૂકવામાં આવે તે ‘પરમાક્ષરા’કહેવાય. પરંતુ તે પ્રમાણે કયાંયે દેખાતું નથી અને શ્રીયશોવિજયજીએ તથા શ્રીર ધરવિજયજીએ તે કબૂલ કર્યું છે. ૫ · અનાડુત’– અવ્યક્ત’—શ્રી‘સિદ્ધચક્ર'ના મૂળભૂત – સિદ્ધાન્તા આ એ શબ્દોમાં છે એટલે આપણે ત્યાં તેના પુષ્કળ વિચાર થયા હશે. છતાં હજી હાથ લાગતા નથી. ભ. 品 (૮૧) તા. ૧૨-૧૦-૬૨ ના પત્ર મળ્યા. ( પચં આ પરમતત્ત પામદનું પ્રમપચં મચથં' વગેરે વિશેષણા ‘નવપદા’ને ઉદ્દેશીને છે પણ ‘સિદ્ધચક્ર’-યંત્રને ઉદ્દેશીને નથી. પાટણ. આસે વદી–૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર નવપદો એ જિનશાસનનું સર્વરવ છે – એમ જ્યારે કહેવામાં આવ્યું છે ત્યારે દેવ, ગુરુ, અને ધર્મ – એ તો તેમાં સમાવેશ પામ્યાં છે, એ અર્થમાં કહ્યું છે; “યંત્ર” કે “પરમારની દૃષ્ટિથી નહીં. અવ્યક્ત કે “અનાહત' સંબંધી વિશેષ માહિતી તાંત્રિકગ્રન્થમાંથી મળવી સંભવિત નથી. સિદ્ધચકનાં “નવ-મંડળ”; “સિદ્ધચક્રબહપૂજનવિધિની છપાયેલી પ્રતમાં પ્રાયઃ સ્પષ્ટ કર્યા છે – ૧. પ્રથમ 9 ફ્રી ઈનું ૨. નવપદનું ૩. અષ્ટવર્ગોનું ૪. ૪૮ લબ્ધિપદનું પ. ગુરુપાદુકાઓનું ૬. જયાદિ દેવીઓનું ૭. ૧૮ અધિષ્ઠાયકનું ૮. વિદ્યાદેવીઓનું ૯ યક્ષ-યક્ષિણીઓનું તે પછી બહારના વલમાં વીર, દિપાલ વગેરે છે, પણ મંડળમાં અભ્યતર આ નવ ગણાય છે. “ ના રિમૂ' લખ્યું છે– ત્યાં બધાં મંડળમાં “નવપદમંડળ”ની પ્રધાનતા – શ્રેષ્ઠતા બતાવવા માટે સમજાય છે. પૂજ્યમંડળમાં પ્રધાન-મંડળ તે છે. સિરિસિરિવાલકહા’માં ચંદ્ધાર, વત્રાલેખન, યંત્રપૂજન, વગેરે વિસ્તારથી બતાવ્યાં છે, પણ વધુ મહિમા અરિહંતાદિ નવપદો અને તેના ધ્યાનને વર્ણવ્યું છે. એનાથી સિદ્ધ થયેલ હોવાના કારણે “સિદ્ધચક્ર” મહિમાવંતુ છે, પરંતુ આ ઉપદેશ – શિલી છે; આગમ-શૈલી છે. ગ – શૈલી અને મત્ર–શૈલીની દૃષ્ટિથી “સિદ્ધચક્રના યંત્રને પ્રભાવ પણ તેટલે જ છે– એ શોધી કાઢવાનું રહે છે અને તે “તંત્ર વગેરેના ગ્રંશે જોવાથી જ મળી આવે. અ• (૮૨) તા. ૧૭-૧૦-૬૨ ગશાસ્ત્ર” અષ્ટમ – પ્રકાશના લોક૧૮ થી ૨૮ “૩ાર્ટ વિષે હેવાથી સિદ્ધચકની વૈજ્ઞાનિક સમજૂતિની જરૂર છે. આ સમજૂતિ Page #140 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર-નવપદજી માટે સાહિત્ય હશે પણ હાલ ઉપલબ્ધ નથી. તેથી. સિદ્ધચક્રનાં યંત્રો એકઠાં કરીને તેના ઐતિહાસિક સુધારા વધારાની નેંધ કરવી જોઈએ. મેં આપને લખ્યું તેમ “વ્યાખ્યાન – ટીકામાં “સિદ્ધચક્ર વિષે લેકે છે તેમાં “નવપદને નિર્દેશ નથી. તેમ જ શાસ્ત્રકાર ભગવંતે “ગશાસ્ત્રમાં કે બૃહજ્યાસમાં જે સમજ આપી છે તેમાં ક્યાંય “નવપદ નથી. કલેક ૧૮ થી ૨૮ આ તેમ જ આગળના ૧૨ કલેકે માતૃકા – સંસ્મરણના –એક વિભાગ જ છે. વ્યાખ્યાન-ટીકામાં સિદ્ધચક્રને માતૃકાથી આકૃત કરેલ છે અને પં. શ્રીધરધરવિજયનું આ બાબત મેં ધ્યાન ખેંચ્યું, ત્યારે બ્રહપૂજનવિધિની નવી આવૃત્તિ છપાતી હતી, તેમાં વ્યાખ્યાન-ટીકાને લેકે અમારી પાસેથી લઈને આમેજ કર્યા હતા. નવપદની સમજૂતિ જે આમ્નાય દ્વારા ચાલી આવતી હશે. તેને ગ્રન્થારૂઢ કરી શ્રીરત્નશેખરસૂરિએ જૈન સમાજ ઉપર મહત્તમ ઉપકાર કર્યો છે. આને માટે તાંત્રિક-વિધિ પણ આવા પ્રકારનાં પદો આપે છે જેને કારણ કહે છે. અ. તા. – આપના પત્રને ઉત્તર આપે, પરંતુ તેમાં નવ-મંડળ”ની હકીકત વિચારણા ઉપર રાખેલી. હવે એમ જણાય છે કે “સિદ્ધચક્રમાં કારના સાડાત્રણ વલય પછી જે બાહ્ય - વલયો છે તે સઘળા પાછળથી ઉમેરાયા છે. તેના માટે વ્યાખ્યાન – ટીકામાં ઉલ્લેખ નથી અને વિધિ-વિધાન જે પાછળનું છે તે આવા ઉમેરાને અનુકુળ થઈ જાય છે. આ દૃષ્ટિએ નવ-વલય' જે આપ જાણો છો તે સુસંગત નથી આ દૃષ્ટિએ વિચારી જોશોજી. અ. (૮૪). તા. ૧૫-૬-૭૩ ગશાસ્ત્ર” અષ્ટમ – પ્રકાશના શ્લેક ૧૮ થી ૨૭ માં “ઈ વિષે સુંદર પ્રક્રિયા છે પરંતુ તે સમગ્ર સમજવા માટે આપણે “સિદ્ધચક્ર' Page #141 -------------------------------------------------------------------------- ________________ ૯૮ અધ્યાત્મપત્રસાર્ યંત્રને સંપૂર્ણ સમજવું જોઈ એ. હાલનાં યંત્રોમાં સમજ્યા વિના ભકે વધારી દીધા છે. પણ જૂનાં યંત્રો તપાસવા જોઇ એ, યત્ર જે ઘાટરૂપે છે તે વસ્તુત: ધ્યાતાની ઘટાવસ્થા’નું સૂચક છે, ‘ટુડયેાગ – પ્રદીપિકા’ પ્રમાણે ધ્યાતાની ચાર સ્થિતિ છે. તેમાં પહેલી આરંભાવસ્થા ' અને બીજી ઘટાવસ્થા’. આ અવસ્થામાં કુંભકનેા પ્રયાગ છે અને તે ખરેખર ન સમજાય ત્યાં સુધી આપણને જૈન-પ્રક્રિયા હાથમાં આવે નહિ. ‘છાશ' શું છે તે આપણે સમજતા નથી એટલે ‘પાણી' લાવી માખણ કાઢવાનેા પ્રયાસ કરીએ છીએ. 6 ‘વૈરાગ્ય- કલ્પલતા’માં ઉપાધ્યાય શ્રીયો વિજજીના ધ્યાન વિષે ઘણા શ્લાક વાંચ્યા પણ કયાંય તેની પ્રક્રિયા દર્શાવી હેાય તેમ જણાતું નથી. કદાચ આપણને તે દૃષ્ટિ સાંપડી નથી. ' : 6 બિન્દુ-નવક ’– · બિન્દુ ’ એકલું જ ‘વાચ્ય’ માટે છે અને બાકીના બધા ‘વાચક’ માટે છે એટલે ‘વાચક’નાવિચાર પદા – ભેદન'ની દૃષ્ટિએ ગેાડવી શકાય, પણ આપણા લોકે આ બધું કેમ સમજે? અઠ્ઠમ – પ્રકાશનું પુસ્તક ઘણાંને મોકલ્યું તે ઉપરથી આપને કાંઈ પ્રશ્ન પૂછતા હાય તો ભલે પણ મને તો કોઈ પૂછતું નથી. તે દેખાડી આપે છે ચેોગશાસ્ત્ર ' - * કે આપણા સાધુ – સાધ્વીઓ માટે આ વિષય તદ્દન નવા છે. ‘બિન્દુ' એ વાચનું પિંડીભૂત –સ્વરૂપ’ છે અને તેમાંથી જે વાચકની કલાઓ’ ઉદ્ભવે છે – તે માટે ‘નવપદ’ ગોઠવવામાં વાંધા ન આવે. ‘બિન્દુ– નવક’ની કલાઓ માટે ટાઈમ ઘણા આ હાવાથી એક એક વસ્તુ માટે એક એક દિવસ ગેાઠવી નવ–દ્વિવસ નક્કી કરવા પડયા. તે દિવસે તે ‘કલા’ ઉપર જ ધ્યાન એકાગ્ર કરવું. 瓿 Page #142 -------------------------------------------------------------------------- ________________ અ. [૮] ચિત્યવંદન–સૂત્ર અનુષ્ઠાન : યોગક્રિયા (૮૫) તા. - ૧૬૨ જ્યારે કઈ શ્રદ્ધાવાળે, આરાધક “સિદંત - દિયા મિ T૩૪ ' ઇત્યાદિ “ચૈત્યવંદન’– સૂત્રનું યથાવિધિ (શુદ્ધ) ઉચ્ચારણ કરે છે, ત્યારે તેના શુદ્ધ – ઉચ્ચારણથી “ચૈત્યવંદન સૂત્રના પદોનું યથાર્થ જ્ઞાન થાય છે. સ્વર (ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત), સંપદા (વિશ્રાન્તિ–સ્થાન), માત્રા ( હસ્ય, દીર્ધ, હુત) આદિના નિયમપૂર્વક શુદ્ધ – વણેનું સ્પષ્ટ – ઉચ્ચારણ કરવું તે “યથાવિધિ ઉચ્ચારણ” અથવા “વણાગ છે. “વીંગનું ફલ યથાથ પદ-જ્ઞાન છે માટે “ચિત્યનવંદન”- સૂત્રના પાઠ સમયે “વર્ણયુગ” થવે જોઈએ તેથી સૂત્રનાં પદોનું જ્ઞાન યથાર્થ થાય. જે વ્યક્તિ અથ, “આલંબન' – એ બન્ને વેગથી શૂન્ય થઈને સ્થાન” તથા “ વગથી પણ શૂન્ય છે, તેનું અનુષ્ઠાન કાયિક-ચેષ્ટા માત્ર છે અર્થાત નિષ્ફલ છે અથવા તે મૃષાવાદરૂપ હોવાથી વિપરીતકુલ દેવાવાળું છે. આ કારણે ગ્ય અધિકારીઓને પણ ચિત્ય-વંદન–સૂત્ર શીખવવાનું છે. જે અનુષ્ઠાન નિષ્ફલ અથવા અનિષ્ટ ફલદાયક છે, તે અસદ્નુન છે. તેના ત્રણ પ્રકાર છે –(૧) અનનુષ્ઠાન, (૨) ગરાનુષ્ઠાન, (૩) વિષાનુષ્ઠાન. ચિત્યવંદનમાં પણ આ પ્રમાણે સમજવું જોઈએ કે તે કયારે અને કયા પ્રકારે અસદુનુષ્ઠાનનું રૂપ ધારણ કરે છે? જે ચૈત્યવંદન – કિયા'માં “અર્થ” કે “આલંબન યુગ ન હોય, રુચિ ન હોય તેમજ સ્થાન”, “વાયેગને આદર પણ ન હોય તે ક્રિયા સંમૂચ્છિમ-જીવની પ્રવૃત્તિની જેમ માનસિક ઉપગ – શૂન્ય હેવાના કારણે નિષ્ફલ છે. આ નિષ્ફલ – ક્રિયા “અનનુષ્ઠાન” છે–તેમ સમજવું જોઈએ. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અધ્યાત્મપત્રસાર આ પ્રકારે ચૈત્યવંદન” કરવાના સમયે પણ 'ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि ।' આ પદેથી “સ્થાન”, “મન” અને “ધ્યાન આદિની પ્રતિજ્ઞા કરાય છે. આવી પ્રતિજ્ઞા કર્યા છતાં “સ્થાન”, “વ” આદિ વેગને જો ભંગ કરવામાં આવે તો તે “ચત્યવંદન” મહામૃષાવાદ હોવાથી નિષ્ફલ છે; એટલું જ નહિ પણ કર્મબંધનું કારણ છે. તેથી અનિષ્ટ ફલદાયક હોવાથી અનનુષ્ઠાન' છે. સ્થાન”, “વર્ણ' આદિ ગેને સંબંધ હોય તે પણ જે ચૈત્યવંદન' સ્વર્ગ આદિપારલેકિક-સુખના ઉદ્દેશથી કરવામાં આવે તો તે “ગરાનુષ્ઠાન છે અને ધન, કીતિ આદિ ઐહિક – સુખની ઇચ્છાથી કરવામાં આવે તે તે “વિષાનુષ્ઠાન છે. “ગરાનુષ્ઠાન” તથા “વિષાનુષ્ઠાન મૃષાવાદરૂપ છે કારણ કે પારલૌકિક અને એહિક સુખની કામનાથી કરવામાં આવે તેમાં મેક્ષની પ્રતિજ્ઞાને સ્પષ્ટ ભંગ છે. આ પ્રકારના અનનુષ્ઠાન', ગરાનુષ્ઠાન', “વિષપાનુષ્ઠાન'-એ ત્રણે “ચૈત્યવંદન”માં હોય છે – આ કારણે ગ્ય અધિકારીઓને જ “ચૈત્યવંદન” શીખવવાનું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. આ “ચિત્યવંદન’ના ઉદાહરણથી અન્ય સકલ ક્રિયાઓમાં ‘સદ્દનુકાન” અને “અસદુનુષ્ઠાન'નું રૂપ ઘટાવી લેવું જોઈએ. “સ્થાન” આદિ ઉક્ત પાંચ યુગને અધિકારી કેશુ? દેશ–ચારિત્રવાળાને તથા સર્વ–ચારિત્રવાળાને આ “સ્થાન” આદિ યોગ અવશ્ય હાય છે. ચારિત્રવાળામાં જ વેગને સંભવ રહેવાથી જે ચારિત્રરહિત અર્થાત અપુનર્બન્ધક અને સમદષ્ટિ હોય તેમાં તે રોગ બીજમાત્ર છે – એમ કેઈ આચાર્યો માને છે. વેગ ક્રિયારૂપ હોય કે જ્ઞાનરૂપ પરંતુ તે ચારિત્ર–મેહનીયકર્મના ક્ષપશમથી અથવા શિથિલતાથી અવશ્ય પ્રકટે છે. તેથી ચારિત્રી ચોગને અધિકારી છે. આ કારણે જ ગ્રંથકાર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વયં “ગબિન્દુમાં અધ્યાત્મ', “ભાવના”, “ધ્યાન”, “સમતા” અને વૃત્તિસંક્ષય”- આ પાંચ વેગેની સંપત્તિ ચારિત્રમાં જ માની છે. તેથી એ પ્રશ્ન ઊઠે છે કે ચારિત્રમાં જે વેગને સંભવ હોય તે નિશ્ચયષ્ટિથી જે ચારિત્રહીન હોય અને માત્ર વ્યવહારથી શ્રાવક અને સાધુની કિયા કરવાવાળા હોય તેઓને તે ક્રિયાથી શું લાભ થાય? તેને ગ્રંથકારે નીચે પ્રમાણે ઉત્તર આપે છે – Page #144 -------------------------------------------------------------------------- ________________ ચિત્યવંદન–સૂત્ર ૧૦૧ વ્યવહારમાત્રથી જે કિયા અપુનબંધક અને સમ્યકષ્ટ દ્વારા કરાય છે તે ચેન નહિ પણ ભેગનું કારણ હોવાથી રોગનું બીજમાત્ર છે. જે અપુનબંધક તથા સભ્યદષ્ટિ નથી પરંતુ સમૃદુબક અથવા દ્વિબંધક આદિ છે તેની વ્યાવહારિક ક્રિયા પણ ગબીજરૂપ ન હોવાથી ગાભાસ અર્થાત્ મિથ્યા માત્ર છે. “અધ્યાત્મ” આદિ ઉક્ત એગને સમાવેશ “રથાન આદિ યોગેમાં આ પ્રમાણે છે – ‘અધ્યાત્મના અનેક પ્રકાર છે. દેવસેવારૂપ અધ્યાતમીને સમાવેશ સ્થાનોમાં, ‘જપરૂપ અધ્યાત્મનો સમાવેશ “ ઊણગમાં અને ‘તત્વચિંતનરૂપ આધ્યાત્મને સમાવેશ “ અગમાં થાય છે. ‘ભાવનાને પણ સમાવેશ ઉક્ત ત્રણે વેગમાં અર્થાત્ “ઊર્ણાગ”, “સ્થાનગ” અને અથાગમાં સમજવું જોઈએ. ધ્યાનનો સમાવેશ આલંબન ગ’માં અને સમતા” તથા “વૃત્તિસંક્ષયને સમાવેશ “અનાલંબનચોગમાં થાય છે. - ઉત્સાહથી, નિશ્ચયથી, વૈર્યથી, સંતોષથી, તત્ત્વનું જ્ઞાન થવાથી અને જનપદને ત્યાગ કરવાથી – એ છ અવડે લેગ સિદ્ધ થાય છે. રોગ સિવાય કઈ પણ મનુષ્યની ઉત્કાનિત થઈ જ શકતી નથી કારણ કે માનસિક ચંચલતાના કારણે તેની સર્વ-શક્તિઓ એક વિષય ઉપર એકત્રિત થયા વગર ભિન્ન-ભિન્ન વિષયોને ગ્રહણ કરે છે તેથી ક્ષીણ થાય છે અને નષ્ટ થાય છે. યેગને દેહ એકાગ્રતા છે. તેને આત્મા અહેવ અને મમત્વનો ત્યાગ છે. જેમાં કેવળ એકાગ્રતા સાધવામાં આવે તે વ્યવહારિક – ગ” છે અને જેમાં એકાગ્રતાની સાથે અહંવ, મમત્વના ત્યાગને સંબંધ કરવામાં આવે છે તે પારમાર્થિક-ગી છે. મહર્ષિ પતંજલિએ વિચાર્યું કે ઉપાસના કરવાવાળા સર્વ લેકેનું સાધ્ય એક છે, છતાં તેઓ ઉપાસનાની ભિન્નતા અને ઉપાસનામાં ઉપયોગી *उत्साहान्निश्चयार्याित्सन्तोषात्तत्त्वदर्शनात् । मुनेर्जनपदत्यागात् षड्भिर्योगः प्रसिद्धयति । Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અધ્યાત્મપત્રસાર થાય તેવા પ્રતીકેની બ્રિન્નતાના વ્યાહમાં અજ્ઞાનવશ થઈ આપસઆપસમાં લડી મરે છે અને આવા ધર્મના ઝગડામાં લેકે પોતાનું સાધ્ય ભૂલી જાય છે. જોકે આ અજ્ઞાનથી હઠાવી સપથ ઉપર લાવવા માટે તેમણે કહ્યું કે તમારું દિલ જેમાં લાગે તેનું તમે ધ્યાન કરે – यथाभिमद्धयानाद्वा। (“પાતંજલ યંગસૂત્ર', અધ્યાય-૧, સૂત્ર-૩૯). જેવું પ્રતીક તમને પસંદ આવે તેવા પ્રતીકની ઉપાસના કરે. પરંતુ કેઈ રીતે તમે તમારું મન એકાગ્ર અને સ્થિર કરે અને તે દ્વારા પરમાત્મચિંતનના સાચા પાત્ર બને. આ ઉદારતાની મૂર્તિ સ્વરૂપ મતભેદસહિષ્ણુ આદેશ દ્વારા પાતંજલિએ વે ઉપાસકેને યેગમાર્ગમાં સ્થાન આપ્યું અને તેમ કરીને ધર્મને નામે થતે ઝગડો નાબૂદ કરવાને તેઓને સાચે માર્ગ બતાવ્યું. તેમની આ દૃષ્ટિ–વિશાળતા અન્ય ગુણગ્રાહી આચાર્યો ઉપર પણ પડી અને તેઓ મતભેદ– સહિષ્ણુતાના મર્મને ભેદ સમજ્યા. UR Page #146 -------------------------------------------------------------------------- ________________ ભ. ፡ શિવગંજ, તા. ૧૧-૬-૬૯ ፡ ‘ કાચૈાત્સર્ગ ’ વિષે મુખ્ય સાહિત્ય ‘હારિભદ્રીય ટીકાવાળું આવશ્યકસૂત્રઃ કાયાસ– અધ્યયન ’ છે. તદુપરાંત ૧૨ પ્રકારના તપનું વર્ણન ‘તત્ત્વા : ભાષ્ય—ટીકાએ’માં તથા શ્રીહેમચંદ્રાચાર્ય કૃત ‘ચોગશાસ્ત્ર : ચતુર્થાં – પ્રકાશ’માં અને બીજે પણ ‘તપના અધિકાર’માં મળશે. એક એ જગ્યાએ જોશે એટલે બધે એકસરખું જોવા મળશે. મારી નેટમાં કાચેત્સગ' અંગે બે ત્રણ નોંધ હતી તે ઉતારીને જોવા માટે આ સાથે માકલી છે; ઠીક લાગે તેા તેની નકલ કરાવીને ખાલુભાઈ ને મોકલી શકશે.. 弱 (૨૭) અ. [ o ] કાયાત્સર્ગ* (૮) તા. ૧૪-૬-૬૯ આપશ્રીએ જે સાહિત્ય દર્શાવ્યું તે તે ધાર્મિક પ્રાયશ્ચિતની દૃષ્ટિએ છે. પરતુ અહીં તો ચાગ અથવા નૈર્સિગક ઉપચારની દૃષ્ટિએ માગણી કરાય છે. હવે ડૉકટરોની માન્યતા થઈ શકે છે કે ૫૦% જેટલા રગે < > Tension અથવા ‘તનાવ'થી થાય છે, આપણે તેને ગુજરાતીમાં ‘તંગદશા ' કહી શકીએ. આ ‘તનાવ'ના ઉપાય સાધારણ રીતે ‘શખાસન’ છે અને ઉત્કૃષ્ટ ઉપાય ‘કાયાત્સર્ગ' છે એટલે તે જો વિધિસર કરાય તો સાધુ સંતોમાં રોગ પ૦૧ આછા થઈ જાય. જૈન માન્યતા છે કે ‘ કાર્યોત્સર્ગ’થી દેહની અને બુદ્ધિની જડતા આછી થાય છે. તે જડતા કેવી રીતે આછી થાય છે? તે વિષે ઉપાધ્યાય શ્રીમેઘવિજયજી ‘અર્હદ્ગીતા'માં લખે છે કેઃ * વિશેષ સ્પષ્ટીકરણ માટે જુએ : ‘જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી જ પ્રકાશિત કાયાત્સગ ધ્યાન’. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અધ્યાત્મપત્રસાર “વાતોરાશિને તારિથરતા મયન' () વાતના ઉદયથી ચિત્તમાં જડતા, અસ્થિરતા અને ભય પેદા થાય છે. - આ શ્લોકમાં વાતથી ચિત્તમાં જડતા, અસ્થિરતા અને ભય –એવી રીતે ત્રણ પરિણામે દર્શાવ્યા –તેથી સમજાય છે કે વાતના પ્રકોપથી જે જડતાને દોષ શરીરમાં ઉત્પન્ન થાય છે તેને ઉપાય ‘કાયેત્સર્ગ” હાઈ શકે. ઉપાધ્યાય શ્રીમેઘવિજયજી ‘અદ્દગીતામાં જ શરૂઆતમાં લખે “વાર્તા વિષય જ્ઞાનં, ને પિત્તવUT” (રાપ) જ્ઞાનથી ‘વાતની શુદ્ધિ થાય અને દર્શનથી “પિત્તની શુદ્ધિ થાય. પછી જણાવે છે કે “ચારિત્રથી ‘કફનો નાશ કરાય છે. આવું આવું શોધવું જોઈએ અને તે વ્યવસ્થિત રીતે દાખલા દલીલથી સમજાવાય તે કદાચ આયુર્વેદના અધિકારીએ કબૂલ કરે. 5 ભ, (૮૮) શિવગંજ, સુદ-૧૧ આપણે ત્યાં કાર્યોત્સર્ગ જેમ પ્રાયશ્ચિત માટે છે તેમ પડાવશ્યકમાં એક સ્વતંત્ર અધ્યયન પણ છે. તથા છ પ્રકારના અત્યંતર– તપમાં ધ્યાન પછી “ કોત્સર્ગને ઊંચું સ્થાન છે એટલે તે ધ્યાનની જ એક વિશેષ ભૂમિકા છે. તીર્થકરે દીક્ષા લીધા બાદ છ અવસ્થામાં ઘણે કાળ કાત્સર્ગમાં જ નિર્ગમન કરે છે. કાર્યોત્સર્ગને કર્મ-નિર્જરાનું અસાધારણ કારણ માન્યું છે. તે સૂતાં સૂતાં, બેઠાં બેઠાં અને ઊભા ઊભા - એમ ત્રણે રીતે કરી શકાય છે. ઉપસર્ગવખતે વિશેષે કરીને તેનું અવલંબન લેવાનું કહ્યું છે. સેળ આગાર અને ઓગણીસ દેશોનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. કર્મક્ષયની દૃષ્ટિએ તે કરવામાં આવે તે કર્મક્ષય ઉપરાંત આનુષંગિક રીતે શારીરિક, માનસિક આદિ લાભ પણ થાય જ છે. કેવળ શારીરિક કે માનસિક દૃષ્ટિએ કરવાથી અધ્યાત્મિક-લાભ મળતું નથી અને ભૌતિકલાભ સંદિગ્ધ રહે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ કાસગ ૧૦૫ અહંદગીતામાં ધાત, પિત્ત” અને “કફને પ્રકોપ અનુક્રમે “જ્ઞાન”, “દર્શન” અને ચારિત્ર વડે દૂર કરાય છે –એ વાત માર્મિક છે. બનારસીદાસની નવરસ સંબંધી વાત પણ સુંદર છે શંગારાદિ તે જ રસે જ્યારે “Personal” મટીને “cosmic” બને ત્યારે “શાંતરસમાં પરિણમી જાય છે. વ્યક્તિગત સુખ-દુઃખ જ્યારે હર્ષ-શેકમાં પરિણમે છે ત્યારે સમષ્ટિગત તે સુખ–દુઃખનો વિચાર ‘ઉત્સાહ” અને “કરુણરસમાં પલટાઈ જાય છે. બધિ” અંગે “અનાહત” અને “અવ્યક્ત– બન્નેમાં તેનો પ્રયોગ પણ થઈ શકે–એ ખુલાસે જાણીને આનંદ થયે. અ• (૮૯) તા. ૧૮-૬-૭૩ કોત્સર્ગ”- મારા લાંબા વખત થયાં ચાલતા સ્વાધ્યાયને અંગે એવા નિર્ણય ઉપર આવ્યો છું કે ધ્યાન માટેના અનેક સાધનોમાં ઉચ્ચતમ કેઈ હોય તે તે “કીત્સર્ગ છે. તેનું સ્વરૂપ “તાવ શાથે કાળે મોળ શાળળ થી દર્શાવ્યું છે; એટલે કે જે મુદ્રાએ “કાયેત્સર્ગ' કરાય તે કાયમ રાખવી, વાણીનું ઉચ્ચારણ બંધ, મન એકાગ્ર રાખવું અથવા “કાયગુપ્તિ', “વાગગુપ્તિ', અને “મનગુપ્તિ. - આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ કહે છે કે “કોત્સર્ગ” એટલે પ્રવૃત્તિમાં સલગ્ન કાયાને પરિત્યાગ.* યેગ ત્રણ કહ્યા છે –કાય, વચન અને મન પરંતુ વાસ્તવિક રીતે તે એક જ કાય-ગ છે. મન તે મન્યમાણ થાય ત્યારે અને ભાષા ભાગમાણ થાય ત્યારે એટલે બીજા બે તે તેને આધારે છે. આ કારણે તે જે આગા – ૧. ઉદ્ઘાસ, ૨. નિશ્વાસ, ૩. ખાંસી, ૪. છીંક, ૫. બગાસું, ૬. ઓડકાર, ૭. વાટ, ૮. જમરી, ૯. પિત્તની મૂછ, ૧૦. સૂક્ષ્મ “આવશ્યક–સૂત્ર': હારિભદ્રીય –વૃત્તિ– ગાથી – ૭૯ “ચાપારવતઃ કાયસ્થ પરિસ્થામિતિ માવતા ” Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અધ્યાત્મપત્રસાર અંગસંચાર, ૧૧. સૂક્ષ્મ કફસંચાર અને ૧૨. સૂક્ષ્મ દૃષ્ટિસંચાર– આ બધા કાયાના છે અથવા વધારે સ્પષ્ટતાથી કહીએ તે પ્રાણુના છે. જેટલા સંચાર છે તે સઘળા પ્રાણને આભારી છે. તે પ્રાણ એટલે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. * પરંતુ આ કયાંયે આધાર મળતું નથી. મારી કલ્પના છે કે પાંચ સમીરને કાબૂમાં રાખતાં શીખીએ તે “કાયોત્સર્ગ” સારે થાય. " “પંચપરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલામાં તે ત્રીજી ઢાળ આખી પ્રાણવિજય માટે છે. તેમાં આવી ચર્ચા છે. તેથી સ્વાથ્ય સારું રહે છે. તેવી પણ ચર્ચા છે. આવી રીતે પ્રાણને જય કરતાં આવડે તો “ કાસ ઉચ્ચ કોટિને થાય. (૯૦) લુણાવા.. તા. ૩–૭–૭૩ જિનમુદ્રા' એટલે કાત્સર્ગ–મુદ્રા'. જિનેશ્વરો જે મુદ્રાએ નિર્વાણ પામ્યા તે મુદ્રા. તે બે પ્રકારની – એક “પદ્માસન અને બીજી કોત્સર્ગઊભી મુદ્રા'. બન્ને પગ આગળથી ચાર આંગળ અને પાછળથી ચાર આંગળથી સહુજ ઓછું અંતર હોય તે રીતે રાખી બન્ને બાહુ પ્રસારીને થતી મુદ્રા તે “કાયેત્સર્ગ મુદ્રા છે. જે હાલ આપણે “કાયોત્સર્ગ” વખતે કરીએ જ છીએ. વિશેષમાં તે “કાયેત્સગ વખતે ધ્યાન ષકો ઉપર હોવું જોઈએ-એમ કહે છે તેમાં પણ બાધ જેવું નથી. આપણે ત્યાં દયેય તરીકે પાપક્ષય, કર્મક્ષય, દુઃખક્ષય, બેધિલાભ, ચિત્તસમાધિ વગેરે કહેલ છે અને તે જે પ્રકારના ધ્યાનથી સિદ્ધ થાય તે ધ્યાન વિહિત છે. કાલગણના માટે “Tયતના કાણા' એ સૂત્રથી નવકાર' યા “લોગસ્સના પાદે ગણવાની પ્રણાલિકા છે. “કાયેત્સર્ગમાં ૧૬ આગેરે–જેમાં એકવચનાત-૯ અને બહુવચનાત-૩ તથા ચાર આગંતુક આગેરે પણું અન્ન –સૂત્રમાં કહ્યા મુજબ–રાખીએ છીએ અને બીજી બધી મન-વચન-કાયાથી થતી ક્રિયાઓના ત્યાગની પ્રતિજ્ઞા કરીએ છીએ. Page #150 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ ૧૦૭ અ. (૯૧) તા. ૧૦-૮-૭૩ કાયોત્સર્ગ :૧. બે પગ વચ્ચેનું અંતર “જિનમુદ્રાના નિયત માપ અનુસાર – મુનિશ્રી તથા જૈન, યુવાન હોવાથી રાખી શકે છે. પરંતુ મારે તે અંતર આંગળ નવ આંગળ અને પાછળ ચાર આંગળ - એ પ્રમાણે રાખવું પડે છે. આ રીતે કરવાથી ત્રણેય સહેલાઈથી ૨૦ થી ૨૫ મિનિટ નિપ્રકંપ ઊભા રહી શકીએ છીએ. ત્રણેય જણે રાતના સૌ સૌને ઠેકાણે કરીએ છીએ. નિપ્રકંપ–એટલું જ નહિ પણ કોઈપણ આધારને લાભ લીધા વિના ઊભા રહી શકીએ છીએ. ધ્યાન કેઈને લાગતું નથી પણ તે વિષે પ્રયત્ન ચાલુ છે. અમારે હાલ પ્રયાસ તે નિષ્પકંપ ઊભા રહેવાને છે. અમારા આ પ્રયાસ આ મહિનાની શરૂઆતથી છે. હું ૨૦ મિનિટ નિપ્રકંપ ઊભે રહી શકું છું.” ૨. અમને વાયુઓ સમ થતા જણાય છે. તેથી પેટ સારું આવે છે. ૪ (૯૨) ભા. લુણાવા. તા. ૧૩-૯-૭૩ કાયોત્સર્ગ અંગેને પ્રયોગ ચાલુ હશે. તે પ્રેગ જેમ ઊભા ઊભા થઈ શકે તેમ બેઠાં બેઠાં પણ થઈ શકે કે કેમ? આ બાબતમાં શ્રી ધીરજલાલ ટોકરશી શાહના પુસ્તક ઉપરથી એક ફકરે ઉતારીને લખ્યો છે. ગીગુરુ” ગ્રંથ હોય તો જેશે. શ્રી ધીરજલાલ ટેકરશી શાહના “મંત્ર દિવાકર' નામના પુસ્તકના પૃષ્ઠ ૧૦૪ ઉપર સ્વામી શ્રી નિગમાનંદ સરસ્વતીએ “ગીગુરુ” નામના ગ્રન્થમાં મનને સ્થિર કરવાને એક અનુભૂત ઉપાય બતાવેલ છે. તે પાઠકેની જાણ માટે અહીં રજૂ કરીએ છીએ. ત્યાર પછીના પેરેગ્રાફમાં લખ્યું છે કે – જેને જે આસનને અભ્યાસ કરેલ હોય તે આસન લગાવીને મસ્તક, ગરદન, પીઠ અને ઉદરને બરાબર સીધું રાખી શરીરને સીધું Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અધ્યાત્મપત્રસાર બનાવે પછી નાભિમંડલમાં ડુંટી ઉપર દૃષ્ટિ સ્થિર કરે. તે વખતે આંખનું મટકું પણ ન મારે. નાભિસ્થાનમાં દૃષ્ટિ અને મન રાખવાથી નિઃશ્વાસ ધીમેધીમે જેટલો ઓછો થતે જશે તેટલું જ મન સ્થિર થતું જશે. આ રીતે થેડા દિવસ અભ્યાસ કરવાથી મન સ્થિર થઈ જશે. મનને સ્થિર કરવા માટે આ સરળ ઉપાય બીજે કઈ નથી.” g ભ (૯૩) લુણાવા. તા. ૨૦–૨-૭૩ કાયેત્સર્ગ અંગેની હકીક્ત જાણીને આનંદ થયે. હિસ્સારની પત્રિકા હેજી વાંચવી બાકી છે. શિબિર માટે એટલે દૂર જવાની શકયતા ઓછી છે. હાલ તે ત્યાંના સાહિત્યમાત્રથી સતેષ માનશે. મારી દૃષ્ટિએ તે લોકો હજી પ્રાથમિક ગણાય – આ વિષય દીર્ઘકાલીન અભ્યાસ માંગે છે, વળી ગાભ્યાસમાં પ્રગતિ માટે અધિકારી જ મળવા દુર્લભ. મુમુક્ષુવૃત્તિ તીવ્ર ન હોય ત્યાં સુધી આંતરિક પ્રગતિ ન થઈ શકે. આપણે ત્યાં પરંપરાગત આરાધના છે. તેમાં પ્રાણ પૂરી શકાય તે માટે નવું જે કાંઈ માર્ગદર્શન ઉપગી નીવડે તેને લાભ લઈ શકાય જેથી side track ન થવાય. પૂર્વપુરુષોએ જે માગે ચાલીને માર્ગદર્શન કર્યું હોય, તે આધારભૂત ગણાય અને તે માગે વિકાસ કરે સુલભ બને. આ અંગે જે કાંઈ નવું સાહિત્ય મળે તે જોવા માટે મેકલતા રહેશે. કેટલુંક તો કેવળ પ્રચાર માટે પણ હોય છે. આપણે ત્યાં શ્રી ઉપધાન તપ આદિ અનુષ્ઠાન વખતે જ ૧૦૦ લેગને કાર્યોત્સર્ગ” કરવાનું વિધાન છે. તેમાં બધા તે નહિ પણ કેઈકેઈજિજ્ઞાસુ સાધક એવા મળે છે કે ઉપધાન પૂરાં ગઈ ગયા બાદ પણ તે “કીત્સર્ગ” ચાલુ રાખે છે અને પછી તેમાં આનંદ અનુભવવાથી થાવત્ ૫૦૦ “લેગસ્સના કાર્યોત્સર્ગ સુધી પણ પહોંચે છે અને તેને નિત્યના અનુષ્ઠાનમાં ગોઠવી દે છે. હમણાં જ રાજનગરમાં એક મુનિ કાળ કરી ગયા – તે રેજ ૫૦૦ “લેગને “કાયેત્સર્ગ” નિયમિત કરતા હતા. છેલ્લે શરીરને કેન્સરનું દર્દ થયું, તેમાં પણ સમાધિ અખલિત રહી, દેહાધ્યાસથી પર થઈ શક્યા હતા. એવા બીજા પણ કેટલાક દાખલા Page #152 -------------------------------------------------------------------------- ________________ કાયાત્સર્ગે ૧૦૯ છે, જે ‘કાયાત્સર્ગ’થી થતા ફાયદાના પ્રત્યક્ષ પુરાવા રૂપ લેખી શકાય. તેરાપંથી શિબિામાં તે જે રીતે માર્ગદર્શન આપતા હેાય તે જાણી લેવુ જરૂરી છે. તેમાં જે નક્કર વાત હાય તે ગ્રહણ કરવી અને ‘પાયલમા ઝુલાસા’ની ગણત્રીની મુખ્યતા છે. ધ્યેય વિષયના કોઈ નિયમ નથી એમ પણ ‘ શ્રી લલિતવિસ્તરા'માં જણાવ્યું છે. મન, વચન અને કાયાના યોગની સ્થિરતા અને જ્ઞાન, દર્શન અને ઉપયાગની વિશુદ્ધિને પણ ધ્યેય તરીકે લઈ શકાય છે. ‘ લલિતવિસ્તરા ’નું તે સ્થળ જોવાથી સ્પષ્ટ થશે. 弱 (૯૪) અ. તા. ૭–૧૦–૭૩ હમણાં હું ‘કાર્યોત્સર્ગ ’ રાત્રે ૧૦ વાગ્યા પછી કરું છું. અર્ધા કલાક બરાબર નિશ્ચલ ઊભે રહું છું. કર્ણમાં જે ‘નાદ’નું શ્રવણ થાય છે તે ઉપર વધારે ધ્યાન જાય છે. તે સ્થિરતા આપે છે, પણ સંકલ્પ-વિકલ્પે સાવ બંધ થતા નથી. ઊભા રહેવામાં આગળથી ચાર આંગળ જેટલા નજીક અંગૂઠા રાખી શકતા નથી. કુદરતી ઊભું રહેવાય તેમ ઊભા રહું છું તે પગના અંગૂઠા ઓછામાં આછા સાત ઈંચ દૂર રહે છે અને પાછળની એડી તેથી આછી દૂર રહે છે. આમ ઊભા રહું છું તે અન્ને પગ ઉપર સમતુલાએ ભાર રહે છે, નહિતર ભાર આછે અદકા થાય છે એટલે શરીર જા–જા અસ્થિર થઈ જાય છે. ‘લય–યાગ’ માટે સાડાત્રણ વલયનું ધ્યાન શુદ્ધ સાધન છે. તે વિષે વિશેષ ધ્યાનમાં આવશે તેા જણાવીશ. ચક્રોનું ધ્યાન ગૃહસ્થી માટે નથી એવું કોઈ સ્થળે વાંચ્યું નથી, પરંતુ તે ચક્રભેદન તે ત્યારે જ કરી શકે કે જ્યારે તે બ્રહ્મચર્ય પાળતે હાય. 瓿 (૯૫) અ. તા. ૧૨-૧૦–૭૩ આજ રોજ મને ૮૦મું વર્ષ બેસે છે એટલે પ્રાતઃકાલમાં ઊઠીને દેવગુરુને વંદન કરતાં આપશ્રીને પણ વંદન કર્યાં' છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અધ્યાત્મપત્રસાર મને જીવનને સાર આચાર જણાય છે અને તેને સાર “ કોત્સર્ગ જણાવે છે. તેમાં પ્રગતિ થાય અને મારા આત્માનું શુભ થાય તેવી આપની આશિષ માગું છું. ભ, લુણાવા. તા. ૧૭–૧૦–૭૩ દેવગુરુભક્તિકારક સુશ્રાવક શ્રીઅમરતલાલભાઈ જોગ ધર્મલાભ. તમારો તા. ૧૨–૧૦–૭૩ને લખેલે પત્ર આજ રોજ મળે છે. નૂતનવર્ષ તમને ધર્મ આરાધનામાં વૃદ્ધિકારક બને એ જ શુભાભિલાષા. માનવજીવનને સાર સદાચાર અને તેને સાર પ્રાયશ્ચિત, વિનય, વૈયાવગ્યાદિ સાથે સ્વાધ્યાય, ધ્યાન, કાત્સર્ગ વગેરે અત્યંતર–તપ છે. એવે તમારે નિર્ણય પ્રશંસનીય છે. સદાચારમાં અહિંસા, સંયમને સમાવેશ થઈ જાય છે. તપમાં સર્વ – શ્રેષ્ઠ અંતર્ગત છે. “ત વિઘાનવીનું, શ્યામ્' એમ “શ્રી લલિતવિસ્તરા” ગ્રન્થમાં “અન્નસ્થ – સૂત્રની ટીકા પ્રસંગે પૂ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ફરમાવ્યું છે. જુઓ : (લલિતવિસ્તરા, હિન્દી અનુવાદ-પૃષ્ઠ ૩૩૯). “કાયેત્સર્ગમાં વિશિષ્ટ પ્રકારના ધ્યેનું ધ્યાન થાય છે તે વિદ્યાન ” અર્થાત્ “વિવેક ઉત્પત્તિનું કારણ છે અને તે “મેશ્વર એટલે “પરમેશ્વરપ્રણીત છે. વિશિષ્ટ ધ્યેય તરીકે તીર્થ – સ્થાપક ભગવાનના ગુણો, તેમણે પ્રકાશિત કરેલા જીવાદિત, સ્થાન – વર્ણઅર્થ – આલંબન અથવા પોતાના દેશની પ્રતિપક્ષ ભાવનાઓ વગેરે ગણાવેલ છે. ઉપલાણથી કોઈપણ વિશિષ્ટ ધ્યેયનું ધ્યાન કરી શકાય છે. કાર્યોત્સર્ગ દ્વારા મન, વચન અને કાયાના પેગેનું ચૈર્ય અને તે દ્વારા દેહાધ્યાસના ત્યાગ અને હાલ જે તમારે પ્રયત્ન ચાલુ છે, તે પણ તેમાં ગ્રહણ કરી શકાય. પ્રચલિતમાં પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાથ અથવા દુઃખક્ષય - કર્મક્ષય નિમિત્ત ૧૦–૨૦-૪૦–૧૦૦ “લોગસ્સ” પર્યતને “ કાગ’ કરાય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ ભ. અ (29) · કાર્યોત્સર્ગ’ની સાધના ચાલુ હશે. પણ જેમ ઊભા ઊભા તેમ બેડાં બેડાં કાયાત્સર્ગ ' મુદ્રાએ નાભિ – કેન્દ્રપર રહેલા ૮ રુચક પ્રદેશાનું એક ચિત્તે ધ્યાન થઈ શકે અને તેનાથી પણ તેવા જ લાલ થઈ શકે. ભ L ( ૯૮ ) 6 તા. ૧૯-૧૧-૭૩ હું હમણાં સામાયિકમાં ‘કાયોત્સર્ગ ’ કરુ' છું, પહેલાં પંદર મિનિટ ' નમો દિંતાળ'ની દશ માળા પછી એક માળા ‘સરસ્વતી મંત્ર'ની કરુ છું અને ત્યાર પછી લગભગ ૩૩ મિનિટ નિશ્ચલ આસને ધ્યાન કરુ છું. તેમાં કર્ણ ઉપર ધ્યાન રાખવાથી ‘નાદ’ બહુ સુંદર રીતે શ્રવણ થાય છે અને તેથી વિકલ્પે આછા થઈ જાય છે. મને તો વિકલ્પાના નાશ કરવાનું તે અમેાઘ શસ્ત્ર જણાય છે. ૧૧૧ આપશ્રી આમાં કાંઈ દેરવણી આપી શકે તે માટે વિગતવાર લખી જણાવ્યું છે. 品 ( ૯ ) લુણાવા. તા. ૧૩–૧૧-૭૩ એડા. તા. ૩૦-૬-૭૫ જે વ. ૬।ર સામવાર. ‘લલિતવિસ્તરા’ મૂળ તથા પંજિકા અને તેના પર વિવરણ ‘પરમત્તેજ’, ભાગ ૧-૨ જોવાથી ‘દ્ભુિત વાળ’ તથા ગન્નથસૂત્ર'નું વિસ્તારથી વર્ણન મળશે. તેમાં વંદન – પૂજન – સત્કાર – સન્માનાદિ તથા શ્રષામેધાદિ પદાર્થોં ઉપર સારુ સ્પષ્ટીકરણ છે અને ‘ કાયોત્સર્ગ ’ઉપર · અન્નત્ય- સૂત્ર’ના વિવેચનમાં વિસ્તારથી માહિતી આપી છે. વળી એક સ્થળે વાંચવામાં આવ્યું છે કે – પાદ વડે પ્રાણનું ભક્ષણ થાય છે અને Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અધ્યાત્મપત્રસાર પ્રાણુ વડે મનનું ભક્ષણ થાય છે અને મન વડે કાળનું ભક્ષણ થાય છે - તેથી “જપના રાણ” કહીને શાસ્ત્રકારોએ કાત્સર્ગમાં સંપૂર્ણ લય-ગને સમાવેશ કર્યો છે. “ધ્યાનવિચારમાં પણ “લય” અને પરમલયને વિચાર કર્યો છે. ત્યાં “ભાવથી લય”—“મર્યારિતુ gષેતો નિરા !” અને “પરમલય”- “તમારા જીને પરર્સચે પઃ – એ રીતે વ્યાખ્યાઓ કરી છે. “ઘણા સારા' માનીને “ કોત્સર્ગમાં “લેગસ”– સૂત્રનું સ્મરણ કરવાથી “પરમલય” સુધી પહોંચી શકાય છે. તેથી તે “Tયમ ને “આર્ષ–પ્રગ ઘણે ગંભીર સાબીત થાય છે. બાહ્ય-પ્રાણની સાથે તેને સંબંધ જોડવાને પ્રયાસ કરવાનું રહેતું નથી. માત્ર “કાયેત્સર્ગ મુદ્રામાં રહીને પાદોનું સ્મરણ કરવાથી પ્રાણ, મન અને કાળ ઉપર સ્વયમેવ પ્રભુત્વ પ્રાપ્ત થાય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ [૧૦] મંત્ર અ. (૧૦૦) તા. ૨-૧-૧૯૬૦ “નમસ્કારમંત્ર”માં “મંત્ર” શબ્દને અર્થે વિચારીએ: મંત્ર તે છે કે જે મનન કરવાથી રક્ષણ કરે છે અથવા જાપ કરવાથી ફળદાયી થાય છે – અWકિયાકારી થાય છે. “નમસ્કારમંત્રમાં સકલ અર્થ ક્રિયાકારિત્વનું સામર્થ્ય છે અને તેથી તે “પરમમંત્ર છે. એવા મંત્રક છે કે જેનું અર્થકિયાકારિત્વ અમુક અંશે ફળદાયી હોય પરંતુ એક સાથે અને સંપૂર્ણ પ્રકારે ફળદાયી હોય તે તે “નમસ્કારમંત્ર આપણે ઉપર શાબ્દિક-અ વિચાર્યા, પરંતુ પરમાર્થની (નિશ્ચયની) દષ્ટિએ વિચારીએ તો (૧) મંત્ર, (૨) દેવતા અને (૩) ગુરુ – આ ત્રણેનું ઐક્ય છે. આ કારણે મંત્રશાસ્ત્રોમાં મંત્રને સાધારણ – શબ્દની માફક કેવી સામાન્ય – અને બેધક નથી માને કે જે પ્રાપ્ત થવાથી “મંત્રીનું કાર્ય સમાપ્ત થાય. પરંતુ “મંત્રીને સમસ્ત શબ્દ અને અર્થના મૂલરૂપ માને છે “નમસ્કારમંત્ર” લબ્ધિ – અક્ષરરૂપે “ચૈતન્યસ્વરૂપ પરમાત્મા’ છે. આ કારણે તે અતિ આવશ્યક છે કે આરાધકના ચિત્તમાં “મંત્ર” પ્રત્યે સાધારણ સભાવન રહેવું જોઈએ પરંતુ બ્રહ્મભાવ જાગૃત થવે જોઈએ –જેથી “મંત્ર' લબ્ધિ – અક્ષરરૂપે અથવા ચૈતન્યરૂપે સંકુરિત થાય અને આરાધક તેમાં લીન રહે. ઉપર્યુક્ત મંત્રદેવતા” અને “ગુરુ”નું ઐકય શ્રી પરમેશ્વર પરમેષ્ઠી અરિહંતદેવમાં જ લાધશે. તેથી “નમસ્કારમંત્રના પાંચ-અધ્યયને અરિહંતદેવની આરાધનાના પણ બેધક છે, તે તે દષ્ટિએ ઘટાવી શકાય. તા Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અ. ( ૧૧ ) તા. ૨૧-૬-૬૮ આપણામાં મંત્ર'ની ત્રણ પ્રથા ચાલુ હોય તેમ જણાય છે, તે ત્રણ પ્રથા આ પ્રમાણે છેઃ અધ્યાત્મપત્રાય (૧) સુમુનિ-નિર્મિત મંત્રવાદ, ( ૨ ) દેવાધિષ્ઠિત મંત્રવાદ અને (૩) મંત્રાત્મક દેવતાવાદ. (૧) સુમુનિ નિર્મિત મંત્રવાદઃ- સત્ય-સંકલ્પતા અને ઉત્કૃષ્ટ – તપના પ્રભાવથી તેમના શબ્દોને મંત્ર’નું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. તેથી જ ગણધર ભગવંતાનાં સૂત્રો ‘મંત્રાત્મક ’ છે. (૨) દેવાધિત મંત્રવાદઃ- જે દેવતાને આશ્રયીને ‘મંત્ર’ પ્રણીત થયા હોય તેના વિધિપૂર્વક પ્રયોગના સામર્થ્યથી સિદ્ધાન્તને અનુસરતા પુરુષને તે અનુગૃહીત કરે છે. (૩) મંત્રાત્મક દેવતાવાદઃ- પવિત્ર-પદ'નું સમાલંબન લઈ ને વિધિપૂર્વક ( એટલે કે નાડી–પવન–સંચાગના પરિજ્ઞાનથી કે પંચ–સમીરના ઉત્થાનની પ્રક્રિયાથી ) જે કરાય તે અનાહત-દેવ'રૂપે અનુગૃહીત કરે છે. શાસ્ત્રકાર ભગવંતે ચૈાગશાસ્ત્ર'ના અષ્ટમ-પ્રકાશમાં પહેલી અને ત્રીજી પ્રથાના ઉપચાગ કર્યો છે. ‘ પ્રવચનસાર'ના પવિત્ર-પદે આલમન માટે ઉદ્ધૃત કરીને પહેલી પ્રથા સ્વીકારી છે અને ‘પદમયી – દેવતા’ના અવતરણિકાઓમાં પાંચ-છ વખત પ્રયાગ કરીને ત્રીજી પ્રથા સ્વીકારી છે. જે કેાઈ શાસ્ત્રની રચના કરે તે પહેલી પ્રથાને જરૂર અનુસરે એટલે ખીજી અને ત્રીજી પ્રથામાંથી ત્રીજી પ્રથાને મુખ્ય ગણી છે અને બીજી ગૌણ છે. આ કારણે શાસ્રકાર ભગવત ત્રીજી પ્રથાનું સમન કરે છે. એવું જે મે’ પ્રસ્તાવનામાં લખ્યું તે યથાથ છે તેમ માનું છું. આપશ્રી જાગૃત રહી મારા ઉપર ચાકી રાખો છે તે માટે આભાર માનું છું. જો આપે વિગતવાર આ વિષયને ચર્ચ્યા ન હાત તો મારે ઊંડાણથી વિચાર કરવાના વખત આવત નહીં. મારી સમજમાં ભૂલ હાય તે આપ દાખવી શકેા તેટલા માટે વિગતે જવાબ આપ્યા છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ મંત્ર અપરિણત આત્માના વર્ગમાંથી નીકળવાને પ્રયાસ છે અને આપશ્રી જેવા ગુરુ તેમાં મદદ કરતા રહેશો તેવી શ્રદ્ધા છે. શ્રી હરિભદ્રસૂરિના છેડશકે ” વાંચી જઈશ, Page #159 -------------------------------------------------------------------------- ________________ [૧૧] અનાહતનાદ (૧૨) તા. ૧૩-૧૦-૬૩ નાદાનુસંધાનની પ્રક્રિયા સાધનારા પુરુષને આપને ભેટે થયો છે તે જાણું આનંદ થયે છે. મારી પાસે “અનાહતશબ્દશાસ્ત્ર છે જેને મેં અનુવાદના વિવરણમાં ઉપયોગ કર્યો છે. તેની એક નકલ આપને મેલું છું કદાચ તેઓને ઉપયોગી થાય. આપ તે જરૂર વાંચી જશે. તે અનાહતનાદના પાંચ પ્રકાર દર્શાવે છે અને તેની સમજૂતી આપે છે. તેની પણ એક છૂટી નકલ કરાવી અભ્યાસ માટે હવે પછી મોકલી આપીશ. બીજા એક દિગબર સાહિત્યમાંથી અમૃતાશીતિ” નામના ૮૦ કલેક મન્યા છે, કાલે જ મળ્યા છે, તેને અભ્યાસ કરી રહ્યો છું. તેની નકલ કરાવી આપને મેકલી આપીશ. અ. (૧૦૩) તા. ૧૨-૧૨-૬૩ પાર્શ્વનાથ પ્રભુનું ચિત્ર તથા તેનું પ્લાસ્ટીકનું ઓછું અનુકૂળતાવાળા થાય છે તે જાણી આનંદ. તે તૈયાર કરાવીને જ હું ત્યાંથી નીકળે હતે પણ મારા ભાઈએ ત્યાં આવવામાં વિલંબ કર્યો. ‘અનાહતશબ્દશાસ્ત્ર તથા શ્રીશંકરાચાર્યની “ગતારાવલીના કારણે હવે એક પુસ્તક લખવા જેટલે મસાલે તૈયાર થઈ ગયેલ છે. પરંતુ હજી યોગશાસ્ત્ર: અષ્ટમ – પ્રકાશના જ વિચારે ચાલે છે. મંત્રરાજ કાર અને મંત્રાધિપ ૩ની કાર - આ બંને એક જ બીજાક્ષરના બે પાસા છે. સ્થલક્રિયા માટે કઈ કાર છે અને સૂક્ષ્મક્રિયા માટે આ કાર છે. સ્થલકિયાથી પરતરવજન થાય પણ સૂફમક્રિયાથી શિવશ્રીજન થાય. સ્થલકિયા કર્યા વગર સૂક્ષ્મકિયા થઈ શકતી નથી Page #160 -------------------------------------------------------------------------- ________________ અનાહતનાદ ૧૧૭ એટલે ‘જ્ઞાનાર્ણવ’માં જે શ્લોકા નથી તે ચોગશાસ્ત્ર”માં ખાસ આપ્યા છે. ‘ જ્ઞાનાર્ણવ ’ એ રીતે અધૂરો છે. આ બન્ને પ્રક્રિયા મંત્રયોગની સાધના માટે દીક્ષા પ્રદાનરૂપ છે. આ કારણે જ ‘ ચોગશાસ્ત્ર : અષ્ટમ-પ્રકાશ' શરૂ થતાં તે પ્રક્રિયાઓ આપવામાં આવી છે. માતૃકા-સંસ્મરણ વિના પરતત્ત્વચેાજન પણ ન થઈ શકે તે માટે તે સૌથી પહેલાં આપ્યું. આ સઘળુ કવિરાજના પુસ્તકમાંથી છૂટું છવાયું મળી આવે છે અને તેનું સંકલન કરી રહ્યો છું. આ વસ્તુના નિણું ય થઈ જાય તો સિદ્ધચક્રની આરાધના માટે એક સબળ શાસ્ત્ર હાથ લાગે. આ પૂરું થયે ખીજું કામ હાથમાં લઈશ એટલે આપ જે ચેગ અંગે સમન્વય’નું લખે છે તે ખેાળને પડયું છે. સિદ્ધચક્રની આરાધના માટે ‘અનાહતશાસ્ત્ર' બહુ ઉપયોગી છે, ભ. એડા. આષાઢ વ૪ ૧૩ ‘નવાડના તોદૂત’— એ એ શ્લાક, તમે જણાવ્યું તે પ્રમાણે તત્ત્વા દ્વીપક’માંથી જ મળ્યા છે. ( ‘શ્રીસિદ્ધચક્રગૃહ પૂજન’માં છ ફૂ ટાડનાહસમૂજમંત્ર’- એ àાકથી સિદ્ધચક્ર-યંત્રોદ્ધાર બતાવ્યાં છે, ત્યાં મર્દને જ અનાહત કહેલ છે એટલે 'ને કર્ફે 'મંત્રમાં પણ અનાહતના સ્થાને ‘TM’સમજાય છે. ત્રણ અક્ષરના આ મંત્ર અનાહતમાં પ્રવેશ કરવા માટે સરળમાં સરળ સાધન બની જાય છે – એમ અનુભવથી સમજાય છે. - ” 骗 (૧૦૫) એ. 5 ( ૧૦૪ ) તા. ૧૪–૧૨---૬ અનાહતનું સ્વરૂપ’, લેખક ‘અભ્યાસી ’–પૃષ્ઠ ૪૬ ઉપર ૐ મહે’ એ સિદ્ધચક્રના મૂલમંત્ર છે – આ પ્રમાણે લખે છે, મારા ધારવા પ્રમાણે આ વાજખી નથી. સિદ્ધચક્રમાં મર્દ – એ રેવાળા છે અને તેની વિશિષ્ટ પ્રક્રિયા માગશાસ્ત્ર : અષ્ટમ-પ્રકાશ'માં શ્લાક ૬ થી ૧૭ મા : Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ અાત્મપત્રસાર નહીં પણ લેક ૧૮થી ૨૮માં આપી છે અને તેમાં કેવળ અનાહત નથી પણ અનાહત, પ્રાણચાર અને લક્ષ્યમાંથી અલક્ષ્યમાં જવાનું ધ્યાન છે. UR અ. (૧૬) તા. ૨૨/રપ-૨-૬૯ સંગીતપનિષદુસદ્ધાર’–આ ગ્રંથ હમણાં ગાયકવાડ એરિએન્ટલા સિરિઝમાં છપાયો છે અને પ્રકાશિત થયા છે. તેના કર્તા જૈન વાચનાચાર્ય શ્રી સુધાકલશ નામે હર્ષપુરીય ગચ્છના આચાર્ય છે. ગ્રંથ તેમના પિતાના સંગીતે પનિષદ્ નામના બૃહગ્રન્થના સારરૂપે છે. મૂળ ગ્રંથ મળતું નથી પણ આ મુનિ શ્રીપુણ્યવિજયજીને પ્રાપ્ત થયે તે સાર હૈ. સંડેસરાને આપી છપાવ્યું છે. ગ્રંથ સંગીત વિષે પ્રકાંડ વિદ્વતાપૂર્ણ માહિતી આપે છે પણ તેમાં “નાદ’નું પ્રથમ–પ્રકરણ છે, જેના ૩૦ શ્લોક છે. પિતાના શુક્રથી અને માતાના શેણિતથી ગર્ભને સંભવ થાય છે. તેમ શિવરૂપ પિતા અને શક્તિરૂપ માતાના સમાગમથી જે પંચભૂતમય પિંડ થાય છે તે “નાદ છે; તે પંચવિધ છે:-(૧) અતિસૂક્ષમ, (૨) સૂક્ષ્મ, (૩) પુષ્ટ, (૪) અપુષ્ટ અને (૫) કૃત્રિમ. શબ્દના પાંચ પ્રકાર છે -(૧) આહત, (૨) અનાહત, (૩) દંડાહત, (૪) કરાહત અને (૫) અવઘાતજ. આ પ્રમાણે ડોક ભાગ પણ “નાદ સમજવા માટે બહુ ઉપયોગી છે. તેમાં પ્ર૪–૪ ની પાદોંધમાં આઠ લેક આપ્યા છે તે “નાદની–ઉત્પત્તિ માટે બહુ ઉપયોગી છે. તેવા જ લેકરૂપે દુહાઓ ગેરક્ષ – ગ – મંજરી” નામની પુસ્તિકામાં મળે છે, તેમાં પૃષ્ઠ-૪૧ પર કહ્યું છે કે “તવ અપાન વાયુ આપે થિર રહે, મૂલબધ કેઈયેગી લહૈ . પ્રાણુ અપાન નાદ બિન્દુ દેઈ, મૂલબબ્ધ એકતા હોઈ છે તવ હી યેગી સિદ્ધિકે પાવૈ, ઈચ્છા ધરૈ સહી બનિ આવૈ Page #162 -------------------------------------------------------------------------- ________________ અનાહતનાદ અપાન પ્રાણુ જવ એકે હાઈ જા ઘટ મલમૂત્ર નહિં કેઈ ! બુઢા હોય જવાન સમાન, - જો બન્ધ રાખે વાયુ અપાન | અપાન વાયુ ઊર્ધ્વ કૈ આવૈ, અગ્નિ મંડલમૈ જાય સમાવૈ || અગ્નિ શિખા જવ દીરઘ હોઈ, તવ હી અનહદ પરગટ હેઈ ! શબ્દ અનહદ ધ્વનિ હૈ તહાં હી, દીપક બલે અખંડિત જહાં હી | જામ મન પતંગ લય પાવૈ, શંભુ પરમપદ યહ કહા ” આવું ઘણું સાહિત્ય છૂટું છવાયું છે તે વાંચીને “અનાહતનાદ વિષે જે નિબંધ લખાય છે તે વસ્તુને પ્રકાશ પાડે. UR ભ, (૧૦૭) શિવજ. તા. ૧૭–૧–૯ શક્તિસંચાર” અને “સ્પશદીક્ષા—એ હકીકત હેવા છતાં તે માટે Opening with compeete faith to transmission is a difficult task for the adults. બાળકના જેવી નિઃશંક શ્રદ્ધા, જે બાલ્યાવસ્થા વટાવી ગયા હોય તેમાં કેવી રીતે પ્રકટી શકે? વળી પિતાની જાત બીજી વ્યક્તિને સેંપવી તેના કરતાં પિતાની અંદર રહેલ “અનાહત' અને અવ્યક્તને સેંપવી અને તે surrender માટે સતત પ્રયત્નશીલ રહેવું શું ખોટું? સાધનાની તે દિશા બિનજોખમી અને ચેડા વિલંબે પણ અવશ્ય સ્વાધીનપણે ફળ આપનારી સમજાય છે. મંત્રરાજ, અનાહત અને અવ્યક્ત એ ત્રણને “અષ્ટમ–પ્રકાશ'ની ટીકામાં “”ના ધ્યાનની પ્રક્રિયા વખતે ઉલ્લેખ મળે છે. જાપ જ્યારે ભાષ્ય, ઉપાંશુ અને માનસની ભૂમિકા વટાવીને અજપામાં જાય છે ત્યારે “અનાહત” અને તેને Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અધ્યાત્મપત્રસાર ફળરૂપે “અવ્યક્ત”ની અનુભૂતિ કરાવે છે. આ પ્રક્રિયા રાજમાર્ગ લાગે છે. શક્તિપાતાદિ વ્યક્તિવિશેષ માટે ઉપકારી હશે. જપસાધના પ્રત્યેક અધિકારી માટે આત્મતવ સુધી કમશઃ પહોંચવા માટે સહીસલામત રાજમાર્ગ સમજાય છે. અ. (૧૦૮) તા. ૧–૫–૭૩ અનાહત–આ શબ્દ બહુ વિચારણા માગે છે. જેમ ગમીમાંસામાં વાયુ શબ્દનો પ્રયોગ જ્યાં જ્યાં થતું હતું, તે તપાસીને તેના ઘણું અર્થો કરી બતાવ્યા તેમ આ “અનાહત'નું પણ છે. મને યાદ છે ત્યાં સુધી આર્થર એવેલેને તેના “શક્તિ અને શાક્તમાં અગર “સર્પન્ટપાવરમાં આને અમુક અંશે ચર્ચે છે. પરંતુ આપણે વિશેષ ચચી દાખલા – દલીલ સાથે રજૂ કરીએ તો તેને કાંઈક ન્યાય આપે કહેવાય. જૈન–વામયમાં “અનાહત' શબ્દનો પ્રયોગ પ્રથમ દિગંબરેએ કર્યો છે. તેવી રીતે પં. શ્રી કલ્યાણવિજયજી તેમના નિબંધ-નિચય ગ્રંથમાં લખે છે એટલે દિગંબરેનું સાહિત્ય પહેલાં તપાસવું જોઈએ. નિબંધ–નિચર્ય પૃષ્ઠ ૫૪માં તેઓશ્રી જણાવે છે કે દિગંબર ભટ્ટારક શ્રી દેવસેનસૂરિએ ભાવસંગ્રહ' નામના ગ્રંથમાં લગભગ ૪૦ ગાથાઓમાં સિદ્ધચક્રના યંત્રની તથા તેના પૂજનની ચર્ચા કરી છે. આ ગ્રંથ હજી મને હાથ લાગ્યું નથી. અમૃતાશીતિ–આ તથા “અનાહત-શોદ- શાસ્ત્ર મારી પાસે છે તે તથા “દિગંબરેનું અમૃતાશીતિ વગેરે પદ્યો તપાસીએ ત્યારે આ શબ્દ પૂર્ણ રીતે સમજાય. ભ. ' (૧૯) તા. – અનાહતનાદ* [ આ લખાણ સ્વતંત્ર લાગે છે. એક કાગળ પર નેધ કરેલી તેમાંથી નકલ કરી છે. કોઈ પુસ્તકમાંથી મળી આવેલા મુદ્દાઓ રૂપે આ લખાણ હોવાને Page #164 -------------------------------------------------------------------------- ________________ અનાહતનાદ ૧૨૧ સંભવ છે. કયાંથી લીધું છે?—તે મૂળ કાગળમાં લખ્યું કે નોધ્યું નથી. તેના પર તારીખ પણ નથી છતાં પણ અનાહત માટે ઉપયોગી માહિતી હોવાને કારણે તે અહીં સંકલિત કરેલ છે.] સર્વ પ્રાણીઓમાં જીવનરૂપે જે પરિરકુરણા થાય છે તે “નાદ છે. નાદીના પર્યાયવાચક શબ્દો પ્રાણ, જીવ અને શેષ છે. કાંસાને ઘંટ વગાડવાથી પાછળથી રણકાર ચાલુ રહે છે તે “નાદ” છે. ભાવથી નાદ શરીરમાંથી ઉત્પન્ન થતે – વાજિંત્રના અવાજ જે છે અને તે સ્વયં સંભળાય છે. પરમાર્થથી નાદ શરીરમાંથી ઉત્પન્ન થતાં જુદાં જુદાં વાજિંત્રના અવાજે જે છે અને તે સ્વયં સંભળાય છે. (કારણ) “નાદ અવ્યક્ત ધ્વનિરૂપે છે અને તે (કાર્ય) નાદરૂપે આઠ પ્રકારે દર્શાવાય છે; જેમ કે – (૧) ઘોષ, (૨) રાવ, (૩) સ્વન, (૪) શબ્દ, (૫) ફેટ, (૬) ધ્વનિ, (૭) ઝંકાર અને (૮) વિકાર. (કારણ) “નાદ સર્વ શબ્દની ઉત્પત્તિના હેતુરૂપ પણ છે અને તે શબ્દબ્રહ્મસ્વરૂપ છે. “નાદ” હંસરૂપ છે એટલે કે પ્રાણના આન્તર્કલ્પરૂપ છે. નાદ' ક્રિયાશક્તિ–પ્રધાન છે અને તેનું કાર્ય અપાનવાયુ દ્વારા તથા ઈડાનાડી દ્વારા થાય છે. નાદ’– અનાહત-વનિરૂપ છે, તે ભ્રમરનાદ'ની જેમ ખિની નાડીમાંથી ઊઠે છે. શબ્દ “નાદાત્મક છે એટલે કે શબ્દનું ઉચ્ચારણ માત્ર “નાદ દ્વારા થાય છે. કંઠનું દ્વાર સાંકડું કરી ઉચ્ચારણ કરવાથી “નાદ'ની ઉત્પત્તિ થાય છે. “નાદાની જે અતિસૂક્ષ્મ ઉપરની અવસ્થા છે તે શૂન્યતુલ્ય હોવાથી બિંદુ કહેવાય છે. - મન અને ચિત્તને “લય” “નાદમાં થાય છે એટલે “લયગ” નાદપ્રધાન’ છે. “નાદ જે “લય” નથી. નાનું અનુસંધાન કરવાથી વાસના ક્ષીણ થાય છે અને કર્મના બંધને તૂટે છે. " Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ અધ્યાત્મપત્રસાર અ. (૧૧૦) તા. – શંખિનીને દેવ ચંદ્રમાં છે. શંખિની નાડી ડાબા કાનની નીચેથી પસાર થાય છે. શંખિની–ગાંધારી અને સરસ્વતી નાડીઓ વચ્ચેથી પસાર થાય છે. શંખિની એ ચાંદ્રીકલા છે અને અમૃત વર્ષાવે છે. શંખની કંઠકૂપમાંથી પસાર થઈ કાન નીચેથી જાય છે. શંખિની મૂલાધારથી નીકળી ગાંધારી અને સરસ્વતી નાડીઓ વચ્ચેથી સુષુણ્ણાની બાજુમાં પસાર થઈ કંઠકૂપમાંથી પસાર થઈ ડાબા કાનની બૂટ નીચેથી થઈ ઉપર જાય છે. તે ચાંદીકલા છે અને અમૃત વર્ષાવે છે. અન્નસારને મસ્તિષ્કમાં પહોંચાડે છે. vપમઘા ના રાહની ગાથા છોગુણી, P. 444 शसिनी चैव गान्धारी तदनन्तरयोः स्थिते (સુષુચ્છ અને સરસ્વતી વચ્ચે શંખિની તથા ગાંધારી છે.) ગાંધારી અને સરસ્વતી વચ્ચે , .. ” - 506 આવ્યવરત પૂર્ણ હિના મવતિ P. 526 નાદાનું સંધાન - ઇતરે આને “માનસ-યજ્ઞ” કહે છે. (પાશુપતબ્રહ્મોપનિષત). Y. U. P. 230 હંસ - sણ- આ પ્રકારે વારંવાર જલ્પન કરવાનું જે ભાવનાનું સાધન તે “નાદાનુસંધાન” કહેવાય છે અને તે જ “માનસ-ચા' છે. બિન્દુ=મન. નાદ= બુદ્ધિ. કુંડલિનીમાંથી “નાદ’ ઉત્પન્ન થાય છે. વૈખરીરૂપે ‘નાદને “વર કહેવામાં આવે છે. (ગશિપનિષત). P. 432 “ગ” ઉપર સામ્રાજ્ય મેળવવું હોય તેણે “નાદાનુસંધાન” કરવું જોઈએ. • P. 484 Page #166 -------------------------------------------------------------------------- ________________ અનાહતનાદ બ્રહ્માર પ્રમધિ આસન પુરી ખાવુ, અનહદતાન અજાસી | માઢુરા ૦ ॥ ૨ ॥ ( ‘આનંદઘન પઢસંગ્રહ’; પદ * * ઉપજી ધુનિ અજપાકી અનહદ, જીત નગારે વારી; ઝડી સદા આનંઘન ખરખત, બિન મારે એક તારી । અબધૂ ॥ ૫ ॥ – ૬ ). ( ‘આનંદધન પદસંગ્રહ'; પદ - ૨૦). * નાદબ્રહ્મની ઉપાસના (શિવપુરાણુ ) બધા સૂઈ જાય ત્યારે રાત્રે ખત્તી ઠારીને આસનસ્થ થવું. તર્જની આંગળીથી બન્ને કાન ઘડીભર દબાવીને બંધ રાખવા. એ અવસ્થામાં અગ્નિ પ્રેરિત શબ્દ સંભળાવા લાગે છે. એથી સંધ્યા પછી ખાધેલું અન્ન તરત પચી જાય છે. બધા રોગો અને જવર વગેરે ઉપદ્રવા જલદી નાશ પામે છે, પ્રતિદિન એ ઘડી સુધી આમ કરવાથી કાળ તથા મૃત્યુ પર વિજય પ્રાપ્ત થાય છે. ડાહ્યા માણસે નિરંતર એનું અનુસંધાન રાખવું. 品 ૧૨૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ [૧૨] નાડો – શુદ્ધિ II. (૧૧૧) તા. ૧૨-૧૦-૬૯ - રાજયોગ – જ્ઞાનગની સાધના માટે અનેક માર્ગો નિર્દિષ્ટ કરાયા છે. તે પૈકી એક માર્ગ “નાડી – શુદ્ધિને છે. આ માર્ગ યથાવિધિ પ્રયાણ કરવાથી સાધક દેહનું આરોગ્ય જાળવી શકે છે અને ધારણ પ્રમાણે સિદ્ધિઓ સહેલાઈથી હાંસલ કરી શકે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય – તેમના શાસ્ત્રના પંચમપ્રકાશમાં “નાડી –શોધન કરવાની રીત ચાર લેક (૨પ૬ થી ૨૫૯) દ્વારા દર્શાવી છે. આ પ્રકારે વિશુદ્ધિ કરવાથી વિરલ પુરુષે લાભ– અલાભ, સુખ- દુઃખ, જીવિત– મરણ આદિ જાણે શકે છે. આ પ્રક્રિયા વડે વાયુથી પેદા થતું સર્વ સામર્થ્ય પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ આપણું ઉદ્દેશ માટે તેનાથી જુદા પ્રકારની “નાડી – શુદ્ધિ' વિચારવાની છે. પક્રિયા વિના અને કેવળ પ્રાણુયામના વિધિસર પ્રયોગથી “નાડીશુદ્ધિ થાય છે – તેમ ઈતરમાં કેવળ “વશિષ્ઠ – સંહિતાના “ગકાંડ'માં દર્શાવવામાં આવ્યું છે. ( ગમીમાંસા, વર્ષ-૪, અંક૧, પૃષ્ણ–૧, પ્રસ્તાવના). તદુપરાંત “વિશિષ્ઠ – સંહિતાના ગકાંડના બીજા અધ્યાયના કલેકઃ ૬૮-૬૯ થી સબીજ – પ્રણાયામને નિર્દેશ થયે છે. ( ગમીમાંસા': વર્ષ – ૮, અંક - ૩ પૃષ્ઠ –૩૩૬). આરોગ્ય માટે “નાડી – શુદ્ધિની પ્રક્રિયા સબીજ જ હેવી જોઈએતેવું કાંઈ નથી. તે નિબ જ હોઈ શકે છે. આવી એક પ્રક્રિયા મલશેાધક અથવા લેમવિલોમ પ્રાણાયામના શીર્ષક નીચે “વિશ્વવંદ્ય કિરણાવલિના ત્રીજા ભાગના આઠમા પ્રકરણમાં પૃષ્ઠ ૪૦૫ થી ૪૧૧ સુધીમાં આપી છે. તેને સાર નીચે પ્રમાણે છે Page #168 -------------------------------------------------------------------------- ________________ નાડીશુદ્ધિ ૧૨૫ નાડીઓની શુદ્ધિ કરવા અથે જે મલશોધક અથવા લેમવિલેમ પ્રાણાયામને પ્રબંધે છે તે વિષે વર્ણન કરીશું, આ પ્રક્રિયા નૃસિંહાચાર્યના સિદ્ધાંત-સિંધુ' ગ્રંથમાંથી લેવામાં આવી છે પદ્માસનપૂર્વક બેસવું. (૧) જમણા હાથના અંગૂઠાથી જમણું નસકેરું દાબવું. ડાબા નસકેરામાંથી વાયુને ફેફસાં પૂરેપૂરાં ખાલી થાય ત્યાં સુધી ધીરે ધીરે બહાર કાઢવે. પછી ડાબા નસકેરાંથી વાયુ ભરે. અનામિકા અને કનિષ્ઠિકાથી તે નસકેરું બંધ કરવું. જમણા નસકેરા પરથી અંગૂઠે ઉઠાવી લઈને તે છિદ્ર દ્વારા વાયુને ધીરે ધીરે બહાર કાઢો. વાયુ લેતી વખતે સમય લાગે તેના કરતાં બહાર કાઢવામાં સમય બમણે લે. (૩) પુનઃ જમણુ નસકેરાથી તે જ પ્રમાણે વાયુને પૂર. (૪) ડાબા છિદ્ર ઉપરથી અનામિકા અને કનિષ્ઠિકા ઉડાવી લઈને તે વાયુને બહાર કાઢવે પછી ડાબાથી પૂર અને જમણાથી કાઢવે તથા પુનઃ જમણથી પૂરો અને ડાબાથી કાઢવો. આ પ્રમાણે ચાર પદકથી એક “લેમવિલેમ શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય. આવી રીતે અટક્યા વગર ધીરે ધીરે પણ વારાફરતી વ્યવસ્થિત રીતે પુનઃ પુનઃ “લામવિલેમ’–‘પૂરક–રેચક” દશ વખત કરીને અટકવું. થેડે આરામ લે. આવા પાંચ દશક સુધી એકાંતરા વધારીને પહોંચવું. આ પ્રમાણે ધીમે ધીમે દિવસમાં ત્રણ વખત કરવાથી અનેક રોગ નાબુદ થાય છે અને સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થાય છે.” ઉપર્યુક્ત પ્રક્યિા સબીજ અને કુંભકવાળી પ્રસ્તુત ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. પરંતુ તેમાં જરૂર પૂરતે ફેરફાર કરીને અહીં ઉપર સાર આપવામાં આવ્યું છે. આવા ફેરફાર કરવાને તે ગ્રંથમાં એક સ્થળે નિર્દેશ છે. પરંતુ કુંભક સહિત “લેમવિલેમ” – “પૂરક–રેચક'થી શરીરની અત્યંત શુદ્ધિ થાય છે એટલું જ નહિ પણ આરોગ્યનું ઉત્તમ પ્રકારે રક્ષણ થાય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અધ્યાત્મપત્રસાર પાશ્ચાત્ય શાસ્ત્રીય ભાષામાં કહીએ જમણું છિદ્ર દ્વારા ગ્રહણ કરવામાં આવતા વાયુથી કરોડરજજુની જમણુ બાજુએ સબળ–વિદ્યુત પ્રવાહ (Positive Electric current) ચાલે છે અને ડાબા છિદ્ર દ્વારા ગ્રહણ કરવામાં આવતાં વાયુથી કરોડરજજુની ડાબી બાજુએ નિર્બળ –વિદ્યુતનો પ્રવાહ ( Negative Electric current) વહે છે. રસશારિત્ર'ની પરિભાષામાં કહીએ તે જમણું છિદ્ર દ્વારા ગ્રહણ કરવામાં આવતાં વાયુમાંથી “પુરુષતત્વને શરીરમાં અધિક સંચય થાય છે અને ડાબા છિદ્ર દ્વારા ગ્રહણ કરવામાં આવતા વાયુથી “સ્ત્રીતત્વને અધિક સંચય થાય છે. “સૂર્યતત્વ” અને “ચંદ્રતત્ત્વ” અથવા “સબળ-વિધુત-પ્રવાહ અને નિર્બળ-વિદ્યુત–પ્રવાહ” અથવા “પુરુષતત્વ” અને “સ્ત્રીતત્વને શરીરમાં જે પ્રમાણમાં સંચય થાય છે તે પ્રમાણમાં શરીરમાં આરોગ્યને આધાર હોય છે. સૂર્યતત્ત્વ' જેમને અધિક હોય છે અને “ચંદ્રતત્વ ઓછું હોય છે તેમને ઉષ્ણતાના વિવિધ વ્યાધિઓ થાય છે અને ચંદ્રતત્ત્વ જેમને અધિક હોય છે અને સૂર્યતત્ત્વ ઓછું હોય છે તેમને શૈત્યના વિવિધ વ્યાધિઓ હોય છે. બન્ને ત શરીરમાં જ્યારે સમાનપણે વ્યાપી રહેલાં હોય છે ત્યારે મનુષ્ય ઉત્તમ આરોગ્યને અનુભવ કરે છે. આ પ્રમાણે કુદરતી જ યોગ્ય સમયે સૂર્ય-ચંદ્ર તેના ફેરફાર થયા કરે છે. પરંતુ રેગીને નિયમિત સમયે નાડીઓ બદલાતી નથી. તેથી લેમવિલેમ પ્રક્રિયા તેઓ માટે ઈષ્ટ છે. લાંબા શ્વાસના ચમત્કારિક પરિણામે ” આ શીર્ષક નીચે અખંડ આનંદ’ના ૩૧ જુલાઈ ૧૯૬૮ના અંકમાં પૃષ્ઠ ૧૬૬–૧૬૭ ઉપર દર્શાવ્યા પ્રમાણે શ્રી ચીમનલાલ બાપાલાલ પરીખે “લેમવિલેમ પ્રક્રિયા કર્યા વિના કેવળ લાંબા ધાસથી અનેક દવાઓથી નહીં સુધરેલું આરોગ્ય સુધાર્યું હતું અને અપરંપાર લાભ ઉઠાવ્યા હતા, Page #170 -------------------------------------------------------------------------- ________________ અ [૧૩] સાલ્લાદ દેવતા–કુંડલિની (૧૧૨) તા. ૧૦-૯-૬૮ ' શ્રીસિંહતિલકસૂરિજી ‘ લઘુનમસ્કાર – ચક્ર'માં મંગલાચરણના પ્રથમ – શ્લાકમાં તથા અન્ય સ્થળે પણ ‘સલાદ દેવતા'- શબ્દને પ્રયોગ કરે છે. તે પોતાની ઘણી ખરી કૃતિઓના અંતે ‘ સાલાદ– દેવતા'ની કૃપાના ઉલ્લેખ કરે છેઃ संयत गुणत्रयोदश (१३२७ ) वर्षे दिपालिका पर्व सद्दिवसे । साहूलाददेवतोज्ज्वलमनसा पूर्ति मयेदमानीतम् ॥ ( ‘મંત્રરાજરહસ્ય ’; લેાક–૬૨૫ ). અર્થઃ– સંવત્ ૧૩૨૭ ની દિપાવલીના શુભ દિવસે ‘સાહલાદ દેવતા’ દ્વારા ઉજ્જવલ થયેલા મનથી મારા વડે આ (‘મંત્રરાજરહસ્ય’) પૂર્ણ કરાયું. नत्वा विबुधचन्द्राच्यं यशोदेवं मुनिं गुरुम् । वक्ष्ये लघुनमस्कारचक्रं साहूलाददेवता ॥ ( ‘લઘુનમસ્કાર–ચક્ર '; બ્લેક-૧). અથ ઃ- ગણધરો અને દેવેન્દ્રોને પણ પૂજ્ય એવા શ્રીતી કર પરમાત્માને, શ્રીવિષ્ણુધચંદ્ર(આચાર્ય)ને તથા પૂજ્ય એવા ગુરુ શ્રી યશદેવ મુનિને નમસ્કાર કરીને પ્રસન્ન છે દેવતા જેના પર એવા હું (દેવતાની પ્રસન્નતાથી) ‘ લઘુનમસ્કાર-ચક્ર ’ કહું છું. साह्लाददेवतावन्द्य-क्रमं नत्वा जिनं गुरुम् । दृष्टकुण्डलिनी देवी - प्रसादप्रीणितान्तरः ॥ १ ॥ श्रीविबुधचन्द्रगणभृ-च्छिष्य श्री सिंहतिलकसूरिरिमाम् । गणिततिलकस्य वृत्ति, विरचयति परात्मबोधाय ॥ २ ॥ (મમ્) ( ‘ગણિતતિલક’ની વૃત્તિનું મંગલાચરણ ). Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અધ્યાત્મપત્રસાર અથ– “સાહૂલાદ દેવતા વડે વંદ્ય-ચરણવાળા શ્રી જિનેશ્વર ભગવંત અને ગુરુને નમસ્કાર કરીને, જેણે કુંડલિની દેવીની કૃપા અનુભવી છે એવા અને તેથી પ્રસન્ન થયેલું છે અંતઃકરણ જેનું એવા– શ્રી વિબુધચંદ્ર આચાર્યના શિષ્ય શ્રી સિંહતિલકસૂરિ– સ્વ-પરના બેધને માટે આ ગણિતતિલકની વૃત્તિ રચે છે. श्रीविबुधचन्द्रगणभृच्छिष्यः श्रीसिंहतिलकसूरिरिमम्।। साङ्लाददेवतोज्ज्वलविशदमना लिखितवान्कल्पम् ॥ (“શ્રીવર્ધમાનવિદ્યાકલ્પ; કલેક-૯૪). અર્થ - શ્રીવિબુધચંદ્ર આચાર્યના શિષ્ય શ્રીસિંહતિલકસૂરિએ આ વર્ધમાનવિદ્યાકલ્પ' વિશદમનવાળા પ્રસન્ન થયેલા (ઉજજવલ) “સાહુલાદદેવતાની ભક્તિથી લખે છે. માત્રા–મેળના કે અન્ય કોઈ કારણે જ્યાં “સાહલાદ દેવતાને પ્રગ શ્રીસિંહતિલકસૂરિ નથી કરતા ત્યાં જનમયા’ શબ્દને પ્રવેશ કરે છે, તે નીચે પ્રમાણે - श्रीवीरजिनं नत्वा यशोदेवं गुरुं विबुधचन्द्रम् । श्रीवर्द्धमानविद्याकल्पं वक्ष्यामि जिनभक्त्या ॥ (શ્રીવર્ધમાનવિદ્યાકલ્પ, લેક-૧). અર્થ - પરમાત્મા–મહાવીરદેવને, શ્રીવિબુધચંદ્ર(આચાર્ય)ને તથા પૂજ્ય એવા યશેદેવ ગુરુને નમસ્કાર કરીને હું જિનેશ્વરદેવની ભક્તિથી શ્રીવર્ધમાનવિદ્યાકલ્પ” કહું છું. જેસલમેર જૈન ભાંડાગારીય ગ્રંથના shri c. D. Dalal ના સૂચિ-પત્રમાં, તે પૃષ્ઠ ૬૬ પર આ વિષે જણાવે છે કે - "अस्य देवता प्रसन्नाऽऽसीदित्येतत्कृतग्रन्थप्रान्ताद् ध्वन्यते।' અથ – “દેવતા એને પ્રસન્ન હતા’ એ વાત એમણે રચેલા ગ્રંથના અંત ભાગથી ફલિત થાય છે. આવી ટીકા શ્રી દલાલે મંત્રરાજ રહસ્યના લેક ૨૫ વિષે કરી છે. આ ઉપરથી સમજાય છે કે શ્રી દલાલ આ વસ્તુ સમજી શક્યા નથી. આવી જ ટીકા શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા ગણિતતિલક ગ્રંથની પ્રસ્તાવનાના પૃષ્ઠ ૬૪ ઉપ૨ કરે છે - Page #172 -------------------------------------------------------------------------- ________________ સાલાદ દેવતા-કુંડલિની ૧૨૯ 66 At the outlet of his commentary on trotaras he (એટલે શ્રીસિંહતિલકસૂરિ) has mentioned “કુઇસ્ટિની સેવા another lani probably named as "HIEZIZ". ત્યારે “સાહલાદ દેવતા” શું છે ? “શાન ઘર નોવ૮”નામના ગ્રંથમાં ડો. ઈન્દચન્દ્ર શાસ્ત્રીએ પૃષ્ઠ ૪૧૫ ઉપર ભક્તિગના પ્રકરણમાં “હૂતિની ” દર્શાવી છે તે “સાહલાદ દેવતા” હવા સંભવ છે. ભાવ-ભક્તિ જે પ્રયત્ન સાધ્ય નથી, તેમાં પરમાત્મભાવનું સ્કુરણ થવાથી “હૃત્તિ રૂપે જે અભિવ્યક્તિ થાય છે તે “સાહુલાદ – દેવતા” હેવા સંભવ છે. “ક્ષવિનાશિ' –એ ઉત્કૃષ્ટ ભાવ-ભક્તિનું પરિણામ અથવા તેની વૃત્તિવિશેષ છે. નિર્ગુણ બ્રહ્મરૂપે ભગવાનની ઉપાસના એ શાંતભાવ છે. તે શાંતભાવ જ્યારે મધુરભાવમાં પરિણમે અને પછી સામંજસ્ય કે સાધારણી-કરણવડે સામર્થ્ય પ્રાપ્ત કરીને મહાભાવ(સમાધિ)માં તેની ચરમ પરિણતિ થાય ત્યારે તે “હ ક્ઝિ' કે “સાહલાદદેવતા થાય તેમ મારું માનવું છે. વાત્સલ્ય-ભક્તિના પરિપાકથી સાધક ઈશ્વર સાથે સાયુજ્ય ચાહે છે. માધુર્યભક્તિવાળો પણ તેમાં જ લીન થવાનું ચાહે છે. પરમાત્મભાવ = “રોડથું- ભાવ. “અહો! અહો! હું મુજને નમું.” લઘુશાન્તિમાં શ્રીમાનદેવસૂરિ “માવતિ વા થાયોગમૂ’–આ શબ્દો વાપરીને “શાન્તિપદીના માર્ગને નિર્દેશ કરે છે. તે પણ માધુર્યભાવની ઉચ્ચ કેટિની ચરમ પરિણતિમાં લીન થવાનું કહે છે-“પથાયોમ્' એ અન્તરાત્માનું પરમાત્મા સાથે સાયુજ્ય છે. s વાસ્તવિક ભક્ત તે છે કે જે ભાવની સંચારી અવસ્થામાં પહોંચી શકે છે. “ગણિતતિલકની ટીકાના મંગલાચરણના લેકમાં જે “જિનભક્તિ દર્શાવી છે તેને ઉચતમ સંચારીભાવ તે “સાહૂલાદ દેવતા છે. તે સાહૂલાદ દેવતા મનને ઉજજવલ અને વિશદ રાખે છે. જેણે “કુંડલિનીદેવી” અથવા “શક્તિને પ્રસાદ જાયે છે તે પણ દેવ અને Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અધ્યાત્મપત્રસાર ગુરુના ક્રમ - યુગલને “સાહલાદ દેવતાથી વંદ્ય છે– તેમ સ્વીકારે છે. આ ઉપરથી એ નિર્ણય થાય છે કે “સાહુલાદ દેવતા” અને દેવી કુંડલિની દેવી” બન્ને જુદાં છે. “ભાવ” અથવા “ભક્તિ – સાધનાની ચરમ– પરિણતિમાં એક બાજુ “રસની અભિવ્યક્તિ થાય છે અને બીજી બાજુ “મહાભાવને વિકાસ. “રસ’ના વિશુદ્ધ અને પૂર્ણતમસ્વરૂપની પ્રાપ્તિ અથવા ઉપલબ્ધિ મહાભાવ'ના વિકાસ વિના થઈ શકતી નથી. “શાંતરસની “માધુર્યમાં પરિણતિ થયા વિના અથવા સ્વભાવ – સિદ્ધ “મધુર-ભાવ' વિના મહાભાવીને માર્ગ પ્રાપ્ત થતું નથી. “રસ” = શાંતરસ, “મહાભાવ = સમાધિ. મહાભાવ” અને “રસ'ની વિશુદ્ધિ બન્નેના અનુભવમાં ફરક છે? નમસ્કારના પ્રથમ–પદની વિચારણામાં આ સઘળા વિચાર આવ્યા તે આપની પાસે રજૂ કરું છું તેમાં કાંઈ ભૂલ હેય તે કૃપા કરીને સૂચવશે. ઉપાધ્યાયજી કહે છે કે – જિનવરની ભક્તિ એ જ આગમને સારા છે – તે ભક્તિની ચરમ-પરિણતિ તે જ “સાહલાદ દેવતા છે – તે જ બરાબર હોય તે આ વિષયની સમજૂતિ થઈ ગણાય. (૧૧૩) - તા. - તા. ૧૦-૯-૬૮ના રોજ મેં આપને શ્રી સિહતિલકસૂરિ વિરચિત તેત્રોમાંથી પાંચ દષ્ટાંત સાહુલાદ દેવતાનાં આપ્યાં હતાં અને તે ડૉ. ઈન્દચન્દ્રની હુલાદિની શક્તિ બરાબર છે તેમ અનુમાને લખ્યું હતું. ડૉ. ઈન્દચન્દ્રને આ બાબત કાગળ લખે પણ જવાબ મળે નહીં. પરંતુ ઉપરના પુસ્તકમાં આધાર મળે છે અને હુલાદિની શક્તિ તે જ સાહલાદ દેવતા હોય તે તેનો અર્થ કુંડલિની થાય છે–તેમ હવે ખાત્રીથી કહી શકું છું. Page #174 -------------------------------------------------------------------------- ________________ સાહલાદ દેવતા-કુંડલિની "૧૩૧ હૂલાદ– શબ્દને વ્યુત્પત્તિની દષ્ટિએ અર્થ : હા (ધાતુ)= આનંદ આપે. - ઉપસર્ગ લાગે, તેથી આડલાદ થાય. હુલાદિની એટલે આનંદ આપનારી શક્તિ. સાડુલાદ દેવતા – સ = સહિત, આહલાદ = પ્રસન્નતા. પ્રસન્ન થયેલ દેવતા તે – “સાહલાદ દેવતા”. UR અ. (૧૧૪) તા. ર૭–૩-૬૯ અને તા. ૧-૪-૬૯ ભગવાન નિત્ય સચ્ચિદાનંદ છે. સત – ચિત - આનંદરૂપમાં તેની સ્વરૂપા શક્તિને વિલાસ થાય છે. આ સ્વરૂપા શક્તિ પણ “સંધિની', સંવિ” અને “હુલાદિની”ના નામથી પ્રકાશિત છે. ભગવાનની આ સ્વરૂપા શક્તિ અમૂત અને મૂર્ત એમ બન્ને રૂપમાં નિત્ય વિદ્યમાન હોય છે. અમૂર્ત અથવા ભાવરૂપમાં તે ભગવાનમાં સ્વરૂપે નિત્ય અન્તહિત છે અને મૂર્તરૂપમાં નિત્ય પૃથગ લીલાયમાન થાય છે. વસ્તુતઃ શક્તિ અને શક્તિમાનને નિત્ય અભેદ હોય છે. UF અ. (૧૧૫) તા. ૧૪-૬-૬૯ યોગશાસ્ત્ર અષ્ટમ-પ્રકાશમાં પૃષ્ઠ ૨૦૮ ઉપર કુંડલિની શક્તિના ૧૪ નામે આપ્યાં છે-તે જુદાં જુદાં દર્શનનાં છે, પણ તેમાં બામે નંબર બ્રહ્માના ઉપાસકે તેને “શ્રદ્ધા” કહે છે, તેવે છે. જે તે બરાબર હોય તે બોધિ' વિષે પણ મંતવ્ય બરાબર છે. અનાહતનાદ તે કુંડલિનીને પ્રકાર છે. આપશ્રીએ આ વસ્તુ વધાવી લીધી તે માટે આભાર. અનાહતદેવના વિચિતન પછી અષ્ટમ–પ્રકાશના શ્લોક ૨૬માં તેને – . Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર અધ્યાત્મપત્રસાર ध्यायेद्वालाग्रसन्निभम् । વાળના અગ્રભાગ જેવું સૂક્ષ્મ – તેજસ્વી – તેનું ધ્યાન કરવું જોઈએ – લખ્યું છે – પછી તરત જ અવ્યક્તને સાક્ષાત્કાર થાય છે એટલે અનાહતનું સ્વરૂપ જે મૂલાધારથી શરૂ થાય છે તે બ્રહ્મરંધ્રમાં અવ્યક્ત રૂપે પૂરું. થાય છે – તેથી બન્ને એક જ માર્ગમાં અને અનાહત ઉર્ફ અવ્યક્ત લખવામાં મને વાંધે જણાતું નથી. શાસ્ત્રકાર શ્રી હેમચંદ્રસૂરિજી તેમની ટીકામાં અનાહત અને અવ્યક્તને નિર્દેશ કરતાં એમ જ જણાવે છે. પૃષ્ઠ ૧૭૩ ઉપર અમે જણાવ્યું છે કે ૩ઈના ઉચ્ચારણથી મૂલાધારમાંથી અવ્યક્ત ધ્વન્યાત્મક નાદ ઉસ્થિત થાય છે. અ. (૧૧૬) તા. ૬-૮-૬૯ તા. ૧-૮–દના “પ્રબુદ્ધ જીવનમાં પહેલા જ લેખ કુંડલિની વેગને છે. તે વાંચી જશે. તેમાં પૃષ્ઠ ૭ર ઉપર ડાબા હાથના કેલમની પંક્તિ ૧૪માં કુંડલિની ત્રણ રીતે જાગ્રત કરી શકાય છે, તેમ લખ્યું છે તેમાં પહેલી રીતમાં પ્રાણાયામ ઉપરાંત અનન્ય-ભક્તિ આદિ યૌગિક ક્રિયાઓ દ્વારા જણાવ્યું છે એટલે કુંડલિની યેગના અનેક રસ્તા છે. ગુરુદ્વારા શકિત સંચાલન એ સૌથી સરલ રસ્તો છે. આછું સંચાલન સ્પર્શથી, વાણુથી, દૃષ્ટિથી અથવા વિચારબળથી કરાય છે. હું જામનગર હતા ત્યારે ગુળવણુ મહારાજે જે સંચાલન પુનાથી કર્યું તે વિચારબળથી. આપણામાં જ્યારે આચાર્ય પદવીનું પ્રદાન થાય છે ત્યારે ગુરુ કર્થમાં મંત્ર કહે છે, તે વસ્તુત: વાણીથી સંચાલન છે તેથી શિષ્યમાં શક્તિનું અવતરણ થાય છે અને ગુરુ શક્તિહીન શવ થઈ જાય છે. આ પ્રમાણે રામકૃષ્ણ પરમહંસે શક્તિનું સંચાલન સ્વામી વિવેકાનંદમાં કર્યું હતું અને પિતાને શક્તિ જોઈતી નહતી એટલે પાછળની જિંદગી શકિતહીન તરીકે જ કાઢી; જ્યારે આપણું આચાર્યગુરુ શક્તિ – પ્રદત્ત શિષ્યને ગુરુ તરીકે પ્રણિપાત કરે છે અને જે દી પોતે જ પ્રગટ છે તેમાંથી પિતાની શક્તિને દી પાછો પ્રગટાવે છે અને પોતે શક્તિ મેળવી લે છે. આ વસ્તુ તેમાં બહુ વિગતે સમજાવી છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ સાલાદ દેવતા-કુંડાલની ૧૩૩ આ ઉપરથી આપ જોઈ શકશે કે આપણા આચાર્યોં સૂરિમંત્રને કુંડલિની ચાગ દ્વારા સાધતા હતા. પ્રતિષ્ઠા અંગેના એ શિલાલેખ – એક રાધનપુર અને બીજો મારવાના-આ બન્ને મુદ્રિત થાય છે અને તેમાં પ્રથમ પંક્તિમાં જ દર્શાવ્યું છે કે કુંડલિની જાગ્રત કરીને આ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. પંદરમાં સૈકા પછી એવા એક પણ હસ્ત લિખિત ગ્રંથ નહિ મળે કે જેમાં પ્રથમ પંકિતમાં ‘ભલિ’ની સંજ્ઞા મૂકવામાં ન આવી હોય અને આ ‘ લિ ’ અથવા ‘ ભલી ’ કુંડલિની જ છે. પદ્માવતીના જે અનેક નામેા છે તેમાં કુંડલિની પણ નામ છે. પદ્માવતીએ પોતે જ કુંડલિની રૂપે શ્રીપાર્શ્વનાથ ભગવંતના ઉપસર્ગ હર્યાં હતા. વસ્તુતઃ સર્પની સંજ્ઞા એ જ કુંડલિની સંજ્ઞા છે. કુંડલિની સહસ્રારમાં રમણ કરે તો ઉપસગે સહન કરવાની અગાધ શકિત પ્રાપ્ત થાય છે. કાયાત્સર્ગ વસ્તુતઃ તે સ્વરૂપે જ છે પણ આપણે તે પ્રમાણે સમજવા પ્રયત્ન કરવા જોઈ એ. નાડી અને પવનના સંયોગનું પરજ્ઞાન એ તે કુંડલિની-યાગનું પ્રથમ પગથિયું છે – પણ કાઈ તે રસ્તે ન જઈ શકે તો બીજા અનેક માગેĆ છે. બ્રહ્માના ઉપાસકો કુંડલિનીને ‘શ્રદ્ધા’ના નામથી જ ઓળખે છે. પ્રાણને મનના નાથ કહેવામાં આવે છે, પણ તે અંતિમ-દશા સમયે; બાકી સારા જીવનમાં પણ એ મનના દાસ તરીકે કાર્ય કરે છે અને મન ધારે ત્યાં પ્રાણનો સંચાર કરી શકે છે. ‘ ચેાગવાશિષ્ઠ’માં લખ્યું છે કેઃ मनसः स्पन्दनं प्राणः प्राणस्य स्पन्दनं मनः । eat विहरतौ नित्यमन्योन्यं रथसारथी ॥ "C ‘ મનનું સ્પન્દન પ્રાણ છે અને પ્રાણનું સ્પન્દન મન છે. આ બન્ને – મન અને પ્રાણ – પરસ્પર રથસારથીભાવે સદા વિહરે છે.” 1 ( હઠયોગ–પ્રદીપિકા'ની પ્રસ્તાવનામાં આ પ્રમાણે ‘ચેાગવાશિષ્ઠ'ના શ્લોકના ઉલ્લેખ છે. ‘ચેાગવાશિષ્ઠ’માં જોવાનું બાકી છે. અ 55 (૧૧૭) તા. ૧–૧૨-૭૧ ‘આંતર–પ્રાણ’ વિષે આપશ્રી અનુભવની વાત લખા છે, તે મારે માટે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ અધ્યાત્મપત્રસાર નવે વિચાર છે. તે વિષે પ્રયાસ કરી જણાવીશ. આપને અનુભવ શિરોવંઘ છે, તે તે વિષે ચર્ચા શું હોઈ શકે? મહાપ્રાણને અર્થ હું તે કુંડલિની સમજું છું. ધ્યાનવિચારમાં તેને કલા” કહી છે અને “કલાને બીજા જાગ્રત કરી શકે તે સાધારણ ભાવકલા અને પિતે કરી શકે તે પરમકલા”. પરંતુ “મહાપ્રાણના ધ્યાન માટે શ્રી ભદ્રબાહુસ્વામીને નેપાલમાં દશ વર્ષ લાગશે – તેવું લખાણ મળે છે, તે શું કુંડલિની જાગ્રત કરવામાં કરવામાં આટલે સમય લાગે? આ એક કેયડે છે. મહાપ્રાણ શું છે? તે સમજવા માટે ઘણે પ્રયાસ કર્યો પણ હજી કાંઈ આધારભૂત થાય તે ઉલલેખ પ્રાપ્ત થયો નથી. અ. (૧૧૮) તા. રપ-૧૨-૭૩ धम्मधातु ધમ્મધાતુનો વિશ્વકુંડલિની રૂપે ઉપયોગ થયો હોય તેવું જણાય છે. કુંડલિનીના ત્રણ સ્વરૂપ-વર્ણ કુંડલિની દેહકુંડલિની અને વિશ્વકુંડલિની. વિશ્વકુંડલિની રૂપે તે કૂકાર છે. કારમાં વીસેય તીર્થકરે સ્થાપિત કરાયા છે એટલે કે તે “લેકય બીજ' છે. આની શ્રોતાજનો ઉપર અસર થાય છે અને મિ. વ્યાસ તે કહે છે કે કાંઈ આખા દેહને સ્પર્શતું હોય તેવું જણાય અને તેનાથી રોગે નાશ થયાના દાખલા છે. કાર દેહકુંડલિની છે, કાર વિશ્વકુંડલિની છે અને સરકાર વર્ણકુંડલિની છે. આ પ્રમાણે “3 જૂ ને મંત્રાક્ષર વ્યવસ્થિત થયે હેય તેમ જણાય છે. ‘ષિમંડલની આરાધના એટલે “વિશ્વકુંડલિનીની આરાધના છે અને તે રીતે ધમ્મધાતુની આરાધના છે –તેમ હું માનું છું. અ. (૧૧૯) તા. ૧૨/૧૬-૯-૧૭૪ “યોગી શબ્દ - અક્ષરમાં લીન થાય છે અને અંતે એ શબ્દ પરં બ્રહ્મ અર્થાત્ સનાતન આનંદના પરમધામને પ્રાપ્ત કરે છે.” Page #178 -------------------------------------------------------------------------- ________________ સાહૂલાદ દેવતા-કુંડલિની ૧૩૫ એ જ વસ્તુ ઉપાધ્યાયજી મહારાજ “પ્રતિમાશતકમાં કહે છે જેને સાર અમારા “ગશાસ્ત્ર અટમ-પ્રકાશ વિવરણના પૃષ્ઠ ૧૪ ઉપર પંક્તિ ૩-૪માં છે. “તે પછી અનિર્વચનીય અને ચિન્મય એવી પરંબ્રહ્મ નામની તિ કુરે છે. તેની સ્કુરણાથી જ સર્વ કિયાઓની સફળતા થાય છે.” તેઓશ્રી “જિનમહત્ત્વત્રિશિકાના ૩ર મા લેકમાં દર્શાવે છે – सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानन्दसंपदाम् ॥ ३२ ॥ અર્થ – સમગ્ર કૃતસાગરનું અવગાહન કરીને મેં આ સાર મેળવ્યા છે કે પ્રભુની ભક્તિ એ જ પરમાનંદ સંપત્તિનું બીજ છે. વિશેષમાં તેઓશ્રી “અધ્યાત્મસાર સપ્તમ– પ્રબંધના લેક ૨૬માં ત્રીજુ અને ચોથું પાદ આ પ્રમાણે દર્શાવે છે – 'ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासाननुभवामः ।' એટલે કે બ્રહ્મજ્ઞાની(આનંદઘનજી)ના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને – ચિદાનંદને અનુભવીએ છીએ. અવધૂત શ્રી આનંદઘનજી (પદ ૯૪માં) ગાય છે કે - શ્યામ! મને નિરાધાર કેમ મૂકી કેઈ નહીં હું કશું બેલું? સહુ આલંબન ચૂકી (ટૂંકી).....શ્યામ ! મને ... આધ્યાત્મિક અર્થમાં લઈએ તે અહીં સુમતિ ચેતનને વિનવતી હોય એ અર્થ ઘટાવી શકાય; પરંતુ આ પદ માધુર્યરસનું કહેવાય. આ સઘળા લખાણનું તાત્પર્ય એ છે કે મધુરભાવ વિના મહાભાવને માર્ગ પ્રાપ્ત થતું નથી. રાજગની સમાધિને નિર્વિકલ્પ'; હઠગની સમાધિને ‘મહાબોધક લગની સમાધિને “મહાલય' કહે છે તેમ મંત્રગની સમાધિને મહાભાવ” કહે છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આ માર્ગ આ પ્રમાણે હેાય તેમ લાગે છેઃ— શાંતરસ—મધુરભાવ—મહાભાવ. ઉપર્યુક્ત મહાભાવમાં જ જ્યેાતિ, પરમાનંદ અને બ્રહ્મવિલાસ સંભવ છે – તે જ સાહ્લાદ દેવતા છે અને તે જ ાિદિની શક્તિ છે. દેવતા’ શબ્દ શક્તિ અને જ્યેાતિ અને દર્શાવે છે. 品 અધ્યાત્મપત્રસાર્ Page #180 -------------------------------------------------------------------------- ________________ અને [૧૪] વિસ્મય (૧ર૦) તા. ૧૨-૪-૬૮ વિરમશ' - આ વિષયમાં “શિવસૂત્રવાતિકમાંથી મેં લેકે મેકલ્યા તેમાં તેની પીઠિકાને દોઢ કલાક મોકલવાને રહી ગયેલે એટલે બારમા સૂત્રને લેક ૬૨-૬૩-૬૪ અને ૬૫ થી સમજાવે છે. ૬૬મા કલેકને અર્થે શ્લેક પણ આવી જાય છે અને ત્યારે બારમું સૂત્ર પૂરું થાય છે. - જ્ઞાનરૂપી તત્વના આરેહણમાં કેઈ વિશ્રાન્તિ ભૂમિકા છે કે નહીં? તેના જવાબમાં “વિસ્મયને એક એવી ભૂમિકા રૂપે જણાવી છે, પછી તેની સુંદર વ્યાખ્યા આપે છે – વિક્સ વોકમિજા | ૨ | किमस्य परचित्तत्त्वारोहविश्रान्तिसूचिकाः । भूमिकाः सन्त्ययं याभिर्याति सर्वोत्तरां स्थितिम् ॥६२ ॥ જોવલિદાર સન્નીત્યુરી यथा सातिशयानन्दे कस्यचिद्विस्मयो भवेत् ।। ६३ ॥ तथास्य योगिनो नित्यं, तत्तवेद्यावलोकने । निःसामान्यपरानन्दानुभूतिस्तिमितेन्द्रिये ॥ ६४ ॥ परे स्वात्मन्यतृप्त्यैव यदाश्चर्यं स विस्मयः। स एव खलु योगस्य परतत्त्वैक्यरूपिणः ॥ ६५ ॥ भूमिकास्तकमारोहपरविश्रान्तिसूचिकाः ॥१२॥ (“શિવસૂત્રવાર્તિકમ; પૃષ્ઠ-૮). ભાવાર્થ – શું આની – શ્રેષ્ઠ એવા જ્ઞાનરૂપી તત્ત્વ પર જે આરેહણ તેની–વિશ્રાન્તિને સૂચવનારી ભૂમિકાઓ છે કે જેના દ્વારા આ (આત્મા) સર્વ શ્રેષ્ઠ સ્થિતિને પામે? Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અધ્યાત્મપત્રસાર આવા પ્રકારની શિષ્યના હૃદયની શંકાની શાંતિ માટે કહે છે કેછે. (અર્થાત એગની ભૂમિકાઓ છે, તેમાં “વિસ્મય પણ ગની ભૂમિકા છે.) જેમ અતિશય આનંદાયક વસ્તુમાં કઈને “વિસ્મય” થાય તેમ આ ગીને તે તે શેય(વસ્તુ)ના અવકનમાં જે વિશેષ પ્રકારના શ્રેષ્ઠ આનંદની અનુભૂતિ કે જે અનુભૂતિથી ઇન્દ્રિએ શાન્ત થઈ ગઈ છે, એવા તે મેગીને શ્રેષ્ઠ એવા પિતાના આત્મામાં તૃપ્તિ ન થાય તેવું, જે આશ્ચર્ય પ્રગટે તે “વિસ્મય છે. તે “વિસ્મય જ પરતત્ત્વ સાથે એકત્વ સ્વરૂપવાળા યોગની તે તે પગથિયાં પર ચઢવા માટે શ્રેષ્ઠ વિશ્રાતિને સૂચવનારી ભૂમિકાઓ છે. અ. (૧૧) - તા. ૬-૧૧-૬૮ યણ સુંદરીના ભાવલાસની મેં જે હકીકત લખી છે તે રાસની નીચેની ઢાળ ઉપરથી – હુરે પૂજાને અનુપમ ભાવ, ન આજ રે સંધ્યાયે જગતાતનેજી. ૬ તદ્દગતચિત્ત સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણેજી; વિસ્મય પુલક પ્રદ પ્રધાન, લક્ષણ એ છે અમૃતક્રિયા તણેજી. ૭ (“શ્રીપાળરાજાને રાસ', ખંડ-૪, ઢાળ-૧; પૃષ્ઠ-ર૦૯). શ્રીહરિભદ્રસૂરિના ત્રીજા પંચાશકના નવમા સ્લેકમાં* નીચે પ્રમાણે મળે છે – (૧) ક્રિયામાં સતત ઉપગ, * लिंगा ण तिए भावों ण तयत्थालोयणं ण गुणरागो। णो विम्हओ ण भवभयमिय वच्चासो य दोण्हपि ।। ९ ॥ Page #182 -------------------------------------------------------------------------- ________________ (વસ્મય ૧૦૦ ૧૩૯ (૨) સ્તુતિને ઉચ્ચાર કરતાં અથની વિચારણા, (૩) આરાધ્ય પ્રત્યે બહુમાન, (૪) વંદનની તક બદલ હુદયમાં આનંદ અને (૫) ભવભ્રમણને ભય. આ પાંચેય લક્ષણે “અમૃત-ક્રિયાનાં છે, તે રાસની ઉપરની ઢાળમાં મળે છે. “પંચાશકમાં વિશ્વ' એટલે “વિસ્મય છે અને રાસમાં વિસ્મય, પુલક અને પ્રમેદ' – એમ ત્રણ છે. તે તે તે સંચારી ભાવે કયારે કયારે થાય તે શોધું છું. મહાનિશીથ'માં ઉપધાન તપમાં “પ્રથમ–અધ્યયન કેવી રીતે ગ્રહણ કરવું–તેના વિવરણમાં નીચે પ્રમાણે છે ૧. પ્રફુલ્લિત રમાવલી (પુલક), ૨. વિકસિત વદનકમલ (વિસ્મય), ૩. પ્રશાન્ત સૌમ્ય અને સ્થિર-દષ્ટિ, ૪. સંવેગથી ઉછળતા અચિત્ય શુભ-પરિણામ વિશેષ અને પ. ઉલ્લસિત આત્મવીર્ય અને વૃદ્ધિ પામતે પ્રદ. અ. . ' (૧ર) તા. ૨-૫-૧૯૬૯ નમસ્કાર – મહામંત્રીના પ્રથમ–પદની અનુપ્રેક્ષા ચાલુ છે. હમણું શ્રીમહાનિશીથસૂત્રમાં “વિનપધાનની વિધિ આપી છે તે ઘટાવવાને પ્રયાસ કરું છું. તે ઉપરથી એક વિસ્મય-પુલક-પ્રભેદ-પ્રધાન અમૃતકિયાની ૩૦ સપાનની એક “સોપાનમાલિકા તૈયાર કરી છે – તે આપને આ સાથે મેકલું છું તેમાં ભૂલ હોય તે કૃપા કરી જણાવશોજી. આ પાનમાલિકાના “વિસ્મય–ચોગ'ની હકીકત શૈવપંથમાંથી લીધી છે અને બીજી વિગતે રસ-શાસ્ત્રમાંથી છૂટક છૂટક લીધી છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. અધ્યાત્મપત્રસાર પંચમંગલમહાશ્રુતસ્કંધને ભણવા, ભણાવવા માટે વિનયપૂર્વક ઉપાધાન તપ કરવાને વિધિ વિસ્મય – પલક – પ્રમોદ – પ્રધાન અમૃતક્રિયાની પાનમાલિકા ૧. સુપ્રશસ્ત અને સુંદર તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, ગ, લગ્ન અને ચંદ્ર-બલ હેાય ત્યારે, - સુપ્રશસ્ત સમયે, ૨. જાતિ વગેરે મદ અને આકાથી રહિત થઈને, -જાતિ, લાભ, કુલ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને શ્રુતજ્ઞાન-એ મદના અષ્ટકથી રહિત થવું એટલે કે શરણ અંગીકાર કરવા માટે અભિમુખતાના ભાવપૂર્વક અને કેઈપણ જાતને સંશય કે શંકા સેવ્યા વિના, ૩. શ્રી ઋષભદેવ વગેરે શ્રેષ્ઠ ધર્મતીર્થકરેનાં પ્રતિમા–બિંબ ઉપર દષ્ટિ તથા મનને સ્થિર કરીને, -બિંબમાં ચિત્તવાળા (સામાન્ય ઉપગવાળા) તથા મનવાળા | ( વિશેષ ઉપગવાળા) થઈને, ૪. શ્રદ્ધા, સંવેગ અને અત્યંત તીવ્રતર મહા- ઉલ્લસિત શુભ – અધ્યવસાય સહિત, -શ્રદ્ધા સહિત એટલે ઈચ્છાપૂર્વક અથવા નિજાભિલાષ કે ચિત્તના સંપ્રસાદપૂર્વક - સંવેગ સહિત એટલે શ્રદ્ધાના પરિણતિરૂપ મૂળ ગુણ પ્રગટ Page #184 -------------------------------------------------------------------------- ________________ વિસ્મય ૧૪૧ થતાં આસ્તિકય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને શમનાં લક્ષણા વ્યક્ત થાય છે. સંસાર અસાર સમજી અહીં આત્માભિમુખતા પ્રકટે તે સવેગ છે. ( આરાધક દેવાધિદેવના બિંબના ધ્યાનમાં વિશેષ પ્રકારના પ્રયાસવાળા થાય છે. તે અત્યંત પ્રશસ્ત સંવેગથી વિશુદ્ધ થતાં તેમના અલૌકિક મહિમાવાળા ગુણીના અર્થમાં ઉપયોગવાળા થાય છે અને મન, વચન, કાયારૂપ કરણાને તે ધ્યાનાદિમાં અત્યંત અર્પિત કરી સુનિયુક્ત થાય છે. તેમના ગુણુસમૂહના અભ્યાસથી ભાવિત થતાં આરાધકને ચકિત કરનારા વિસ્મયભાવ ઉદ્ભવે છે, અહાહા! એક જ વ્યક્તિમાં એક સાથે એકત્રિત થયેલા અતુલ, મહાન, અચિન્ત્ય, પરમ આશ્ચર્યાના સમૂહ જોવા મળે છે!) અત્યંત તીવ્રતર મા-ઉલસિત શુભ-અધ્યવસાય સહિત એટલે - – તેના ધ્યાનમાં અત્યંત તીવ્ર( પ્રારભકાળથી માંડીને પ્રતિક્ષણ પ્રકર્ષને પામતાં ) મહાન-ઉલ્લાસ અને શુભ-અધ્યવસાયવાળા ( વિશેષ પ્રકારના પ્રશસ્ત પ્રયત્નવાળા ), અને તેવા વિશેષ પ્રકારના શ્રેષ્ઠ આનંદની અનુભૂતિથી ઇન્દ્રિયા શાંત થઈ જવા છતાં આત્મામાં તૃપ્તિ ન થાય તેવું જે આશ્ચર્ય પ્રકટે તે વિસ્મય નામની યાગભૂમિકા છે, તે વડે સ્કુરાયમાન થતાં નવા નવા પિરણામાથી, ૫. ભક્તિ અને બહુમાનપૂર્વક એટલે – ભાવનાથી ભાવિત અને તેના પુનઃ પુનઃ અભ્યાસથી હાર્દિક પ્રીતિવડે, દૃઢ ભક્તિવડે, [ અદ્ભુતરસના ત્રણ પ્રકાર છેઃ (૧) શારીરિક, (૨) વાચિક અને (૩) માનસિક, શારીરિક પ્રકારથી આરાધકને વારંવાર ઊઠવા બેસવાનું મન થાય, ખીજા આરાધકા સાથે અરસપરસ આલિંગન કરવાનું અને તેમને હાથતાળી દેવાનું મન થાય; વાચિક પ્રકારથી આરાધકને અહાભાવ ભર્યું વિસ્મય ( હાહાકાર ) અરસપરસ શાખાશ, શામાશના પડકાર કરવાનું અને ખડખડાટ હસવાનું મન થાય; Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ અધ્યાત્મપત્રસાર માનસિક પ્રકારથી નેત્રોને વિસ્તાર, મુખ અને નેત્ર પર પ્રસન્નતા દેખાય, રોમાંચ સહિત આનંદાશ્રુ આવે. વિસ્મય એ “અદ્ભુત-રસને સ્થાયીભાવ છે.] ૬. આ લેક અને પરલેકના સુખની આશંસારૂપ નિયાણ વિના, ૭. વિહિત તપશ્ચર્યા કરીને, ૮. જિન–ચૈત્યમાં કે કઈ જતુ રહિત સ્થાનમાં, ૯ ભક્તિથી સભર બનીને, - ભક્તિ એ સ્વકીય સ્વરૂપનું અનુસંધાન કરાવે છે, તેથી તેનાથી બહિર, અન્તભંગથી સર્વ પ્રકારે વ્યાપિત થઈને–સંનિવિષ્ટ થઈને. ૧૦. નત મસ્તકે, ૧૧. પ્રફુલ્લિત રમાવલી, – તીવ્ર ઉત્સાહના કારણે વીરરસને ઉદ્ભવ થાય છે. તેનાથી માંચ (પુલક) અને હર્ષ (પ્રદ) થાય છે. ૧૨. વિકસિત વદનકમળ, - ઘરનર વિવાર: કમુરે - આ સૂત્ર અનુસાર અદ્ભુત રસને ઉદ્દભવ થતાં મુખ પર પ્રમોદની પ્રસન્નતા દેખાય છે. ૧૩. પ્રશાંત, સૌમ્ય અને સ્થિરદષ્ટિ, – આ શમભાવ – શાંતરસનું પરિણામ છે. તેને સ્થાયીભાવ તે વાસના-મુક્ત અને શુદ્ધ જ્ઞાનાનંદ-યુક્ત આત્મા છે. આનું સ્વરૂપ શુદ્ધ અને કશાથી પ્રભાવિત થયા વગર સમાધિમાં પ્રતીત થાય છે. ૧૪. નવા નવા સંવેગથી ઉછળતા અત્યંત, નિરંતર, અચિંત્ય પરમ શુભ-પરિણામ વિશેષથી, - નિરંતર સંસ્કારના સેવનથી ભકિતની ભૂમિકા દઢતર કરાય છે. ૧૫. ઉલ્લસિત આત્મવીય અને - વીરરસના ઘાતક ઉલ્લાસ અને આત્માના ઉત્સાહ તથા Page #186 -------------------------------------------------------------------------- ________________ વિસ્મય ૧૪૩ ૧૬. પ્રતિ સમય વૃદ્ધિ પામતા પ્રમોદથી વિશુદ્ધ, નિર્મળ, સ્થિર, દઢ એવા અંત:કરણવાળા થઈ અને - વિસ્મય – પુલક – અમેદ–પ્રધાન આ અમૃતક્રિયાથી આરાધક વિશુદ્ધ અને નિર્મલ (વાસનામુકત) અંતઃકરણવાળો થાય તેને શાક્તરસને સ્થાયીભાવ દઢ થતાં શુદ્ધ અને નિર્મળ જ્ઞાનાનંદની પ્રાપ્તિ થાય, તેની ઇચ્છા અથવા સંકલ્પ સ્થિર થાય અને તેની ભકિતરૂપ ક્રિયાની ભૂમિકા દઢતમ થાય. ૧૭. ત્યારે જમીન ઉપર ઢીંચણ, મસ્તક તથા કરકમળને સ્થાપીને, ૧૮. અંજલિપુટ રચીને, ૧૯ એકાગ્ર અધ્યવસાય કરીને, ૨૦. સમયજ્ઞ, ચારિત્ર વગેરે ગુણ-સંપદાથી સહિત, પવિત્ર, અનુષ્ઠાન કરવામાં બદ્ધલક્ષ્ય એવા સદ્ગુરુના મુખમાંથી નીકળેલ, ૨૧. વિનય અને બહુમાનપૂર્વક તેમનાં સંતોષ અને કૃપાથી મળેલ, રર. અનેક શેક, સંતાપ, ઉદ્વેગ, મહાવ્યાધિ, વેદના, ઘેરદુઃખ, દારિદ્ર, કલેશ, રાગ, જન્મ, જરા, મરણ તથા ગર્ભવાસ વગેરે રૂપ દુષ્ટ જળ-જંતુઓના અવગાહનથી ભયંકર એવા સંસાર-સમુદ્રની અંદર નૌકાસમાન, ૨૩. સકલ આગમાં વ્યાપીને રહેલ, ૨૪. મિથ્યાત્વના શ્રેષથી નહીં હણાયેલ, ૨૫ વિશિષ્ટ બુદ્ધિવાળાઓએ કપેલ, ૨૬. મિથ્યાત્વી તેમજ અઘટિત સર્વ હતુ, યુકિત અને દષ્ટાંતને વંસ કરવામાં સમર્થ, ર૭. પાંચ અધ્યયન અને એક ચૂલિકાવાળા, ૨૮. પ્રવર પ્રવચન દેવતાથી અધિષ્ઠિત, ૨૯ પંચમંગલ મહાક્રુતસ્કંધનું વિનપધાન કરવું, ૩૦. ત્યાર પછી ભણવા અને ભણાવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ અધ્યાત્મપત્રસાર ટિપ્પણીકા શાસ્ત્રીય પરિભાષામાં – કલામાં આસ્વાદિત થતા ભાવો તે “રસ કહેવાય છે અને કારણોને “વિભાવ”, કાર્યોને “અનુભવ” અને જતી આવતી લાગણીઓને “સંચારીભાવ' કહેવાય છે. સમ્યગ્દષ્ટિ જીવન “શાંત-રસ' એ “રસરાજ છે. તેનો “સ્થાયીભાવ” – વૈરાગ્ય” અથવા “શમ” છે, તત્ત્વચિંતન, તપ, ધ્યાન, સ્વાધ્યાય, સમાધિ આદિ “વિભાવ” છે. કામ, ક્રોધ, માન, માયા, લેભ અને મેહનો અભાવ–એ “અનુભાવ” છે. ધૃતિ, હષ(રતિ), મતિ અને સ્મરણ(બુદ્ધિ)–એ “સંચારીભાવ છે. (૧) વિરમ – જાણીતાં કારણોથી ન બને એવો અને ચિત્તને ચકિત કરનાર આ અસાધારણ હેતુ તે “ વિસ્મય’ કહેવાય છે. અલૌકિકતા એનું ઉદ્દીપન છે. સ્તંભ, સ્વેદ, રોમાંચ, ગદ્ગદસ્વર, સંભ્રમ, નેત્રવિકાસ વગેરે અનુભવે છે. એમાંથી “અદૂભુત-રસ' નિષ્પન્ન થાય છે. (૨) ૩E – કોઈપણ કાર્યના આરંભમાં જે આવેગ ઊભો થાય અને દઢતા આવે તેને “ઉત્સાહ કહે છે. એમાંથી ‘વીર–રસનિષ્પન્ન થાય છે. ધર્મ, દયા, દાન અને યુદ્ધ-એ ચાર એનાં નિમિત્તે છે. દઢતા, પરાક્રમ, એજસ્વી – ગતિ વગેરે અનુભાવો છે. જેમાંચ, તર્ક, ગર્વ વગેરે સંચારીભાવે છે. (૩) રામ – નિસ્પૃહ આરાધકને પિતાના આત્મામાં વિશ્રામ કરવાથી જે સુખ મળે છે તેને “શમ” કહે છે. દેવાધિદેવ કે મહાપુરુષ કે તીર્થસ્થાન વગેરે તેના ઉદ્દીપકે છે. તેનાથી “શાંત-રસ” નિષ્પન્ન થાય છે. પરમાત્મસ્વરૂપમાં સારતા અને સંસારી–વિષયોમાં અસારતા અનુભવાય છે. રોમાંચ, નિર્વેદ, હર્ષ, સ્મરણ, ભૂતદયા વગેરે સંચારીભાવે છે. શમ–ભાવ” તે “મોક્ષ-પરક છે અને યોગીને જ ગમ્ય છે. મોક્ષની ઈચ્છા રાખનારના બધાય ભાવો “આત્મ–રતિ’ના પિષક બને છે. નિમિત્ત મળતાં અન્ય ભાવો “શમ”માં જ પ્રવૃત્ત થાય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ અ. [૧૫] ભકિતમાર્ગ (૧૩) તા. – પુરાણ કાળમાં લેક(વિશ્વ)ના રહસ્યના જ્ઞાનના અભાવે મનુષ્યમાત્ર ભય-સંજ્ઞાથી આકુલ-વ્યાકુલ રહેતે હતો. વરસાદ પડે, ધરતીકંપ થાય કે વીજળી ચમકે તે તે ગભરાતો. જ્ઞાન અને અનુભવના કારણે તે હવે એ ડરે છે. અગાઉ ભયભીત થઈને તે દેવને શરણે જતે અને પછી ધીરે ધીરે તે ભક્તિ ભણી વળતે. આમ ભયથી “ભક્તિમાર્ગને આરંભ થયે છે – એમ કેટલાએક માને છે. વસ્તુતઃ “ભક્તિને ઉદ્ગમ ભીતિ' નહિ, પણ પ્રીતિ છે. મનુષ્યને માટે જેટલી ભીતિ સ્વાભાવિક છે એના કરતાં “પ્રીતિ ઘણું વધારે સ્વાભાવિક છે. ભીતિ તો મનુષ્ય અને પશુઓ –બનેમાં હેય છે, પરંતુ મનુષ્યને ભીતિ પહેલાં “પ્રીતિને અનુભવ થાય છે. આજે પણ આપણે જોઈએ છીએ કે જન્મ લઈને દરેક પ્રાણું પહેલ-વહેલે માતાનો પ્રેમ પામે છે. આ રીતે તેને સૌ પ્રથમ “પ્રીતિને અનુભવ થાય છેપછી ભીતિને. ભક્તિનાં સૌથી પુરાણું સ્તોત્રોમાં તીર્થકર - દેવને “પિયામહ – પિતામહ” અથવા “જયગુરુ – જગદ્ગુરુ તરીકે બિરદાવ્યા છે. એક વાત નિશ્ચિત છે કે “ભક્તિને આરંભ “ભયથી નહિ પણ પ્રેમથી જ થાય છે – આજે પણ આપણને ભીતિ” અને “પ્રીતિ – બન્નેને અનુભવ થઈ રહ્યો છે. પહેલાંના લેકે પ્રકૃતિનું ભયાનક સ્વરૂપ જોઈને ગભરાતા હતા. આજે જગતમાં અણુબોમ્બનો ભય છવાચેલે છે. ડર ઓછો નથી થયે પણ એનું રૂપ બદલાઈ ગયું છે. આમ “ભય અને પ્રેમ–ભક્તિ ના બન્ને પ્રકાર પ્રાચીનકાળથી ચાલ્યા આવે છે. ભક્તિમાર્ગ અને ક્રિયા(અનુષ્ઠાન)માર્ગ વચ્ચે શો સંબંધ છે?— તેને વિચાર કરવા જેવું છે. ક્રિયામાર્ગમાં તમે ક્રિયાનું પ્રતિફળ પામે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ અધ્યાત્મપત્રમાર્ છે-જેવું કરો તેવું પામો છે, જ્યારે ‘ભક્તિમાર્ગ'માં પરમેશ્વર પાસે ક્ષમા માગવાની હાય છે. તેા શું ‘ભક્તિ'થી કર્મનાં ફળ ટળી શકે છે? ના, કર્મને અટલ-નિયમ ટાળી તો શકાતા નથી, પરંતુ કર્મનું ફળ ભોગવવાનું ધૈર્ય ભગવાન આપે છે. મૂરું કામ કર્યું તે એનું ફળ તેા નિહ ટળે પણ ચિત્ત ઉપર તેની અસર સવાર ન થઈ જાય એટલું ધૈર્ય આપણામાં આવી જાય તો માનવું કે આપણે બચી ગયા. ‘ ભક્તિ દ્વારા ભગવાન આપણને કર્મફળના ભયમાંથી બચાવે છે. દાખલા તરીકે, મનુષ્ય ખીમાર થાય છે. રોગ આવતાંવેંત મનુષ્ય એકદમ હિંમત હારી જાય છે, પણ જો તે ‘ભગવદ્-ભક્તિ’ના આશ્રય લે તે તેનું ચિત્ત પ્રસન્નતા અને આનંદ અનુભવે છે. રાગદ્વારા પેાતાની શુદ્ધિ થઈ રહી છે એમ તે વિચારે તે પીડા તે થાય છે પણ અને એને અનુભવ નથી થતા; બલ્કે ‘હું પ્રભુ પાસેથી કંઈક પામી રહ્યો છું’– એમ તે રાગી અનુભવે છે. ભગવાનની તાદૃશી શક્તિ પર આરાધકની આવી શ્રદ્ધા એ જ ‘ભક્તિ’–આપણે ચાહીએ તેવું વરદાન આપણને મળે એવે અથ ભક્તિ”ના થતા નથી. કર્મબંધની ચાજના અનુસાર આપણને સુખ કે દુઃખના တို့ અનુભવ થાય તેમાં ભગવાનની દયારૂપ તાદૃશી શક્તિ જ કામ કરી રહી છે. ‘સુખ કે દુઃખ અને દ્વારા આપણું ભલું જ થઈ રહ્યું છે’– એવા દૃઢ વિશ્વાસ એ જ ‘ ભક્તિ’ છે. 節 ( ૧૨૪ ) અ તા. સર્વે સ‘કલ્પ – વિકા તજવાથી પરમાત્મપદની ભાવના થાય છે. આ દૃશ્ય જગતનું વિસ્મરણ થયા વિના સંકલ્પ – વિકલ્પ ટળે નહિ તે અર્થ ‘ભક્તિમાર્ગ ’– એ ટૂંકા રરતા છે. ભક્તિ’થી વિકલ્પો, વિક્ષેપા શમે છે અને કહ્યું છે કે ‘ ભાગવતી – ભક્તિ પરમ આનંદ અને સંપદાનું ખીજ છે'. ‘ સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ’– એને જ્ઞાનીઓએ પરમ – ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્ય સૂચવે છે; જેથી સર્વ-પ્રાણી વિષે પેાતાનું દાસત્વ મનાય છે અને પરમ – ચાગ્યતાની પ્રાપ્તિ થાય છે. ભક્તિ’ની શરૂઆતમાં ‘રાતોડક’- હું દાસ છું’– એ ભાવના રહે છે. પછી ‘સોડ, 6 - સત્પુરુષરૂપ પરમાત્માને ભાવ આવે છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ભાંકતમાર્ગ ૧૪૭ શ્રી નમસ્કાર-મહામંત્રની સાધના માટે ઉપધાનતપની ક્રિયામાં જતિ વગેરે મદ રહિત પ્રથમ થવાને આદેશ છે. તે “ભક્તિમાર્ગમાં દાસત્વ દાખવી પરમ-દૈન્ય ગ્રહણ કરવાનું સૂચવે છે. તે કિયા જ્યારે વિમય – પુલક પ્રમેદની ભૂમિકાઓથી પુનિત અને વિશુદ્ધ કરાય છે ત્યારે આત્મસ્થિરતા કે સ્થિતપ્રજ્ઞદશાવાળ રોડ૬'- ભાવ પ્રકટે છે. ભ. (૧૨૫) બામણવાડજી. ચૈત્ર વદ – ૮ તા. ૨૫-૪-૬૭ના પત્ર શિવગંજ થઈને મળે છે. ભક્તિ અને “ઉપાસના” વચ્ચે મશરૂવાળાના લખાણમાં જે ભેદરેખા બતાવી છે તે સાપેક્ષપણે ઘટાવાય તે બાબર છે પરંતુ બન્ને વચ્ચે સર્વથા ભેદ બતાવવા પ્રયાસ જૈનદર્શનને સંમત નહિ થાય. કથંચિત્ –ભેદ અને કથંચિદ્- અભેદ પણ ઘટી શકે. “ભક્તિ – ઉપાસના અંગે વિનોબાજીના વિચાર મશરૂવાળાની અપેક્ષાએ જૈનદર્શનની ઘણી નજીક આવીને ઊભા રહે છે. તેમનું “ગીતાપ્રવચન” અને “સામ્યશતક' આ દૃષ્ટિએ જેવા રોગ્ય છે. મશરૂવાલાના વિચાર વિવેચનમાં લેવા હોય તે ટિપ્પણમાં તેમના નામ સાથે લેવા જેથી ગૂંચવાડે ઊભે ન થાય. ભક્તિ'– “ઉપાસના જૈનદ્રષ્ટિએ બનને સમ્યગદર્શન ગુણના અંગે ગણી શકાય. ૩ાાચર નં મસિ”- એ વ્યાખ્યા મુજબ “ભક્તિ” એ “જ્ઞાન”નું ફળ છે અને ઉપાસના – “ભકિતનું ફળ છે. ભક્તિમાં “જ્ઞાન”ની પ્રધાનતા અને ‘ઉપાસનામાં “કિયા'ની પ્રધાતા કહી શકાય. એ “કિયા” તે લેવી કે જે ભક્તિભાવ-પોષક હોય. (૧૬) ગઢ સીવાણું. આસો સુદ-૧ તા. ર૩-૯-૬૮ મૈત્રીની જેમ “ભક્તિ પણ “મધુર- પરિણામ છે. “શાંત-રસના આવિર્ભાવમાં તેની આવશ્યકતા સ્વીકારેલી છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અધ્યાત્મપત્રસાર સામાયિક શબ્દના અર્થમાં નિર્યુક્તિકાર ત્રણ વિભાગ પાડે છે(૧) સામ, (૨) સમ અને (૩) સમ્મ. તેમાં પ્રથમ “સામ” શબ્દનો અર્થ “મધુર-પરિણામ” – એમ ટીકામાં સ્પષ્ટ કરેલ છે. નવકારીના પ્રથમ–પદમાં રહેલ “નમેપદ દ્રવ્ય - ભાવસંકેચરૂપ ભક્તિ સ્વરૂપ છે, તેથી તે પણ “મધુર-પરિણામરૂપ જ છે. ભક્તિ એ પરમાનંદનું બીજ છે – એમ શ્રી ઉપાધ્યાયજી મહારાજ પણ ફરમાવે भक्तिः परेशानुभवो विरक्ति रित्यत्र चैष त्रिक एककाले । guઘમરણ થાશ્વત સુस्तुष्टिः पुष्टिः क्षुदपायोऽनुग्रासम् ॥ (શ્રીમદ્ભાગવત સ્ક-૨, શ્લેક-૪૨) અથ–“જેમ ભજન કરનારને પ્રત્યેક કેળિયે તુષ્ટિ, પુષ્ટિ અને સુધાનિવૃત્તિ એકી સાથે થાય છે તેમ પ્રપત્તિભક્તિવાળાને ભકિત, વિરકિત અને પરમાત્માનું અનુભવાત્મક જ્ઞાન –એમ ત્રણે એક જ કાળે થાય છે.” વળી તેના બીજા ફ્લેટમાં કહ્યું છે કે એ રીતે અખંડવૃત્તિથી પરમાત્માના ચરણ-કમળની ઉપાસના કરનારને ભક્તિ, વૈરાગ્ય અને ભગવ...બધ થતું હોવાથી અંતે પરમશાંતિ મળે છે. “તતા Hi Bરતમુતિ સાક્ષાત'-એ બીજા લેકનું છેલ્લું ચરણ છે. “ભક્તિને એ રીતે “આધ્યાત્મિક – ભેજન” પણ કહી શકાય. ભકત-હૃદયને એ અનુભવ થઈ શકે.” અ, (૧૭) તા. ૨૦–૧૦–૬૮ “પુષ્ટિમાર્ગમાં “ભક્તિના બે પ્રકાર છે – (૧) સાધનરૂપા અને (૨) ફલરૂપા. Page #192 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગ ૧૪૯ સાધનરૂપા' એટલે “નવધા – ભકિત” અને “ફલરૂપા એટલે “પ્રેમ-લક્ષણ-ભકિત'. શ્રીવલ્લભાચાર્ય તે “બ્રહ્મના મહામ્યજ્ઞાનયુક્ત સર્વથી ઉત્તમ અને સુદઢ અને તેનું નામ જ “ભકિત –એવી વ્યાખ્યાને સ્વીકારે છે અને એ “ભકિતની સ્નેહ, આસક્તિ અને વ્યસન –એવી ત્રણ જ વ્યાખ્યાઓ ભક્તિવધિની” ગ્રંથમાં દર્શાવે છે. - કવિ દયારામ તન્મયતા’ માટે ચેથી અવસ્થાને ઉમેરે છે અને તે ચાર અવસ્થાના પેટા વિભાગ લેતાં એકંદરે પ્રેમલક્ષણા–ભકિતના દશ ભેદ લે છે. પ્રેમલક્ષણ – ભકિત જેનેડ આસકિત વ્યસન તન્મયતા ૧૦ રુચિ સ્મૃતિ અભિલાષા ઉગ | જડતા. વ્યાધિ પ્રલાપ ઉન્માદ UR અ. (૧૨૮) તા. ૪-૧૧-૬૮ માળાનપૂર્વાણદિવાસુદઢ માિ:” આ સૂત્ર કવિ દયારામે દર્શાવ્યું નથી પણ ચર્ચા તે એની જ કરે છે. મારી મુસીબત એ છે કે મહાસ્યનું જે જ્ઞાન જોઈએ તે મારી પાસે નથી. એ મેળવવા પ્રયાસ કરું છું, તેથી નેહ સર્વાધિક અને સુદઢ થશે તેવી મને કામના છે, પરંતુ જ્ઞાન ન હોય ત્યાં હૃદય કામે લાગે તેમ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ અધ્યાત્મપત્રસાર સમજી સહુદય –ભક્તિભરથી સભર થવા પ્રયાસ કરું છું. આપ જેવા મારે માર્ગદર્શક છે તેથી હિંમત છે કે નાવડી કિનારે દેખશે. અ. (૧૯) તા. ૧૩-૫-૭૧ મારી સાથે એક જ લેકમાં વસવાટને, મારા સમાન ઐશ્વર્યને, મારી સમીપમાં જ રહેવાને, મારા સમાન રૂપને તથા મારા સાયુજ્યને આપવા તૈયાર થાઉં છું પણ મારા ભક્તો તે કાંઈ ગ્રહણ કરતા નથી, તેઓને તે મારી “ભક્તિ જ જોઈએ છે.” (૧૩૦) તા. ૧૩–૫–૭૧ થી તા. ૧૮-૪-૭૨ સુધી શ્રીજિનભક્તિના લેક શ્રી જિનની આરાધના યા વિરાધનાથી જે શુભ યા અશુભ ફળ મળે તે સર્વોટ હોય છે – એ સિદ્ધાન્ત છે. सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं, vમારપામ છે રેર . ( श्रीमद्यशोविजयोपाध्यायविरचिता-'जिनमहत्त्वद्वात्रिंशिका'). અથ શ્રત રૂપી સાગરમાંથી અવગાહન કરીને મેં આ સાર મેળવ્યું છે (કે) ભાગવતી ભક્તિ પરમ આનંદ અને સંપદાઓનું બીજ છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાગ ૧પ૧ મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી જેહસું સબલ પ્રતિબંધ લાગે ચમક પાષાણ જિમ લેહને ખીંચશે મુક્તિને સહજ તુજ ભક્તિ રાગે. (પૂ. ઉપા. યશોવિજયજી વિરચિત–રાષભદેવ- સ્તવન.) વગેરે અનેક સ્થળોએ ભક્તિનું મહત્વ ગવાયું છે. ક सम्यग्दर्शनशानचारित्राणि मोक्षमार्गः ॥ ११ ॥ (તરવાર્થસૂત્રમ્) અથ– “સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ક્ષમાર્ગ છે. એ સૂત્રમાં જ્ઞાનની સાથે સાથે સમ્યગદર્શન અને ચારિત્રને પણ મોક્ષનું સાધન માન્યું છે અને ત્રણેને પાતપિતાના સ્થાને સમાન મહત્વ આપ્યું છે. સ્વાદુવાદ – સિદ્ધાન્ત– પક્ષ વ્યવહાર અને નિશ્ચય ઉભય નય મળીને જ કાર્યની સિદ્ધિ સ્વીકારે છે, છતાં પણ વ્યવહાર નથી: જિન ભગતે જે નવિ થયું રે, તે બીજાથી કેમ થાય છે? એવું જે મુખે ભાખીએ રે, તેની વચનશુદ્ધિ કહેવાય છે. ચતુર વિચારે ચિત્તમાં રે. (પૂ. ઉપા. યશોવિજયજી વિરચિત –“સમકિતના સડસઠ બલની સજ્જાય; ઢાળ-૪, કડી-૨). સીંચજે તું સદા વિપુલકરુણરસે, મુઝ મને શુદ્ધમતિકલ્પવેલી; નાણ દંસણ કુસુમ ચરણવર મંજરી મુકિતફલ આપશે તે એકેલી. (પૂ. ઉપા. યશોવિજયજી વિરચિત-સાડાત્રણ છે ગાથાનું સ્તવન”; ઢાળ–૧૭, કડી–૪). Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર અધ્યાત્મપત્રસાર તાહરું ધ્યાન તે સમતિ રૂપ, તેહી જ જ્ઞાન ને ચારિત્ર તેહ છે જી; તેહથી જાયે સઘળાં હે પાપ, યાતા દયેય સ્વરૂપ હોય છે (૪) (પૂ. ઉપા. યશોવિજયજી કૃત “ચવીસી'૧૬માં ભગવાનનું સ્તવન). તપ જપ મેહ મહા તેફાને, નાવ ન ચાલે માને રે, મન મેહન સ્વામી, પણ નવિ ભય મુજ હાથે હાથે, તારે તે છે સાથે રે. મન મેહન સ્વામી. (૨) (પૂ.ઉપા. યશોવિજયજી કૃત “વીસી – શ્રી અરજિન સ્તવન). आज्ञाऽऽराद्धा विराद्धा च शिवाय च भवाय च ॥४॥ | ('શ્રી વીતરાગ– સ્તુત્રી; પ્રકાશ-૧૯). અર્થ:-“આરાધેલી આજ્ઞા મેક્ષને માટે થાય છે અને વિરોધેલી આજ્ઞા સંસારને માટે થાય છે.' तवायत्तो भवो धीर! भवोत्तारोऽपि ते वशः । (શ્રી કાનિતિમવ -થાન્તતા વિમ–તુતિ', જો-૨૪). અથ – હે ધીર! આ સંસાર આપને આધીન છે અને સંસારને પાર પણ આપને વશ છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ [૧૬] વિપશ્યના–સાધના (૩r Turn તિ) અ. (૧૩૧) જામનગર. તા. ૯-૨-૬૮ “ TTTTT રિ'- આ પાલિ શબ્દનો અર્થ છે “પ્રાણ-અપાનની સ્મૃતિ. આ બૌદ્ધપ્રક્રિયા ધ્યાન માટે છે અને તે “ઉત્તરાધ્યયન સૂત્ર— અધ્યયન – ૨૪, ગાથા-૮, પૃ૪–૧૧૫ ઉપર છે. (શાત્યાચાર્ય ટીકા)-આ પ્રમાણે “ભાવ-ક્રિયા ઔર અનાવેગ”— નામના લેખમાં નથમલજીએ ટાંકયું છે, પણ નથમલજીએ આધાર ટાંક્ય નહોતું એટલે તેમને પૂછતાં જે આધાર આપે તે અમારે ત્યાં ગ્રંથ છે તેમાં મલ્ય – તેઓ કહે છે કે બૌદ્ધસંપ્રદાયે તેના ઉપર બહુ ભાર દીધું અને આપણે ત્યાં કઈ કારણથી ધ્યાન-પ્રક્રિયા છૂટી ગઈ છે. એટલે આ વાકને કઈ ઉપયોગ થયે જ|ત નથીપરંતુ પ્રભુ મહાવીર સ્વામીના વખતમાં તે પ્રચલિત કિયા હતી. (૧૩૨) દીયાણુજી. તા. ૧૪–૨-૬૮ બાપ તિ”—‘પ્રવાસે શ્વાસની સ્મૃતિના સ્થાને આપણે ત્યાં કાયેત્સર્ગની અંદર ૨૫ વાવાસ, ૩૦૦ શ્વાચ્છવાસ, ૫૦૦ વાચ્છવાસ, ૧૦૦૮ શ્વાસોશ્વાસ એમ પ્રતિદિન, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ- કિયામાં આજે પણ વિહિત છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર વાસાચ્છ્વાસની ગણતરી ખીજી રીતે કરવી દુષ્કર હોવાથી ‘નવકાર’ યા ‘લાગસ’ના પદો વડે તેનું માપ કરવાનું વિહિત થયું હાય – એમ જણાય છે. ૧૫૪ ભ. અ. ઔદ્ધિક – પ્રક્રિયા કે જે હાલ ગોયન્કાજી ( ખર્મા ) ખધાને શીખવે ,છે, તેમાં પ્રથમ ‘આનાપાન સ્મૃતિમાં નાસાગ્ર પર ચાલતા પવનનું ધ્યાન કરાવે છે અને તે સિદ્ધ થયા પછી શરીરના પ્રત્યેક ભાગ પર ચાલતી પવનની ક્રિયાનું ધ્યાન શીખવે છે, તેને ‘ કાયાનુપશ્યના' કહે છે. પછી ચિત્તાનુપશ્યના’, ‘ વેદનાનુપશ્યના ' અને ‘ધર્માનુપશ્યના ' શીખવે છે અને ત્યાર બાદ ‘બ્રહ્મવિહાર’ કે જેમાં ‘મૈત્રી’, ‘કરુણા’ વગેરે ‘અનુપ્રેક્ષા’ મુખ્ય છે – તે કરાવે છે. ‘નાડી-પવન–સંયોગ’નું પરિજ્ઞાન કરવા માટે આવી કોઈ પ્રક્રિયાનું વર્ણન મળતુ હાય તો તે મેળવવું જોઈએ. પાંચ સમીરના ઉત્થાનની પ્રક્રિયા પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા’માં તેનાં ખીજ સાથે બતાવી છે, પરંતુ તે સ્પષ્ટ નથી, આ વિષયમાં તમારું જે મંથન હાય તે જણાવશે. (૧૩૩ ) 6 R (૧૩૪ ) તા. બાળાપાળ કૃતિ ’– આપે જે લખ્યું તે તે ખરાખર છે, પણુ આ વખતે લખવાના મારા હેતુ, મને લાગે છે, હું આપશ્રીને ખરાખર સમજાવી શક્યા નથી. લુણાવા. ભાદરવા વદ ૧૦ કેવળ ‘પ્રાણુ ’ અને ‘અપાન’ની ગતિનું – એટલે શ્વાસોચ્છ્વાસ વિના પ્રયાસે કેવી રીતે દીર્ઘ, લઘુ, સૂક્ષ્મ કે સ્થૂલ ગતિ કરે છે તેનુંધ્યાન રાખવાથી, તેની સિદ્ધિ માટે ઉચ્ચ કોટિની પ્રક્રિયા મળે છે. ચાગ વિશેના આ ફાળે બૌદ્ધના જ છે તેમ સમજાતું અને તેને ‘zen Theory’ તરીકે બિરદાવાય છે. પરંતુ તેરાપંથી સાધુઓએ શોધી કાઢયું છે કે તે વસ્તુ આપણે ત્યાં ઉત્તરાધ્યયન'માં છે. 瓿 Page #198 -------------------------------------------------------------------------- ________________ વિપશ્યના-સાધના ૧૫ અ. (૧૩૫) તા. ૩૦-૧૦-૭ર વિપશ્યના-સાધના= આંતષ્ટિએ અવકન કરવું વિશેષરૂપથી દેખવું એટલે કે “નામ” અને “રૂપ વગેરેના અનિત્ય, દુઃખકારક અને અનાત્મક સ્વભાવવાળા સ્વરૂપને સાક્ષાત દેખવું એ (9424011* in-sight meditation E. આ સાધનાના ચાર મહત્ત્વના સ્તંભ છેઃ- (૧) આનાપાન સતિ. (૨) વિપશ્યના, (૩) બ્રહ્મવિહાર+ અને (૪) તે બધાના સમગ્ર પરિણામરૂપે ક્ષણમાં જીવવાની કળાની ઉપલબ્ધિ. ડે. ગેપીનાથ કવિરાજ આ આનાપાન સતિને “અજપાજપકહે છે અને તે “અજપાજપ – હંસવિદ્યા, આત્મ-મંત્ર, પ્રાણયજ્ઞ એવા વિવિધ નામે વૈદિક, પૌરાણિક અને તાંત્રિક સાહિત્યમાં નિર્દિષ્ટ છે.* આપણે ત્યાં તેનાં બીજકે તે જરૂર છે. *વિપશ્યના- તત્ત્વનું યથાર્થ જ્ઞાન કરનારી પ્રજ્ઞા. - યથાપૂરતવારિજ્ઞાનમાવા ઘણા વિપશ્યના – સાધનાના પાંચ પ્રકાર નીચે મુજબ છે – 1. રૂ૫ = Body-corporeal processes. 2. વેદના = Feeling, sensation. 3. સંજ્ઞા = પદાર્થમાત્રની કલ્પના. જે માનસિક શક્તિ વડે તેમનું સ્વરૂપ આપણને બીજાથી જુદું લાગે છે તે શકિતનું નામ સંજ્ઞા. 4. સંસ્કાર = જયલરિ– Body function. 5. વિજ્ઞાન = તેના છ ભેદ છે. ચક્ષુ, શ્રોત્ર, ઘાણ, જિહવા, કાય અને મન – છ આયતન. +46-air-Sublime States, Divine Abodes, having meditations on loving Kindness (tail ), Compassion, ( 31394), Sympathetic ( gftar) and Equanimity ( HTETRY ). ૪ જુઓ – “મારતીય સંસ્કૃતિ સૌર સાધના’, પ્રથમ-a, -૨૪૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ અધ્યાત્મપત્રસાર સની વિશુદ્ધિ માટે, શેક-સંતાપમાંથી છૂટવાને માટે, દુ:ખદમનસ્યને નાશ કરવાને માટે આ માર્ગોનું બૌદ્ધો પરિશીલન કરે છે. આ સતત જાગૃતિનો માર્ગ છે. શ્રી બુદ્ધના મૃત્યુ-શય્યા પરથી છેલ્લા શબ્દ ‘૩vમાન ” અર્થાત્ “અપ્રમાદ વડે આ ધર્મને સંપાદન કરો—એ તે જ આદેશ છે કે જે શ્રમણ ભગવાન મહાવીરે શ્રી ગૌતમ સ્વામીને કર્યો – “તમયં જોયમ ! મા પમાયણ’ શ્રી ભગવતી–સૂત્રમાં આ પ્રમાદ વિષે એક સંવાદ પણ પ્રાપ્ત થાય છે. (જુઓઃ– “શ્રી ભગવતી–સાર, સંપાદકઃ-જીવાભાઈ ગોપાલદા સપટેલ, પૃષ્ઠ: ૪૭૭–૪૭૮.) ભ. (૧૩૬) - તા. - ગશાસ્ત્રના બારમા – પ્રકાશમાં “ઉ”નીભાવ'ની પ્રક્રિયા વિસ્તારથી વર્ણવી છે અને તેના પ્રતાપે પણ અનેક સ્વસંવેદનસિદ્ધ અનુભવે મળે છે તેનું વર્ણન છે. કલેક-૩૮ માં કહ્યું છે કે - अमनस्कतया संजायमानया नाशिते मनःशल्ये। . शिथिलीभवति शरीरं छत्रमिव स्तब्धतां त्यक्त्वा ॥ ३८ ॥ અથ–મન રૂપી શલ્ય નાશ પામે છે ત્યારે શરીર છત્રની જેમ જડતાને તજી શિથિલ થાય છે. પરિણામે અવિદ્યાને નાશ વગેરે લાભ મળે છે. આટલું વિસ્તારથી જણાવવાનું કારણ એ છે કે કેગના વિવિધ અંગેનો અભ્યાસ પિતાનું વિશિષ્ટ ફળ અવશ્ય આપે છે. “વિપશ્યના” પણ એક પ્રકારની તેવી જ પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણાને મળતી (એક પ્રકારની) અનુભવસિદ્ધ – પ્રક્રિયા છે અને તેનાથી જે લાભ મળે છે, તે અમુક હદ સુધીના છે. મેક્ષમાર્ગમાં તેને ભૂમિકા– વિશેષ સાધક બનાવી શકાય છે, પરંતુ જ્યાં સુધી “શબ્દ”નું આલંબન લેવામાં ન આવે ત્યાં સુધી પૂર્ણતાની પ્રાપ્તિ કરાવવા અસમર્થ છે. પૂર્ણતાની પ્રાપ્તિ જેએને થઈ છે તેમની સાથે સંબંધ કરાવવાનું એકનું એક અને અનિવાર્ય સાધન “શબ્દ” અથવા “શ્રુતજ્ઞાન છે – તે કેવળીનાં વચનરૂપ છે, તેથી તેનો મહિમા સર્વથી અધિક છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ વિપશ્યના-સાધના ૧પણ અ. (૧૩૭) તા. ૩૦–૧૦–૭૨ महा-सतिपट्टान सुत्तं સરળ અને વ્યાવહારિક ગાભ્યાસને પરિશ્ય. મ€T-તિપટ્ટાન’–સૂત્ર એ “સૂત્રપિટકના પ્રથમ-ગ્રંથ દીર્ધનિકાય'નું એક અત્યંત મહત્ત્વનું સૂત્ર છે. Mind to be purified from all Obstructive ............sorrow & misery. સની વિશુદ્ધિ માટે, શેક (sorrow)- સંતાપ (Misery)માંથી ઘટવાને માટે, દુઃખ (Pain)-દૌર્મનસ્ય(Grief)ને નાશ કરવાને માટે આ એક અને અટુલે માર્ગ છે. શ્રી ગૌતમ બુદ્ધ જે માર્ગના પરિશીલનને આદેશ કર્યો છે તેનું રહસ્ય આ “તિપદાન– સૂત્ર છે. “ક્ષતિપદાન'(સં. સ્મૃતિ-Mindfulness; suથાન- Presence) Presence of Mindfulness- Foundations of Mindfulness એટલે કે સતત જાગ્રત રહેવાને અભ્યાસ. સ્મૃતિ = કરવા જેવું હોય તેનું તે તરીકે અને ન કરવા જેવું હોય હેય તેનું તે તરીકે મરણ. જેવી રીતે ચતુર પહેરેગીર અપ્રમત્ત થઈને દરવાજા ઉપર ખડે રહે છે અને તેની પૂરેપૂરી ખબરદારી રાખે કે છે અંદર કેણ આવે છે અને બહાર કેણુ જાય છે, બરાબર તેવી જ રીતે “સતિપદાનને અભ્યાસી પિતાના મનના દરવાજા પર સતત જાગ્રત રહે છે કે ત્યાં કયા વિચાર ઊઠે છે અને કયા ખતમ થાય છે. સતત સાવધાનીનો અભ્યાસ કરીને આ માર્ગને કેવી રીતે બળવાન અને સફળ બનાવી શકાય તેના કમનું શિક્ષણ પ્રસ્તુત સૂત્રમાં છે. તેને સારાંશ નીચે પ્રમાણે છે – “તિ દૃાનના ચાર પ્રકાર છે- (૧) કાયાનુપશ્યના, (૨) વેદનાનુપશ્યના, (૩) ચિત્તાનુપશ્યના અને (૪) ધર્માનુપશ્યના Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ અધ્યાત્મપત્રસાર (૧) કાયાનુપના – Bodily Mindfulness (પોતાના શરીરના વિષયમાં જાગ્રત રહેવાને અભ્યાસ) આને મુખ્ય પ્રકાર આના પાનસતિ આનાપાન સતિ’–Mindfulness of Breathing ચિત્તને સ્થિર કરવા માટે સૌથી પહેલાં પિતાના આશ્વાસ – પ્રવાસને (શ્વાસોચ્છવાસને) શાંત તથા સૂક્ષમ બનાવવાની જરૂર છે. ગાભ્યાસની આ એક મોટી તૈયારી છે. જ્યારે આશ્વાસ – પ્રશ્વાસ ચંચલ હોય ત્યારે મનને એકાગ્ર કરી કઈ ધ્યાન થઈ શકતું નથી. આવાસ – પ્રવાસને શાંત કરવાથી ચિત્ત શાંત થાય છે અને ચિત્ત શાંત થવાથી આશ્વાસ – પ્રશ્વાસ પણ શાંત થાય છે. અને શાંત થાય ત્યારે શરીર હલકું હોય તેમ જણાય છે, એકાગ્રતા આવે છે અને ધ્યાન સધાય છે. આશ્વાસ – પ્રવાસને શાંત કરવા માટે જે અભ્યાસની શિક્ષા દેવામાં આવી છે તે અત્યંત સરલ છે. પ્રવાસ લે, તેને અંદર રાખે અને તેને બહાર છેડે–તેમાં કઈ પ્રકારનો પ્રયત્ન કરવાની આવશ્યકતા નથી. શ્વાસ લાબા કે ટૂંકે, દીર્ઘ કે હસ્વ જે રીતે ચાલે તેને તેમજ ચાલવા દે જોઈએ; કેવળ, પિતાનું ધ્યાન બહારની બધી ચીજોમાંથી ખેચીને (પ્રત્યાહુત કરીને) બહાર આવતા અને અંદર જતા પિતાના શ્વાસ પર લગાવી દેવું જોઈએ. તેના ઉપર પૂરે ખ્યાલ રાખે કે શ્વાસ દીર્ધ અથવા હસ્વ ચાલી રહ્યો છે. આટલું કરવાથી વાસ – પ્રવાસ સ્વયં કેમળ, શાંત તથા સૂમ થઈ જશે અને ચિત્ત બહારના વિષયમાંથી ખેંચાઈને ધ્યાન–મગ્ન થઈ જશે. આ અભ્યાસને “આનાપાન સતિ” કહે છે. આના પાન સ્મૃતિ સમાધિને ભાવિત તથા પ્રગુણિત કરવાથી તે શાંતિદાયક અને નિષ્કામ સુખદાયક નીવડે છે. - કાયાનુપશ્યનાના બીજા પ્રકારે– ઈર્યાપથ સ્મૃતિ, પ્રતિકૃલ મનસિકાર, ધાતુ મનસિકાર અને શ્મશાન–ગ છે તે તેના પ્રસંગે વિચારશું. (૨) વેદનાનપશ્યના- Mindfulness of feeling (પિતાના શરીરની સુખાનુભૂતિ અથવા દુઃખાનુભૂતિના વિષયમાં જાગ્રત રહેવાને અભ્યાસ) “તિપર્દાન'- સૂત્રને અભ્યાસી સુખવેદનાને અનુભવ કરે તે સમયે જાગ્રત રહે છે કે હું સુખવેદનાને અનુભવ કરી રહ્યો છું, તે દુઃખવેદનાને અનુભવ કરે તે સમયે પણ જાગ્રત રહે છે કે હું દુઃખવેદનાને અનુભવ કરી રહ્યો છું. Page #202 -------------------------------------------------------------------------- ________________ વિપશ્યના–સાધના ૧૫૯ (3) tilg4241411-Mindfulness of the state of mind i. e. the general condition of consciousness at that given moment. (પિતાના મનના વિચારના વિષયમાં જાગ્રત રહેવાને અભ્યાસ.) રાગ, દ્વેષ, મેહ અથવા કેઈપણ વિકાર જે મનમાં ઊઠે તે હતિદ્દન – સૂત્રને અભ્યાસી જાગ્રત રહે છે છે કે મારા મનમાં આવે વિચાર ઊઠી રહ્યો છે. આ પ્રમાણે જાગ્રત રહેવાથી વિચારને એની મેળે નાશ થઈ જાય છે. () Hig4224011- mindfulness of mental contents j.e, the definite contents or objects of consciousness at that ginen moment. (પોતાની મનોવૃત્તિઓના વિષયમાં જાગ્રત રહેવાને અભ્યાસ. ) (૧) કામ, (૨) વેરભાવ, (૩) પ્રમાદ કે જડતા, (૪) ચિંતા અને (૫) મૂંઝવણ (વિચિકિત્સા) - આ પાંચ “નીવર” (અથવા જે Moral kind કહેવાય છે તે) મનુષ્યને સમાર્ગથી પાડે છે. તિપટ્ટાન – સૂત્રને અભ્યાસી જાગ્રત રહીને આ નીવરણોથી સચેત રહે છે. આ ભાવના ચગીને નિર્વાણમાર્ગમાં પ્રવેશ કરાવનારી છે. ઉપર કહ્યા પ્રમાણે “તિપટ્ટાના સતત સાવધાનતા પરમાર્થનું તે સાધન છે જ પરંતુ સાથે સાથે લૌકિક કાર્યોમાં સફલતા આપે તેવું તેના કરતાં બીજું કંઈ ચડિયાતું સાધન નથી. ભગવાન બુદ્ધના આખરી શબ્દો “૩qમાન રનuથ' અર્થાત્ “અપ્રમાદ વડે ધર્મને સંપાદન કરો – એ પ્રમાણે હતા. ભ. (૧૩૮) લુણાવા. તા. ૧-૨-૭૩ “આનાપાન સ્મૃતિ” તથા “બ્રહ્મવિહાર ચિતનથી લાભ થાય છે. આપણે ત્યાં અનિત્યસ્વાદિ અને મૈત્યાદિ ભાવનાઓને મુનિજીવનમાં નિય ભાવવાનું વિધાન છે. તથા શ્રાવક જીવનમાં અનુષ્ઠાનેમાં પ્રાણ પૂરવા માટે તે ભાવનાઓનું શ્રવણ-મનનાદિ વિહિત થયેલું છે, તીવ્ર નિષ્ઠાના અભાવે પ્રત્યક્ષ પરિણામ અનુભવાતું નથી. ભાવના માત્ર વિચારરૂપે થાય Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ અધ્યાત્મપત્રસાર છે, સંવેદન પર્યંત પહોંચાતું નથી. જ્ઞાનના શ્રુત, ચિન્તા અને ભાવના-એમ ત્રણ પ્રકાર કહ્યા છે. ત્યાં ભાવના—જ્ઞાન સંવેદનપરક છે. અ. તા. ૨૦-૪-૭૩ ‘સ્મૃતિપટ્ટાન ’– સ્મૃતિ ઉપસ્થાનની ક્રિયા એ સતત જાગૃતિની ક્રિયા છે અને જતાં આવતાં અને વાસા ઉપર ધ્યાન રાખવાની ક્રિયા છે. ‘ સમય ગોયમ ! મા વમાયક્ ’–આવી પ્રભુ મહાવીરે શ્રીગૌતમને આજ્ઞા આપી – સાથે જે પ્રક્રિયા આપી હશે તે રૂબરૂ આપી એટલે આજ સુધી આપણને મળી નહીં. હવે આ બૌદ્ધ – પ્રક્રિયા ઉપરથી ખ્યાલ આવશે કે સતત જાગૃતિ રાખવાની પ્રક્રિયા પ્રાણ સાથે સંલગ્ન કરીને થઈ શકે છે. ‘સ્મૃતિ અનુપસ્થાપન’ તે સામાયિકના એક અતિચાર છે. એટલે સ્મૃતિ ઉપસ્થાન' એના અથ સામાયિક ’– તેથી ‘ સામયિક’માં પણ આવી સતત જાગૃતિ રાખવી જોઈ એ – એમ મારું નમ્ર સૂચન છે. 凯 (૧૪૦) ભ. 品 (૧૩૯) તા. ૧૯ મી ના પત્ર મળ્યેા. જૈન ભારતી'' વિશેષાંકના ખન્ને લેખા ધ્યાનપૂર્વક જોઇ લીધા છે. શ્રી ‘આચારાંગ’ના ‘વિપસ્સી’ અને ‘પાસરૂ’ શબ્દોથી વિપશ્યના, અનુપશ્યનાદિ બૌદ્ધ-સાહિત્યના શબ્દોના સમન્વય સાધવા લેખકે પ્રયાસ કર્યાં છે, તે ઉત્તમ છે, પરંતુ તેટલા માત્રથી ધ્યાનમાર્ગના ઉલ્લેખ બૌદ્ધ-સાહિત્યમાં જેવા સ્પષ્ટ છે, તેવા જૈન-સાહિત્યમાં નથી, એવું અનુમાન તારવવું એ સાહસ છે. વૈરાગ્યાદિ ભાવના તથા આજ્ઞાવિચયાદિ ધર્મધ્યાનાનું સ્વરૂપ જૈન આગમોમાં તથા પંચાંગી સમેત સમગ્ર-સાહિત્યમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે અને સાધનાના માર્ગમાં આગળ વધવા માટે સાધકને તેમાંથી સ્પષ્ટ માર્ગદર્શન પણ મળે છે. તુલનાત્મક અભ્યાસ જરૂરી છે, પણ ધ્યાનમાર્ગના અનુભવ વિના એક ઉપર ખીજાની સરસાઈ સ્થાપવાના પ્રયત્ન કરવા અનાવશ્યક છે. સુર્યેાગ્ય લુણાવા તા. ૨૫-૫-૭૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ વિપશ્યના-સાધના ૧૬૧ સાધક પિતાની યોગ્યતાના બળે દરેકમાંથી પિતાની ભૂમિકાનુસાર ગ્રહણ કરીને વિકાસ સાધી શકે છે. જૈનદર્શનની વિશેષતા સર્વ–નય–સંગ્રાહિતામાં છે. બૌદ્ધદર્શન જુસૂત્રનયાનુસારી છે, તેથી તે પણ એક નય છે, તેમાં જે કાંઈ સત્ય છે તે શ્રીજૈનદશનની અંતર્ગત જ છે, તે ઉપરાંત અન્ય નાનું સત્ય પણ જૈનદશનાંતર્ગત છે જ. એ રીતે સર્વોપરિતા સ્થાપવી હોય તે જૈનદર્શનની સ્થાપી શકાય છે. નયવાદના સારા અભ્યાસી લેખકે પણ કેટલીક વાર પૂર્વગ્રહાદિ કારણેએ એ વાત વિસરી જાય છે અને સામાન્ય વાચકેમાં બુદ્ધિભેદ થાય તેવું લખાણ પણ તેઓના હાથે થઈ જાય છે, તેવું જ કાંઈ આમાં થયેલું સમજાય છે. ભ, (૧૪૧) બેડા. તા. ૨૫–૧૧–૭૫ સુશ્રાવક રતિભાઈ વિપશ્યના-સાધનાની સાથે એકમેક થઈ ગયા છે અને તેનાથી વિષયકષાયની પ્રવૃત્તિઓ ઉપર કાબુ આવે છે એ અનુભવ તેમને થયાનું જણાવેલ. તેના ઉત્તરમાં તે સાધના પ્રાણાયામના જ એક પ્રકારરૂપ ગણાય, વિપશ્યના–સાધનામાં “શબ્દને સ્થાન નથી. શ ક્યા હૈ?– એ હેડીંગ નીચે ગેયંકાને એક લેખ પણ વિપશ્યના' માસિકમાં આવેલે. એકંદર બૌદ્ધ-સાધનામાં “શબ્દને અપ્રમાણ માનવામાં આવે છે કારણ કે તેમના મતે વસ્તુ ક્ષણસ્થાયી છે. તે “શબ્દ વડે પકડાય નહિ તેથી અનુમાન અને આગમ પ્રમાણ બૌદ્ધોને અમાન્ય છે એટલે તેમની બધી સાધના પ્રાણાયામ-પરક ગણાય અને પ્રાણાયામથી જે લાભ થાય છે, તે બધા તે સાધનાથી પણ થઈ શકે. “ગશાસ્ત્રના પંચમ-પ્રકાશમાં યોગના પ્રાણાયામ અંગેનું વિસ્તારથી વર્ણન છે, તેના ઉપસંહારમાં લોક ૪૦ માં કહ્યું છે કે – ततोऽविद्या विलीयन्ते, विषयेच्छा विनश्यति। विकल्पा विनिवर्तन्ते, शानमन्तर्विजृम्भते ॥ Page #205 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર્ અર્થ :- હૃદય-કમલમાં પ્રાણ સાથે મનના ધીરે ધીરે નિરોધ કરતાં અવિદ્યાના વિનાશ થાય છે, વિષયેાની ઇચ્છા શમી જાય છે, વિકલ્પો દૂર થઈ જાય છે અને અંતરમાં જ્ઞાન પ્રગટે છે........ઇત્યાદિ જોશે. ૧૩૨ ટીકામાં પ્રાણાયામની ઉપયેોગિતા બતાવી છે પણ તે હુયેાગનું એક સ્વરૂપ હાવાથી જૈન-પ્રક્રિયાને સમ્મત નથી. ' જૈન-સાધના શ્રતજ્ઞાનના અળ ઉપર છે– એ વાત રતિભાઈ ને સમજાવી હતી અને લેગસ્સ’ની પહેલી તથા છઠ્ઠી ગાથાનું ‘કાયોત્સર્ગમુદ્રા’એ ધ્યાન કરવા સૂચવ્યું હતું. તે અંગે તમારે જે વાતચીત થઈ હોય તે જણાવશે. અ. 品 (૧૪૨ ) તા. ‘આનપાન સતિ સુત્ત’માં વિધાન નીચે પ્રમાણે છેઃએકાન્ત સ્થળમાં આશ્રય નીચે ટટ્ટાર સાવધાનતાથી બેસવું, પ્રથમ ચાકડી – કાયાનુપશ્યના-આનાપાન સ્મૃતિ વડે શરીરનું અને શરીર--સંસ્કારોનું આકલન કરવાના ઉપાયઃ (૧) દીર્ઘ આશ્વાસ લે તે તેમ સમજે, મૂકે તો તેમ સમજે, (૨) હસ્ત્ર આશ્વાસ લે તે તેમ સમજે, મૂકે તે તેમ સમજે. (૩) સ` દેહની સ્મૃતિ રાખીને આવાસ – પ્રવાસના અભ્યાસ કરે. (૪) કાય–સંસ્કારાને શાંત કરીને આવાસ – પ્રવાસને અભ્યાસ કરે. દ્વિતીય ચાકડી– વેદનાનુપશ્યન–વેદનાનું આકલન કરવાનો ઉપાયઃ(૧) પ્રીતિના અનુભવ લઈ ને આશ્વાસ– પ્રશ્વાસને અભ્યાસ કરે. (૨) સુખનો અનુભવ લઈ ને આવાસ- પ્રવાસના અભ્યાસ કરે. (૩) ચિત્ત- સંસ્કારાને બરાબર જાણીને આશ્વાસ– પ્રશ્વાસને અભ્યાસ કરે. (૪) ચિત્ત-સંસ્કારોને શાંત કરીને આવાસ-પ્રશ્વાસના અભ્યાસ કરે. Page #206 -------------------------------------------------------------------------- ________________ વિપશ્યના-સાધના ૧૬૩ તૃતીય ચેકડી-ચિત્તાનુપશ્યના-ચિત્તનું આકલન કરવાને ઉપાય - (૧) ચિત્તને જાણીને આશ્વાસ-પ્રવાસનો અભ્યાસ કરે. (૨) ચિત્તને પ્રમુદિત કરીને આશ્વાસ-પ્રશ્વાસને અભ્યાસ કરે. (૩) ચિત્તનું સમાધાન કરીને આશ્વાસ-પ્રવાસને અભ્યાસ કરે. (૪) ચિત્તને વિમુક્ત કરીને આશ્વાસ-પ્રશ્વાસને અભ્યાસ કરે. ચતુર્થ ચેકડી - ધર્માનપશ્યના–નિર્વાણ-પ્રાપક પદાર્થોનું આકલન કરવાને ઉપાય: (૧) અનિત્યતા સમજીને આવાસ-પ્રવાસને અભ્યાસ કરે. (૨) વૈરાગ્યને સમજીને આશ્વાસ–પ્રવાસનો અભ્યાસ કરે. (૩) નિરાધ જાણીને આશ્વાસ–પ્રવાસને અભ્યાસ કરે. (૪) ત્યાગ જાણીને આશ્વાસ-પ્રશ્વાસને અભ્યાસ કરે. ૧. કાય-સંસ્કાર - આનંદલહરી જેવા સુખકારક અનુભવ. ૨. પ્રીતિ – નિષ્કામ પ્રેમ જે પ્રથમ ચોકડીના અનુભવથી આપોઆપ ઉદિત થાય છે. ૩. સુખ– રોગના કારણે શરીરમાં વેદના થતી હોય અને આના પાન સ્મૃતિની ભાવના કરે તે અપ્રતિમ પ્રીતિ-સુખ અનુભવે. ૪. ચિત્ત-સંસ્કાર–ઉપર પ્રમાણે આનંદકારક અને સુખકારકચિત્ત-સંસ્કાર ૫. ચિત્ત-સંસ્કાર શાંત – મનને સૂક્ષ્મ કંપ પણ નાબૂદ કરવાનું હોય છે. ૬. ચિત્ત જાણીને- ચિત્ત મંદ થવાનો સંભવ છે તે જાણીને પ્રયત્નો કરવા. ૭. ચિત્તને પ્રમુદિત કરીને- ચિત્તને ઉત્સાહ રાખીને. ૮. ચિત્તનું સમાધાન કરીને – શાંતિપૂર્વક. ૯. ચિત્તને વિમુક્ત કરીને – આશ્વાસ-પ્રશ્વાસમાં મનને આસક્ત થવા દેવું નહીં. ૧૦. અનુપશ્યના – આકલન કરવું. ૧૧. નીવરણ – આવરણ. (ગ્રંથ – સિદ્ધ જીવની – સ્વામી બ્રહ્માનંદ). Page #207 -------------------------------------------------------------------------- ________________ [૧૭] ધ્યાન (૧૩) તા. - ધ્યાન કરતાં પહેલાં ધારણ કરવાનાં અંગઃ ગશાસ્ત્ર”, ષષ્ઠમ-પ્રકાશમાં “ધારણું' અંગનું વર્ણન છે. તેમાં બાર સ્થાને પર ધારણ કરવાનું એક જ કલેકમાં કહ્યું છે – नाभिहृदयनासाग्रभालभ्रतालुदृष्टयः। मुखं कर्णौ शिरश्चेति ध्यानस्थानान्यकीर्तयन् ।। ७ ।। ભાવાર્થ – નાભિ, હૃદય, નાસાગ્ર, ભાલ, ભૂ, તાલુ, (બંને) નેત્રો સુખ, (બંને) કાન, અને શિર આટલાં ધ્યાન કરવા માટેનાં (મનને , એકાગ્ર કરવા માટેનાં) સ્થાન કહ્યાં છે. ભ, (૧૪૪) પાટણ. કા. સુ. ૧૨ ધ્યાનઃ જો કે આ વિષય જ એ છે કે સર્વસાધારણ ન બની શકે. It is meant not for masses but for classes. આ વિષયમાં તમારો પરિશ્રમ સારે છે અને સહજ છે, તે પૂર્વ જન્મના ગાભ્યાસના સંસ્કારને સૂચવે છે. નિરાગ, અષ, અમેહ વગેરે માટે પંચપરમેષ્ઠિના પાંચ વિશેષણોની કલ્પના કરી છે, તે માટે કેઈ આધાર માન્ય હોય તે તે જણાવશો. વાચ-પંચકના આધારે કલ્પના હોય તે બેટી પણ નથી, છતાં તેને પંચપરમેષ્ઠિરૂપે લેવા કરતાં પ્રથમ પરમેષ્ઠિની જ પાંચ અવસ્થાઓ લેવી વધુ સંગત થઈ શકે. તમારે Page #208 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ૧૬૫ ઉપયોગ થઈ રહે ત્યારે છેવટના સુધારાઓ દાખલ કરીને પાછું મોકલી શકશે. આત્મજ્ઞાન માટેના ધ્યાનના અધિકારી થવા માટે મૂત્તર ગુણેના પાલનની સઘળી પ્રક્રિયાઓ ધર્મશાસ્ત્રોમાં ફરમાવેલી છે, એ લયમાં રહેવાથી બધી પ્રક્રિયાઓની સંગતિ આપમેળે થઈ જાય છે. કર્મક્ષય માટે આત્મજ્ઞાન આવશ્યક છે અને આત્મજ્ઞાન માટે ધ્યાન અને તેની સામગ્રી જરૂરી છે. (૧૪૫) ભોંયણી. કા. વ. ૧૪ ધ્યાન: પ્રારંભિક ભૂમિકા: ધ્યાન સંબંધી લેખ ગમે તે જાણીને આનંદ. ધ્યાનની સામગ્રીમાં ભાવના” અને “અનુપ્રેક્ષાને સ્થાન છે. “ભાવના એ ધ્યાનાભ્યાસની ક્રિયાનું જ બીજું નામ છે તથા “અનુપ્રેક્ષા” એ ધ્યાનમાંથી નીચે ઉતર્યા બાદ વિચારવા માટેની સામગ્રી છે. બંને ધર્મધ્યાનને પિષક છે, તેથી વારંવાર અભ્યાસ કરવાને ચગ્ય છે– એમ પ્રત્યેક સ્થળે કહેલું છે. ધ્યાન એક પ્રકારનું વિજ્ઞાન (Science) છે, તેથી ભ્રષ્ટાચારી પુરુષે પણ ટેવ પાડીને ધ્યાનમાર્ગે આગળ વધી શકે છે, તેમાં “ના” પાડી શકાય નહિ પણ તે ધ્યાનને શુભ બનાવવું હોય અથવા મેક્ષ-હેતુક કરવું હોય તે તત્વજ્ઞાન અને તેના પુનઃ પુનઃ અભ્યાસરૂપ “ચિંતન” અને “અનુપ્રેક્ષાની આવશ્યકતા રહેવાની તેમાં સમષ્ટિને સ્પર્શનારી તથા પરસ્પરના સંબંધને સુધારનારી મૈયાદિ ચાર ભાવનાઓની આવશ્યકતા તો પાયામાં રહેવાની. અનિત્યસ્વાદિ બાર અનુપ્રેક્ષાઓ – વૈરાગ્યપષક અને મિથ્યાદિ ચાર ભાવનાઓ –એ સમ્યક્રશનને નિર્મળ કરનાર સમષ્ટિગત ભાવનાઓ છે. તેને સર્વ આસ્તિક દર્શનકાએ યથાયોગ્ય સ્થાન આપેલું છે. “સર્વમૂત તે રાત અને “નવમુacqમૂર’– એ મુમુક્ષુ માત્રની ભાવના છે. તેની ઉપેક્ષા કરીને મેક્ષમાર્ગમાં આગળ વધવું અગર ધ્યાનમાં સ્થિરતાની સાથે વિશુદ્ધિ લાવવાનું કાર્ય અશકયવત્ છે. દયાનને યોગ્ય ભૂમિકા સર્જવા Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ અધ્યાત્મપત્રસાર માટે કે ધ્યાતાનાં કહેલાં લક્ષણે લાવવા માટે “vમથામવત રચન' અને “૩માત્રનrryત્ર વગેરે વિશેષણો છે. આદ્યપરમેષ્ટિ પંચપરમેષ્ટિરૂપ છે—એવા પ્રમાણે ધર્મ-સંગ્રહ આદિ ગ્રંથમાં મળે છે. વિમર્શ એ મંત્રરૂપ પણ નથી અને મંત્ર વાચ્ય પણ નથી, કિન્તુ મંત્રાર્થના અભેદ-ચિન્તનરૂપ છે એમ લાગે છે. ભ, (૧૪૬) તા. ૨૮-૨-૬૮ ધ્યાન – શ્રમરવાનાં રોહિતનુEાનાડયાધા समुचितसमये युक्तमेव नमस्कारादिध्यानमिति ।।" ભાવાર્થ- શ્રાવકને બાકીનાં કરવા લાયક અનુષ્ઠાનેને બાધ ન આવે એ રીતે એગ્ય સમયે નમસ્કારાદિનું ધ્યાન કરવું યુક્ત જ છે. "अयं देवो ध्यातव्यः पिण्डस्थ - पदस्थ- रूपस्थ-रूपातीततया श्रेणिकेनेव । श्रेणिको हि वर्ण-प्रमाण - संस्थान - संहनन - ચતુરાતારિપુ નિ મજાવત્ત શ્રમજીમનુણાતવાના तदनुभावाच्च तद्वर्ण - प्रमाण - संस्थान संहननातिशययुक्तः पद्मनाभस्तीर्थकरो भविष्यति।" ભાવાર્થ – શ્રેણિક રાજાની જેમ પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત અવસ્થા વડે આ દેવ ધ્યાન કરવા લાયક છે, કારણ શ્રેણિક રાજાએ વર્ણ, પ્રમાણ, સંસ્થાન, સંઘયણ, ચોત્રીસ અતિશય ઇત્યાદિ યુક્ત ગી ભગવાન શ્રી મહાવીરનું ધ્યાન કર્યું અને તેના પ્રભાવથી તે પ્રભુના જેવાં જ વર્ણ, પ્રમાણ, સંસ્થાન, સંઘયણ, અતિશય ઈત્યાદિ યુક્ત પદ્મનાભ નામના તીર્થકર થશે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ૧૬૭ આ પ્રમાણે અવિરતિ એવા શ્રેણિકનું દૃષ્ટાંત આપીને 'પરમાત્માના ધ્યાનનું એક જગ્યાએ સમર્થન કર્યું છે; બીજી જગ્યાએ વિહિત શેષ અનુષ્ઠાનને ખાધ ન પહોંચે તે રીતે ધ્યાન કરવાનું કહ્યું છે અર્થાત્ અહીં ‘વિહિત’ શબ્દને અથ ગૃહસ્થો માટે અવશ્ય-કર્તવ્ય કર્તવ્ય, ભર્તવ્યભરણાદિ શેષ અનુષ્ઠાનને બાધ ન પહોંચે તે રીતે સમજવા જોઈ એ. ધ્યાનને નિષેધ નથી પણ ધ્યાનમાં વિક્ષેપ ન પડે તે માટે અન્ય અનુષ્ઠાનને બાધ ન પહેોંચે તે રીતે વર્તવાનું વિધાન છે. 卐 (૧૪૭) ભ. અ • સમાધિ–વિચાર ’ ગ્રન્થમાં નીચેનું પદ છે:-- જે ધ્યાન અરિહંતકા, સાહિ આતમધ્યાન; ફેર કછુ ણમે. નહીં એહિજ પરમનિધાન.’ (૨૨૫) 品 ( ૧૪૮ ) તા. ૨૧-૬-૬ટ ‘યાગશાસ્ત્ર’, અષ્ટમ-પ્રકાશના અંતિમ ક્ષેાકમાં જે લખાણ છે તેના શુખ્રિગને વાંધો નથી. તે તા કેવળ ધ્યાનના ચાર પ્રકારો છે, તે જૈનેતર છે-તેટલું જ કહે છે. તેના અથ એ થયે કે ભગવાન શ્રીહેમચંદ્રાચાર્યજી પહેલાં કાઈ એ તે પ્રકારના નિર્દેશ કર્યાં નથી. જેમ જૈન-આચારધર્મ પાતંજલ ‘ચોગદર્શન’ના અષ્ટાંગ ઢાંચામાં ઢાળીને તેઆએ ચૈગશાસ્ત્ર'માં કહ્યો તેમ ધ્યાનનાં પદોને પણ પિંડસ્થ આદિ પ્રકારામાં ઢાળીને મોક્ષમાર્ગનું નિશાન તેઓ ચૂકયા નથી. આવા મહાપુરુષ જ કુશળ બાજીગરની જેમ વતી શકે અને ચાલુ પ્રથા સાથે ચેાગ્ય છૂટ લઈ શકે. * પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. લુણાવા. તા. ૧૦-૧૨-૬૮ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અધ્યાત્મપત્રસાર તેથી શુબ્રિગના લખાણથી કાંઈ ચેકવાની જરૂર નથી. તે તે આપને બચાવ કરતાં શીખવે છે. તે તે ડો. ભાંડારકરના લખાણ ઉપરથી કહે છે અને ડે. ઉપાધ્યે તથા પંડિત માલવણીયા પણ તેમ જ માને છે. . ઉપાધ્યને મેં કહ્યું કે તમે યેગીન્દુદેવ વિરચિત પરમાત્મ-પ્રકાશ તથા ચેસાર'નું સંપાદન કર્યું તેમાં દેહા-૯૮નું ભાષાંતર નીચે પ્રમાણે "जिन भगवानके कहे हुए पिंडस्थ, पदस्थ, रूपस्थ और रूपातीत ध्यानको समझ।" - હવે લેગીન્દુદેવ પિતાના કહેવા પ્રમાણે છી શતાબ્દીમાં થયા તે તે નિર્દેશ ભગવાન હેમચંદ્રાચાર્યજીથી આગળને થયે ને? તેનું કેમ? ભગવાન હેમચંદ્રાચાર્યજી તે મહેર મારતા નથી પણ યોગીન્દુદેવ તે માર મારે છે કે–“નિજ મજાવાન રે સુર પંથ, ઘરથ, रूपस्थ और रूपातीत ध्यानको समझ ।" આનો જવાબ તેમની પાસે કાંઈ નથી. તેમને આધારે બધા લખી મોકલ્યા છે, પણ જવાબ નથી. પ. ધુરંધરવિજયજી (હવે સૂરિ) અહીં હતા ત્યારે આવા કઈ વિષયની ચર્ચા કરતાં બોલ્યા હતા કે ભગવાન હેમચંદ્રાચાર્યજીએ ટીકા કરનારાઓને જવાબ આપે છે કે “જે જે સારું છે તે સઘળું અમારું જ છે. અમે કાળજીપૂર્વક રાખી શક્યા ન હઈએ તેથી તે કાંઈ બીજાનું ન થઈ જાય.” મંત્રાત્મક-દેવતાવાદ-એ શાસ્ત્રકાર ભગવંતનું નવું દેણ છે. તે વસ્તુ પાછળથી બરાબર તેના શુદ્ધ સ્વરૂપમાં સમજાઈ નથી તેથી તેના વિષે આજ સુધી ઉપેક્ષા સેવાઈ છે. મંત્રાત્મક-દેવતાવાદ—એને મીમાંસકેએ તેમના ગ્રન્થમાં નિદેશ કર્યો છે. મૂળ શિવપંથીઓએ પણ નિર્દિષ્ટ કર્યો જણાય છે. આ કારણે જ ડે. શુબ્રિગે પદસ્થ આદિ ધ્યાનને જૈનેતર કહ્યાં છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ૧૬૯ અ. (૧૪૯) - તા. ૨૬-૭-૭૦ “સમાપત્તિનું ફળ– આ નામને એક ૧૫ પૃષ્ઠને લેખ આપના તરફથી મળે હતે. તેમાં પહેલા પૃષ્ઠને પહેલે પૅરા જ સમપત્તિનું ફળ દર્શાવે છે. બાકી બધાં પૃષ્ઠો સમાપત્તિની સાધના વિષે છે. પરંતુ છેલ્લે ૧૫ મા પૃષ્ઠમાં સ્થાનો નાર્થકતા:” દર્શાવ્યું છે. તે પ્રમાણે આ સઘળું ધ્યાનયોગ માટે છે, જ્યારે સમાપત્તિને જ્ઞાનગ છે તે ધ્યાન પછીની અવસ્થા છે. અધ્યાત્મસાર–ગાધિકારમાં નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છેकर्मयोगं समभ्यस्य, ज्ञानयोगसमाहितः।। ध्यानयोगं समारुह्य, मुक्तियोगं प्रपद्यते ।। ८३॥ ५७७॥ અર્થ - કર્મગને સારી રીતે સિદ્ધ કરીને પ્રાપ્ત કરેલા જ્ઞાનયોગમાં સારી રીતે સમાધિસ્થ બનેલા મહાત્મા ધ્યાનગ ઉપર ચડીને મુક્તિને એગ (સંબંધ) પ્રાપ્ત કરે છે. અહીં મુનિશ્રી ચંદ્રશેખરવિજયજીએ તે વિષે નીચે પ્રમાણે તરુતાલિકા આપી છેઃ (૧) કર્મયોગ –એ અભ્યાસ-દશા. (૨) જ્ઞાનયોગ –એ સમાધિ-દશા. (૩) ધ્યાનગ-એક્ષપકશ્રેણિ-દશા. (૪) મુક્તિયોગ-એ સિદ્ધ-સ્વરૂપ. અહીં “જ્ઞાનને “સમાધિદશા કહેવામાં આવેલ છે. પરિભાષામાં ફરક નેંધપાત્ર છે. ગશાસ્ત્ર, અષ્ટમ-પ્રકાશ, લેક–૨૬ માં જે “ રાતિ –આવે છે તેનું વિવરણ આજે તપાસ્યું તે “સમાપત્તિ” વિષે જ હેવાથી આપને આ સાથે મોકલું છું Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ અધ્યાત્મપત્રસાર મ, (૧૫૦) તા. ૧૩–૫–૭૧. તસ્વાનુશાસનમાં પૃષ્ઠ-૩૫ ઉપર નીચે પ્રમાણે જણાવેલ છે - ध्याने हि बिभ्रति स्थैर्य ध्येयरूपं परिस्फुटम् । आलेखितमिवाभाति ध्येयस्याऽसन्निधावपि ॥४४॥ १३३ ॥ અથ– ધ્યાન જ્યારે સ્થિરતાને ધારણ કરે છે ત્યારે દયેય નજીક ન હોવા છતાં પણ જાણે (સામે) આલેખિત હોય એવું અત્યંત સ્પષ્ટ ભાસે છે. તે ૪૪ ૧૩૩ ભ, (ઉપર) તા. – પ્રતિમાશતકમાં કહ્યું છે “જે અરિહંતને જાણે છે” ઈત્યાદિ. તેથી તમે “હું – એવા પદને ઉલ્લેખ નથી થતો કારણ કે ધ્યાતા, ધ્યાન અને દય-એ ત્રણેયનું એકત્વ થઈ જાય છે અને તે પછી અનિર્વચનીય અને ચિન્મય એવી પરં બ્રહ્મ નામની તિ કુરે છે. તેની કુરણાથી જ સર્વ ક્રિયાઓની સફલતા થાય છે. ભાવાર્થ આ પ્રમાણે છે – ભગવાનનું બિંબ હૃદયમાં ધારણ કરવાથી ભગવાનના રૂપનું સતત મરણ થાય અને તેના ધ્યાનથી પાપ ક્ષીણ થવાથી નૈશ્ચિક એવા દ્રવ્ય-ગુણ અને પર્યાનાં સાદયની સર્વમુખી વિચારણા - પર્યાલચના થાય છે; તેમાં ‘ડદન’ – “તે હું છું અને હું – “હું તે શું –એવું અભેદજ્ઞાન ઉત્પન્ન થાય છે, જે “સમાપત્તિ સ્વરૂપ છે અને ત્યાં આન્તર્જ૫માં ' અને “Æ'પદ-એ બન્નેને ઉલ્લેખ હોય છે અને તે બન્ને વચ્ચે ભેદ જણાય છે. જણાયેલ અને નહિ જણાયેલા, તું-હું' પદો વેદાન્તીઓની રીતે અખંડ બ્રહ્મ કે જે “જહુલક્ષણા” અને “અજહલક્ષણ” સ્વરૂપ છે તેમાં આન્તર્જપથી ઉત્પન્ન થયેલ, નિર્વિકલ્પક-સાક્ષાત્કારરૂપ જ્ઞાન પ્રકટ થાય છે. * જુઓ –પ્રતિભાશતક'; સ્વપત્તવૃત્તિ, શ્લેક૯૯, પૃષ–૨૯૮-૨૯૯, BR Page #214 -------------------------------------------------------------------------- ________________ દયાન ૧૭૧ ભ. (૧પર) તા. - હલ્કલ્પ–ટીકા'માં વિવિધ સ્થાનનું વર્ણન છે. તેનાથી ધ્યાન અંગે જે વિવિધ પ્રકારની ગેરસમજૂતે આપણી અંદર તથા બહાર પ્રવર્તે છે, તે દૂર થશે. ધ્યાનં નિર્વિવું મન .” અથ-નિર્વિષય મન તે ધ્યાન” કહેવાય છે “નિર્વિક થાનપુ ”! અથ – મનની નિર્વિકલ્પ દશાને ધ્યાન કહે છે. ધ્યાન — એ નિર્વિચાર-અવસ્થા છે વગેરે એકદેશીય વિચારે આજે પ્રવર્તી રહ્યાં છે તેની સામે ધ્યાનની સર્વાગ પરિપૂર્ણ વ્યાખ્યા શું છે, તે “હત્કલ્પ–ટીકા’ના આ ઉલ્લેખથી સ્પષ્ટ થશે તથા આપણું અંદર પણ ધ્યાનના કાયિક, વાચિક, માનસિક – ત્રણે પ્રકારે સંગ્રહિત થવાથી કેઈપણ જાતની ફરિયાદ કરવાનું કારણ રહેશે નહિ. ભ. (૧૫૩) તા. - - નિરંજન નિરાકાર પરમાત્માનું જે “ધ્યાન” તે આઠમા ગુણસ્થાનકથી શરૂ થાય, એને જ “અભેદે પાસના અથવા “નિવૃત્તિ-માર્ગ કહેવાય છે. નિર્વિકલ્પક' એટલે માનસિક-વૃત્તિઓને સંપૂર્ણ નિધિ, જેને શુદ્ધ-ઉપયોગ” કહેવાય છે. એ દશા આઠમાથી બારમાં ગુણસ્થાનક સુધી હોય છે, જેના અંતે “ઉજાગર- દશા અથવા તે ‘પ્રતિભ' નામનું અનુભવજ્ઞાન થાય છે અને જેના પ્રતાપે “કેવળજ્ઞાનરૂપ તિ” પ્રગટ થાય છે. એ “નિવૃત્તિ-માર્ગને જ ધર્મમેઘસમાધિ યા તે “અસંગાનુષ્ઠાન કહેવાય છે. (“પારમાર્થિક લેખ સંગ્રહ, પૃષ્ઠ-૨૦૯-૨૧૦). Page #215 -------------------------------------------------------------------------- ________________ [૧૮] પ્રકીર્ણક (૧) પ્રભુપ્રાપ્તિના ઉપાય અ, (૧૫૪) તા. ૧૩–૭–૯ સંસાર બહાર ઉડીને પરમાત્માને ખોળવા જવાનું નથી. પરમાત્માને પાસે લેવાને, અનુભવવાને છે. જે પ્રાણને પણ પ્રાણ છે, એવા નિકટ પરમાત્માની શોધ કરવા બહાર શું કામ જવું પડે? તેથી પ્રભુને પાસે લાવવા અનુભવવાની જરૂર છે. જેને નિકટમાં નિકટ અને પ્રાણને પણ પ્રાણ કહ્યો તેને બહારસ્વરૂપની બહાર – પણ શોધવાની જરૂર નથી. પિતામાં પિતા દ્વારા જ એને પાસે લાવવાને – અનુભવવાને છે. એક સાથે બે ક્રિયા કરવાની છેપાસે લાવવાની અને અનુભવવાની. આને માટે ત્રણ રીતિ છે – પહેલી રીતિ – અભીપ્સા-તીવ્ર અભીપ્સા, Volcanic Aspirationધખધખતા જવાળામુખી જેવી તમન્ના – અભીપ્સા હોવી જોઈએ. પરમાત્માને મેળવવું હોય તે એ મેળવવાને દહ-નિશ્ચય જોઈએ. એ નિશ્ચય કાંઈ મગજના વિચારમાંથી ઉપજતું નથી. સમગ્ર આત્માએ ઉખળી પડવું જોઈએ. સંસારની લોલુપતામાંથી ઊંચે આવ્યા વિના હેતુનું ભાન પ્રગટતું નથી. સંસારના ત્યાગ વિના પ્રભુ મળતા નથી. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કેટિ ઉપાય.” (નિષ્કળાનંદજી.) Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રકીક ૧૭૩ - જ્યાં સુધી અહંતા – મમતા છે ત્યાં સુધી વૈરાગ્યની ભાવના જન્મતી નથી. સંસારના પદાર્થો પ્રત્યેની લુપતા – મમતા ત્યજવાની છે. આમ કરવામાં જ વસ્તુ માત્રના ઉપયોગ અને ઉપભેગને વિવેક સમજાય છે. વૈરાગ્યની ભાવના, પ્રેમ અને ‘દયા’ જેવા ગુણોને જન્માવે છે. પ્રભુ પ્રત્યેના અનન્ય પ્રેમભાવ વિના આ પ્રકારની વૈરાગ્ય-ભાવના જ્ઞાનશીલ અને ગતિશીલ બની શક્તી નથી. બીજી રીતિ – જ્ઞાન અને ભક્તિ. આમાં પ્રેમલક્ષણા–ભક્તિ એ જ “જ્ઞાન” અને તેથી મળતું અપરોક્ષજ્ઞાન તે જ “ભક્તિ. જે કોઈ અહંકારવૃત્તિ મંદ કરી શકે તે જ ભક્તિ કરી શકે છે. ત્રીજી રીતિઃ- સત્સંગ, સંતના સમાગમથી મનુષ્યની ઘરમાં ઘેર પશુવૃત્તિ પણ શમી જાય છે અને મનુષ્યત્વ ખીલી ઊઠે છે. સદ્દગુરુના અભાવે ભક્તિભાવ ભર્યો પિકાર કરવાથી અંતઃકરણમાંથી જે દૃષ્ટિપૂર્વકની સમજ પ્રકટે એ જ “ગુરુ” છે. પ્રભુનું પ્રેમપૂર્વક – હૃદયના ખરા ભાવથી સ્મરણ કરવું. સ્મરણ કે સ્તુતિ દ્વારા સમર્પણ કરવાનું છે. આત્મ-સમર્પણ એ મહત્ત્વનું કાર્ય છે. વ્યક્તિ સમર્પણ દ્વારા અહંતા–મમતામાંથી છૂટી શકે છે. તે દ્વારા જીવને અહંકાર વિચલિત થાય છે. અહંકારના વિગલન વિના સાચી નમ્રતા પ્રકટતી નથી કે વ્યક્ત થતી નથી. નિષ્ક્રિયતા દ્વારા શાંત રહેવું એ સાચી આંતરિક શાંતિ નથી, પણ અસદુવૃત્તિ સામે સદુવૃત્તિથી યુદ્ધ આપીને સવૃત્તિને વિજય સ્થાપીને શાંતિ પ્રાપ્ત કરવી એ સાચી શાંતિ છે. આપણે ઐહિક જીવન એક મભૂમિ સમાન છે, પણ એ ઉપર પ્રભુપ્રેમની જલવર્ષા થતાં એ ભૂમિ અલૌકિક વસ્ત્ર ધારણ કરે છે અને જીવનનું અન્ન પૂરું પાડે છે. પ્રભુને આ પ્રેમ એ જ એની કૃપા છે. તે પ્રેમની નિશાનીઓ નીચે પ્રમાણે હોઈ શકે : Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪. અધ્યાત્મપત્રસાર (૧) સંસારમાં આપણને પ્રાપ્ત થતા રેગ, વ્યાધિ, દુઃખ, દૌર્મનસ્ય, એ પ્રભુપ્રેમની નિશાની છે. માત્ર દુઃખે ભેગવા એટલું જ નહિ પણ તેને અર્થ કરી, ચોગ્ય રીતે ઘટાવવાથી જીવનની ખેતી માટે મહત્વનું ખાતર મળે છે. (૨) શુભ-વાસના અને શુભ-આત્મબળ મનુષ્યના કર્મ દ્વારા પ્રગટ થાય છે. તે પ્રેમની નિશાની છે. (૩) સર્વ કઈમાં પિતાપણાને ભાવ જોવાની ટેવ પડે તે પણ પ્રેમની નિશાની છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ર (૨) સ્વાથ્ય માટે પ્રાર્થના (૧૫૫) તા. ૫-૭-૬૮ The Healing Light"– આ નામનું પુસ્તક હું હમણું વાંચું છું. તેમાં સ્વાથ્ય માટે પ્રાર્થનાનાં ચાર પગથિયાં દર્શાવ્યા છે - (?) To remind ourselves that there isa source of life, 12a કે જીવનને એક સ્ત્રોત (ઝરણું – પ્રવાહ) છે તે યાદ રાખવું. તે દૃષ્ટિએ તે લેકમાં* પહેલાં જ આપ્યું છે કે એવું એક નામ છે કે જે વિનેને વિનાશ કરે. (૨) Turnit on તે સ્ત્રોતને તમારા તરફ વાળે. અહીં કલેકમાં એમ દર્શાવ્યું છે કે સાંનિધ્ય સેવે – એટલે લગભગ તે જ અર્થ થે. - પરમ પૂજ્ય આચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી તેમના “સમ્યગદર્શનનું પ્રકટીકરણ” નામના પુસ્તકમાં “સમ્યકત્વ એ આત્માનું કલ્યાણ સાધવાના જે ઉપાય છે તે સર્વનું મૂળ છે” તેમ કહે છે. તે સકલ કલ્યાણ સિદ્ધ કરે તેવું નિધાન સમ્યકત્વ જ છે અને તેનાથી સાંનિધ્ય સાંપડે. (૩) Accept it by faith. શ્રદ્ધા રાખો કે તે સાંનિધ્ય સાંપડી રહ્યું છે. (૪) Observe its operations જે લાભે સાંપડે તેનું નિરીક્ષણ કરી શ્રદ્ધા વધારે. આ ચારેય પગલાંને કલેકના અર્થમાં વધુ સારી ઘટાવવા માગું છું. માટે મેં આપશ્રીને અથ બાબત વિચારણાની તસ્દી આપી હતી. મારી આરાધના સારી ચાલે છે. એક science of Mind'—નામને દળદાર ગ્રન્થ હાથ લાગ્યા છે. તે શ્રદ્ધા શું છે? તે કેમ ઉત્પન્ન થાય? તે કેમ જળવાય ? વિગેરે મૂળભૂત વાતે બહુ છણાવટથી આપે છે. * स्मरणमपि यदीय विघ्नवल्लीकुठरः, श्रयति यदनुरागात् सन्निधानं निधानम् । तमिह निहितपापव्यापमापद्भिदायामतिनिपुणचरित्रं पार्श्वनाथ प्रणौमि । Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ અધ્યાત્મપત્રસાર તેને હાલ અભ્યાસ કરી રહ્યો છું. ક્રિશ્ચિયન લેકે “Healing”ના વિષયને એક “science” ગણીને તેના વિષે અનેક માહિતીઓ આપે છે. Healing Light નું પુસ્તક આપને મળ્યું છે, તેમાં પૃ૪–૧૨૩ના છેલા પેરામાં આખા ગ્રન્થને સાર છે-તેમ હું સમજું છું, તે આપ જેશે. અ. (૧૫૬). તા. ૧૨-૧-૬૯ જનકલ્યાણ” નામના માસિકના ડિસેમ્બર ૧૯૬૮ ના અંકમાં ‘એલિઝાબેથ લેમ્બ—નામની પ્રાર્થના વિષે ઊંડું ચિંતન કરીને એક સુંદર રીત સ્થાપી છે. તેનું ભાષાંતર છે. તેના સાત પ્રકાર સાર રૂપે નીચે આપે (૧) પ્રશાન્ત બને – શારીરિક સ્વસ્થતા પ્રાપ્ત કરવા સાથે માનસિક એકાગ્રતા પણ કરવાની છે. (૨) ક્ષમાશીલતા – ભગવાને તમને ક્ષમા આપી છે, તો તમે સૌને ક્ષમા આપે. (૩) પ્રભુની પ્રશંસા – “તારું નામ ઉજજવળ બનો – "Hallowed be thy name.' જાણે કે આપણે ઈશ્વરના સાંનિધ્યમાં ઊભા છીએ અને તે આપણી પાસે જ છે. એ સતત અનુભવ થવા માંડે છે. (૪) વિનયપૂર્વકની માગણી – અગાઉની ત્રણ ભૂમિકા બંધાયા પછી જ માગણું થાય. માગણી કરતી વખતે સ્પષ્ટતા જરૂરી હોય છે. (૫) શાંતિથી શ્રવણ માટે એકાગ્ર થવાનું– અંદરનો અવાજ ઈશ્વરની સઘન અનુભૂતિ રૂપ પણ હેય. (૬) ઈકવરને આભાર માને. (૭) અટલ શ્રદ્ધા આ સઘળું “લેગસ્સ – સૂત્રમાં ઘટાવી શકાય. કામસેવા ફરમાવશે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ભઃ. (૩) “ચિત્ત” અને “હૃદય (૧૫૭) તા. - ૧૯૬૯ ચિત્ત એટલે શું? નીચેને કલેક તમારા ધ્યાનમાં હશે. चित्तायतं धातुबद्धं शरीरं, चित्ते नष्टे धातवो यान्ति नाशम् । तस्माञ्चित्तं यत्नतो रक्षणीयं, स्वस्थे चित्त बुद्धयः संवसन्ति ।। અથ:- ધાતુઓથી બનેલું શરીર ચિત્તને આધીન છે, ચિત્તને નાશ થાય છે, ત્યારે ધાતુઓ પણ નાશ પામે છે, માટે ચિત્તનું યત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ – સ્વસ્થ બનાવવું જોઈએ, સ્વસ્થ ચિત્તમાં જ બુદ્ધિઓ વસે છે અર્થાત્ જ્ઞાન પેદા થાય છે – વૃદ્ધિ પામે છે. - શરીર, મન અને બુદ્ધિની રક્ષા માટે ચિત્તનું સંરક્ષણ કેટલું આવશ્યક છે, તે આ લેક જણાવે છે ચિત્તનું સંરક્ષણ મહામંત્રના પ્રથમ-પદનું અર્થભાવનાપૂર્વક થતું પુનઃ પુનઃ રટણ, સુલભ બનાવે છે. અ. (૧પ૮) તા. ૧૫-૧-૬૯ ચિત્ત - વિત્તાય ધાતુ શરમ – આ કલેક “યાજ્ઞવલ્કયગમાં હેવા સંભવ છે. ગમીમાંસા અહીં નથી, નહિતર જોઈ લેત, આ ચિત્તને અથ શું કરે? “ધ્યાનવિચારમાં ચિત્ત માટે “ચ વિરF” – પ્રગ થયો છે. ચિત્તને ચંચલ માનવામાં આવ્યું છે. “ગદર્શનમાં મહર્ષિ પતંજલિએ “ચિત્ત’ શબ્દનો પ્રયોગ બુદ્ધિના અર્થમાં કર્યો છે – તેમ મશરૂવાલા કહે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મપત્રસાર આપે લખેલા લેકમાં “ચિત્ત” શબ્દ “અંતઃકરણના અર્થમાં લીધે લાગે છે, તેથી તેમાં ચિત્ત', “મન”, “બુદ્ધિ અને “અહંકાર સમાવિષ્ટ થઈ જાય છે, પરંતુ આ અર્થ પણ બંધ બેસતો જણાય નહિ તેથી શ્રી પ્રભુલાલ યાજ્ઞિકને બેલાવીને પૂછયું તો કહે કે અહીં “ચિત્ત એટલે “ઓજસ” અથવા “શુક” સમજવું. તે કહે છે કે ચિત્તને નિગ્રહ કરવાનું જ સર્વ કેઈ વિધાન કરે છે જ્યારે અહીં કેઈ પણ ભેગે રક્ષણ કરવાનું વિધાન છે અને તે જ બુદ્ધિ સંભવ થાય છે. તે દર્શાવે છે કે તે જ” અથવા “શુક’ના અર્થમાં છે – આ અથ વિચારી જેશે. અ, (૧૫૯) તા. ૧૬-૧૨-૬૮ હૃદય : હૃદય’– આને માટે પણ “શિવસૂત્રવાતિકમાં સુંદર વ્યાખ્યા મળે છે, તે આ સાથે નકલ કરાવીને મોકલું છું. જે ભાષાંતર બરાબર - હોય તો કૃપા કરીને સુધારીને મોકલશે. હૃદય” – “વેદ સંશોધન' નામની સંસ્થા અજમેરમાં છે. તેના સંચાલક વિદ્યાનંદ વિદેહ નામના યેગી છે. તેનું સાધના” નામનું પુસ્તક વાંચ્યું. તેમાં “હૃદય વિષે આ પ્રમાણે છે - મનમય કષ એટલે કે મન એ હતિષ્ઠ છે. મનનું કેન્દ્રસ્થાન હૃદયાકાશ છે. વક્ષની નીચે અને ઉદરની ઉપર જે અવકાશ છે તેને હૃદયાકાશ કહે છે. વિજ્ઞાનમય કોષ એટલે કે ચિત્ત એ પણ હપ્રતિષ્ઠ છે. તિર્મય કેવું એટલે આત્મા પણ સ્મૃતિષ્ઠ છે. હૃદય એ આત્માનું અધિષ્ઠાન છે. આને વેદમાં હૃદયાકાશ કહે છે. આને બ્રહ્મપુરી, બ્રહ્મસદન પણ કહે છે. તે હિરણ્ય કેષ, જ્યોતિષાવૃત્ત, સ્વર્ગ અથવા પરમામ કહેવાય છે. આ કેન્દ્રમાં બ્રહ્મને સાક્ષાત્કાર થાય છે. સમાધિના એમણે ત્રણ ભાગ પાડ્યા છે. જ્ઞાન-સમાધિ એટલે વિષયના માહાસ્યનું જ્ઞાન. તે મળ્યા પછી ભાવ-સમાધિ એટલે ભાવના કેળવવી. તે બરાબર વિધિસર કેળવાય પછી ધ્યાનમાં બેસવાથી ધ્યાન-સમાધિ સુલભ થાય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ચિત્ત અને હૃદય ૧૭૯ સંકલ્પ–શમન કરવાને તે પુસ્તિકામાં રસ્તે દર્શાવ્યું છે. તેને પ્રયાસ કરતાં પહેલાં જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ – આ ત્રણેય અવસ્થામાં પ્રવેશ કરતાં આવડવું જોઈએ. हृदये चित्तसंघट्टादृश्यस्वापदर्शनम् ॥ १५ ॥ અથ– હૃદયમાં ચિત્તના અથડાવાથી “દક્ષ્ય અને સ્વાપરનું દર્શન થાય છે. 'हृदयं तद्विजानीयाद्विश्वस्यायतनं महत् ' ॥ ७ ॥ इत्युक्तनीत्या हृदयं विश्वविश्रान्तिभित्तिभूः । स्वसंवित् तत्र संघट्टश्चित्तस्य चलतः सतः ॥ ७८ ॥ तदैकात्म्यपरामर्शजागरूकस्वभावता। तस्माद्दश्यस्यविश्वस्य नीलदेहादिरूपिणः ॥ ७९ ॥ स्वापस्यैतदभावस्य शून्यस्यापि च दर्शनम्। 'स्वाङ्गरूपेषु भावेषु प्रमाता कथ्यते पतिः' ।। ८० ।। इति श्रीप्रत्यभिज्ञोक्तनीत्या पत्युरिव प्रभोः । स्वाङ्गकल्पतया तस्य यथावत्प्रथनं भवेत् ।। ८१॥ १५॥ (“શિવસૂત્રવાતિકમ'; પૃષ્ઠ ૯-૧૦.) અર્થ “વિશ્વનું મહાન સ્થાન તેને હૃદય સમજે”—એવા વચનથી હૃદય વિશ્વને વિશ્રાન્તિ કરવાની ભિત્તિ સ્વરૂપ છે. તેમાં ચંચલ એવા ચિત્તને સંઘટ્ટઅથડાવું) તે સ્વસંવિત છે. તેની સાથે (સ્વસંવિત સાથે) એકાભ્યનું જ્ઞાન તે જાગરૂકસ્વભાવપણું છે. તેનાથી નીલ, દેહ આદિ સ્વરૂપવાળા આ દશ્ય ભાવનું સ્વાપ એટલે તેના અભાવનું અને શૂન્યનું પણ દર્શન થાય છે. પોતાના અગરૂપ ભાવના વિષયમાં જ્ઞાન કરનાર પતિ’ કહેવાય છે. એવી પ્રત્યભિજ્ઞામાં ઉક્ત નીતિથી “પતિ જેવા તે પ્રભુનું, તે પિતાના સ્વાંગતુલ્ય હેવાથી યથાવસ્થિત જ્ઞાન થાય છે. ૧. ભિત્તિ-નિવાસસ્થાન, ઘર. ૨. સ્વસંવિત–પારિભાષિક શબ્દ છે. (સંવિ=તન્ય). ૩. સ્વાપ–અવસ્થા વિશેષ છે. ૪. પ્રત્યભિજ્ઞા-પૂર્વદષ્ટ પદાર્થનું સ્મરણ પૂર્વક જ્ઞાન –“ gષ અગા ’ ૫. સ્વાંગતુલ્ય–પિતાના અંગ સમાને, g Page #223 -------------------------------------------------------------------------- ________________ ભ C વિરમગામ, માગસર સુદ ૧૦ વિમર્શ’ ના અ ગંભીર છે. કેવળ વ્યાકરણ કે કેશથી તે કેમ સ્પષ્ટ થઈ શકે ? ‘ ભાવન ' કરતાં પણ · વિમર્શ' શબ્દ તંત્ર-દ્રષ્ટિથી ઘણા ઊંડા છે. ' (૪) વિમ (૧૦) ‘ ભાવનાપનિષ’માં અભેદભાવનાપરક તેને જણાવ્યાનું ‘ચોગશાસ્ત્ર' સપ્તમ-પ્રકાશના પ્રારંભમાં કહેલ છે, તે અવશ્ય જોશે. તેની માત્રા આછી વધતી ભલે હાય પણ તેની આવશ્યકતાના ઇન્કાર થઈ શકે નહિ. તે વિના ચિત્તની પ્રસન્નતા, સ્વચ્છતા કે ઇર્ષ્યાદિ મલેાની શુદ્ધિ ખીજા કયા ઉપાયાથી થઈ શકે ? ‘યોગશાસ્ત્ર ’ પ્રથમ-પ્રકાશમાં દૃઢપ્રહારી અને ચિલાતીપુત્ર જેવા ઘારપાપીને પણ યાગ વડે સિદ્ધિ બતાવી છે, પરંતુ તે પશ્ચાત્તાપ અને ઉપશમાદ્વિ ઉપાચા વડે કહી છે તેથી મૈત્ર્યાદિભાવેાથી વિરુદ્ધ વર્તનથી પાછા ફર્યાં બાદ જ અને અહિંસાદિ શુદ્ધ-અનુષ્ઠાનાનું સેવન થયા બાદ જ મુક્તિ થઈ શકે – એવે નિયમ છે. કર્મક્ષય માટે આત્મજ્ઞાન અને તે માટે ધ્યાન કહ્યું છે, છતાં ધ્યાનની સિદ્ધિ માટે સામ્ય પણ કહ્યું છે. સામ્ય વિના ધ્યાન નહિ અને ધ્યાન વિના સામ્ય નહિ-એમ પરસ્પર કારતા બતાવી છે. સામ્યમાં મૈશ્યાદિભાવે સમાઈ જાય છે એટલે મુક્તિ માટેના ધ્યાનના વિજ્ઞાનમાં સામ્ય અને તેના સાધનભૂત ભાવનાઓને અવશ્ય સ્થાન છે– એમ વિચાર કરતાં લાગે છે. આ સંબંધી વિશેષ ‘વિમર્શ ’ કરતાં તમને જે જણાય તે લખશે. સક્રિયામાં કાયા, વચન અને ચિત્તની સ્થિરતા – એ તા શુભધ્યાન છે જ. તદુપરાંત વિશેષપણે શુદ્ધ – આચરણવાળા એવા માર્ગાનુસારી ભૂમિકાવાળા જીવાને ચિત્ત-સ્થિરતાના ઉપાયરૂપ અનુષ્ઠાન પ્રતિમાપૂજન, મંત્રજાપ, યંત્રારાધન વગેરે કહેલાં જ છે. 6 શ્રી પંચસૂત્ર’ વગેરેમાં ત્રિસંધ્ય ચતુઃશરણાદિને આવશ્યક માનેલાં છે, એટલે વિવાદ જેવું કાંઈ રહેતું નથી. 節 Page #224 -------------------------------------------------------------------------- ________________ અ. તા. ૨૪-૧-૭૧ अथास्य पुरुषस्य चत्वारि स्थानानि भवन्ति नाभिर्हृदयं कण्ठे मूर्धा च । तत्र चतुष्पादब्रह्मा विभाति । जागरिते ब्रह्मा, स्वपने विष्णुः, सुषुप्तौ रुद्रः, तुरीयमक्षरम् । નાભિ – જાગ્રત, હૃદય – સ્વપ્ન, કંઠ – સુષુપ્તિ, મૂર્ધા – તુરીય. સારાંશ એ છે કે આ ચાર અવસ્થાઓ મળીને ચતુષ્પાદ – બ્રહ્મ થાય છે. ‘ચૈાગશાસ્ત્ર’ના અષ્ટમ-પ્રકાશમાં ‘દૂ’ના વર્ણનમાં આ ચારેય સ્થાને આવી જાય છે. ચતુષ્પાદ-બ્રહ્મ’માં ત્રણ પાદ સાકાર છે—સકલ છે, ચાથું પાદ નિરાકારનિષ્કલ છે. ત્રણ પાદ હસ્વ, દીર્ઘ, દ્યુતના આધાર છે, ચેાથું પાદ સુસૂક્ષ્મધ્વનિના આધાર છે. (૫) ચતુષ્પાદ-બ્રહ્મ (૧૬૧ ) < ચતુષ્પાદબ્રહ્મ’માં અનુક્રમે વૈખરી આદિ ચાર, પદસ્થ આદિ ચાર, જાગ્રત આદિ ચાર, વ્યાપ્તિ આદિ ચાર વગેરેના સમન્વય છે. આ વિષય અહુ જ ગંભીર છે અને ઘણા ઘણા ખુલાસા માગે છે, જ પણ અત્યારે એટલું જ, ' " ગ્રાહ્યગ્રાહકભાવના અર્થ બરોબર સમજવા ઘટે. તેથી તમારી શંકાનું સમાધાન થઈ જાય, દ્ર-દર્શનમાં આ શબ્દ બહુ જ પ્રસિદ્ધ છે. બુદ્ધિને વેદ્યવે જાગરણ ’– બૌદ્ધો માને છે. મે જે ક્ષત્રા ‘સુષુમ્હા’- એમ કહ્યું છે, તે બૌદ્ધગ્રંથના આધારે છે. આ પદાર્થ પણ ચતુષ્પાદ–બ્રહ્મ ’ જેટલા જ મહત્ત્વના છે. નિતા’ * ‘સ્યાદ્વાદરત્નાકર’ ભાગ-૧, પૃષ્ઠ−૧૪૯ માં નીચે એન્ડ ટાઈપમાં શ્લોકો છે, તેના અથ પણ પૃષ્ઠ-૧૫૦ પર છે. વચ્ચે એલ્ડ ટાઈપમાં શ્લોક છે. તેના અર્થ પણ નીચે જ છે. તે પછી પૃષ્ઠ ૧૫૦ માં આ મત બહુ ગંભીર છે. જો કે પ્રસ્તુત ગ્રન્થમાં ખંડન માટે પૂર્વપક્ષ તરીકે રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ નયવાદથી જો તેના સમન્વય Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ અધ્યાત્મપત્રસાર કરીએ તે તેમાંથી વિશુદ્ધ-અમૃત મળે તેવું છે. આ વિષયને કઈવખતે રૂબરૂમાં સ્પષ્ટ રીતે સમજાવીશ. બુદ્ધિનું સ્વરૂપ બતાવતાં સ્વાદુવાદરત્નાકરમાં પૃષ્ઠ-૧૫૦ પર કહે स्वव्यतिरिक्तग्राह्यग्राहकविरहादबुद्धिः स्वयमेवात्मरूपप्रकाशिका प्रकाशवद् - અથ – સ્વથી ભિન્ન ગ્રાહ્યગ્રાહકભાવ વગરની બુદ્ધિ પિતાની મેળે જ પ્રકાશની જેમ આત્માને પ્રકાશ કરનારી છે. આવી નિર્મલબુદ્ધિ ઈડા-પિંગલામાં ન હોય ત્યાં તે ગ્રાહા ગ્રાહકભાવ જ હોય, પણ સુષુચ્છામાં આવતાં જ આપણુ મતે અને પતંજલિના મતે આવી બુદ્ધિ પ્રાપ્ત થાય. - ઇડા-પિંગલામાં હોય ત્યારે ગ્રાહ્ય-સમાપત્તિ, ગ્રાહક-સમાપત્તિ હોય પણ તેથી પર એટલે કે સુષુણામાં પેઠા પછી ગૃહીતુ-સમાપત્તિ અને ગ્રહણ-સમાપત્તિ આવે. “સ્વાદુવાદરત્નાકર” ભાગ-૧, પૃષ્ઠ–૧૪૯ પંક્તિ ૧૬૩જાને ग्राह्यत्वेन प्रतीयते, बोधाकारस्तु ग्राहकत्वेन - બાદ્યવેદ્ય અર્થ તે ગ્રાહ્ય અને જ્ઞાનમાં તે તેને આકાર તે ગ્રાહક જાણવા. સુષુણ્ણામાં જ્ઞાનને બાહા આલંબન હોતું નથી. તેથી ગ્રાહ્યગ્રાહકભાવ નથી. સુષુણ્ણામાં અંતરંગ આલંબન હોય છે, તેમાં ગ્રાહ્યા, ગ્રાહકએ બે શબ્દોને પ્રયોગ ઘટતા નથી. આ વિષય ઉપર લખવા બેસીએ તે પાનાં ને પાનાં ભરાઈ જાય. આનો મર્મ તે ગ્રહતા કે ગ્રહણ સમાપત્તિને સ્પર્યા પછી જ સારી રીતે જાણી શકાય. તે પહેલાં તકે ઊઠે પણ સુષુણામાં પેસતાં તકે શમી જાય. શંકા – સમાધાન વગેરે જંજાળ ઈડા -પિંગલાની છે કારણ કે સુષુમણામાં શંકા ન હોવાથી – ય અર્થનો અંતરંગ સ્પષ્ટ ભાસ હોવાથી સમાધાનની જરૂર નથી. શંકા હોય તે સમાધાન જરૂરી છે શંકા જ ન હોય ત્યાં સમાધાન વળી કેવું? પાતંજલગસૂત્ર (મરાઠી ગ્રન્થ)માં ગ્રાહ્ય-સમાપત્તિ આદિને વિષય સંપ્રજ્ઞાત-સમાધિના ભેદમાં સારી રીતે સમજાવે છે; તે વાંચશો Page #226 -------------------------------------------------------------------------- ________________ ચતુષ્પાદ–બ્રહ્મ ૧૮૩ એટલે સમાધાન થઈ જશે. ત્યાં જે સમાધાન છે, તે સાંખ્ય-દર્શનની શૈલીથી છે. શૈલી ભલે બૌદ્ધ હોય કે સાંખ્ય તેથી વસ્તુ સ્વરૂપમાં ભેદ થતું નથી. પાતંજલગસૂત્ર, સમાધિપાદ, સૂત્ર-૪૧ માં આનું વર્ણન છે. તંત્રલોકમાં પ્રમેયર, પ્રમાણે, “પ્રમાતા”, “પ્રમા વગેરેનું વર્ણન સંવિશ્ચકમાં છે. તે આ સાથે મળતું છે. પ્રમેય એટલે “ચંદ્ર”, “પ્રમાણુ” એટલે “સૂર્ય”-એ બે જાય એટલે કે “પ્રમેય” “પ્રમાણમાં અને “પ્રમાણ” “પ્રમાતામાં લીન થઈ જાય, ત્યારે “સુષુપ્તિ આવે, તે “સુષુણ્ણ – સ્વરૂપ છે. ગ્રાહ્યગ્રાહકભાવ' જાય ત્યારે જ “સુષણ”માં “સૂર્મધ્વનિ સાથે સંબંધ થાય. અહીં ગ્રહણ – દશમે દ્વારે પહોંચાડવાનું વગેરે જે આપણે બેલીએ છીએ તે “ગ્રહણ લૌકિક અર્થમાં છે, શાસ્ત્રીય અર્થો જુદા છે. જે “ગ્રહણ કરેલું હોય તે જ્યારે ઉત્તરોત્તર વિશુદ્ધ - અવસ્થાને “ધ્યાન દ્વારા પ્રાપ્ત થાય, ત્યારે તે જ “પર” કહેવાય છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ (૬) “પ્રાણાયામ અને અહિંસા (૧૬) તા. - અહિંસાની એક તાત્ત્વિક વિચારણા કરી છે. આ વિચારણા પ્રાણાયામની ઉપગિતાને વિચાર કરતાં થઈ છે. “પ્રાણાયામ હાલ જે રીતે થાય છે– રેચક', પૂરક અને કુંભક – તે રીતે પ્રશસ્ત ગણવામાં આવેલ નથી કારણ કે તેમાં બલને ઉપયોગ થાય છે અને આવી રીતે રૂંધન કરેલ વાયુ મનને કલેશ કરાવે છે. આને નિષેધ થતાં સમગ્ર “પ્રાણાયામને નિષેધ થયે તે ખોટું થયું. “પ્રાણને આયામ એટલે પ્રાણને વિસ્તાર એ અર્થ પણ થાય છે, જે એ દૃષ્ટિએ પાંચ વાયુ અગર સમીરને વિચાર કરાય અને “પ્રાણના વિસ્તારને વ્યવસ્થિત કરવાનું સમજાય તે બ્રહ્મચર્ય પાળવામાં ઘણી અનુકૂળતા થાય, ઉપરાંત રેગો કાબૂમાં આવે. આ પાંચ વાયુની વિષમતા એટલે રોગ. અહિંસા vમો ધર્મ ”- વસ્તુતઃ “અહિંસા ધર્મનું મૂળ છે; જ્યાં અહિંસા છે ત્યાં ધમ છે. “અહિંસાની તાવિક-વિચાર કરવી એ જ જૈનધર્મનું રહસ્ય સમજવાને પ્રયાસ છે. “અહિંસાનું મૂળ શું? અથવા “અહિંસા કયા સંજોગોમાં ખીલે કે ફૂલે, ફાલે? “અહિંસાની ભૂમિકા “અભય” છે, માટે જ “અભય” શબ્દને અરિહંત ભગવતોના પ્રતીક તરીકે ઉપગ થાય છે. ઇતર દે આયુધથી સજજ હોય છે, તેઓ અભયને સંપૂર્ણ રીતે મેળવી શક્યા નથી. અભયનું મૂળ શું? અથવા “અભય” કયા સંજોગોમાં ખીલે કે ફૂલે, ફાલે? અભયની ભૂમિકા “બ્રહ્મચર્ય છે. જે બ્રહ્મચારી છે તે “અભય” દાખવી શકે છે. તે જ સત્ત્વશાલી અને વીર્યવાન છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ “પ્રાણાયામ અને “અહસા ૧૮૫ બ્રહ્મચર્યનું મૂળ શું? અથવા “બ્રહ્મચર્ય ક્યા સંજોગોમાં ખલે કે ફૂલે, ફલે? “બ્રહ્મચર્યની ભૂમિકા “પ્રાણું છે. “પ્રાણ” એટલે કે પાંચ સમીર', તેના ઉપર જે કાબુ ધરાવે તે જ “બ્રહ્મચારી” રહી શકે છે, માટે જ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન ઉપર કાબૂ ધરાવે – એ “અહિંસાનું મૂળ છે. (૧૬૩) લુણવા. ભાદરવા વદ-૫ જામનગરથી તા. ૧૯-૮-છર ને તથા મુંબઈથી તા. ૨૫-૯-૭૨ ને એમ તાત્વિક–વિચારણના બન્ને પત્ર મળ્યા છે. પાંચ સમીર” ઉપર કાબુ ધરાવે તે બ્રહ્મચર્યમાં સહાયક છે અને બ્રહ્મચારી જ પૂર્ણ અહિંસક બની શકે છે તે બરાબર છે. પ્રાણ ઉપરના સંયમને એક કારણ કહી શકાય. તદુપરાંત સ્વાધ્યાય-ધ્યાનાદિ અને તપસંયમાદિ બીજી અનેક સામગ્રી પણ તેમાં સહાયક બની શકે છે. પ્રાણાયામના બે પ્રકારમાં રેચક, પૂરક અને કુંભકમાં શ્વાસને નિરોધ કરવાનો હોવાથી ચિત્તને કલેશરૂપ બને પણ “પ્રાણને આયામ” એટલે “પ્રાણને વિસ્તાર યા “પ્રાણની વિશુદ્ધિ’ સહાયક બને તેથી તે પ્રકારને પ્રાણાયામ હેય નહિ પણ ઉપાદેય છે – એ વિચાર પણ બરાબર છે. “પ્રાણની વિશુદ્ધિ માટે આહાર-વિહાર ઉપર સંયમ, બ્રહ્મચર્યની નવવામાં આવી જાય છે અને તે નવવાડ ઉપર વારંવાર ભાર આપે જ છે. તેના યથાર્થ પાલન માટે “પ્રાણ-વિશુદ્ધિના જેટલા પ્રકાર હોય તે બધાને તેમાં સમાવેશ થઈ શકે છે. નાડી પવનના સંયોગનું પરિજ્ઞાન કરવા માટે વરદયને અભ્યાસ સહાયક છે, પણ તે માટે જે “મન સ્વૈર્ય અને અંતર્મુખતા' જોઈએ તે આજકાલ વિરલ હોવાથી તે તરફ ઉપેક્ષા પ્રવર્તે છે. તે ઉપેક્ષા એટલે અશે દૂર કરી શકાય તેટલે અંશે દૂર કરવાની જરૂર છે. Jairi Education International Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ અધ્યાત્મપત્રસાર બાહ્ય-પ્રાણાયામના સ્થાને અત્યંતર–પ્રાણાયામને પણ ઉપગ થઈ શકે. “આઠ-દષ્ટિની સઝાય; ઢાળ-૪, ગાથા–૨ માં પૂ. ઉપાધ્યાયજી મહારાજે નીચે પ્રમાણે કહ્યું છે – બાહ્યભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ, કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ મનમેહનજી, મીઠી તાહરી વાણું............૨ તેને અધિકાર પ્રાપ્ત કરવા માટે બાહ્ય-પ્રાણાયામ સહાયભૂત બની શકે. “ હગપ્રદીપિકામાં કહ્યું છે કે – आसनेन रुजं हन्ति, प्राणायामेन पातकम् । विकारं मानसं योगी, प्रत्याहारेण मुञ्चति ॥ અથ– ગીપુરુષે આસન વડે રેગને હણે છે. પ્રાણાયામથી પાપને નાશ કરે છે (અને) પ્રત્યાહાર વડે માનસિક-વિકારેને દૂર કરે છે. અહીં પ્રાણાયામ વડે પાપઘાત અને પ્રત્યાહાર વડે માનસિક-વિકારેને જીતવાની વાત કરી છે, તે પણ સંગત થાય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ (૭) દેવ – ગુરુ – કૃપાની પરમ આવશ્યકતા ભ. (૧૬૪) સાદડી. ભાદરવા સુદ-૬ તા. ૪-૯-૭૭ નો પત્ર આજ રોજ મળે. તેમાં ધ્યાનમાળાની ૧લી ઢાળની ૮-૯ કડીના વિવેચનમાં જે લખાણ ઉમેર્યાનું જણાવ્યું તેમાં કાંઈ વાંધાજનક લાગતું નથી. પ્રત્યેક સાધનામાં દેવ – ગુરુ – કૃપા, દેવ–ગુરુ – અનુગ્રહ પરમ આવશ્યક છે. શ્રી હરિભદ્રસૂરિ કૃત એગશતક'ની ગાથા-રપ માં ધ્યાન– વિધિના પ્રારંભમાં “દેવ – ગુરુ – પ્રણામ” આવશ્યક માન્ય છે. તેથી શુભભાવરૂપી “અનુગ્રહ પ્રાપ્ત થાય છે – એમ સ્પષ્ટ જણાવ્યું છે. શ્રી મહાનિશીથ-સૂત્રમાં દેવ-ગુરુ-પ્રમાણનું માહાસ્ય વર્ણવ્યું છે, તે સિવાય કૃતસાગરના પારને પામ અશક્ય વર્ણવ્યા છે. શ્રી નમસ્કાર-નિર્યુક્તિમાં કહ્યા પ્રમાણે –નમસ્કારનું સ્વામિત્વ નમસ્કાર્યનું છે–એવી બુદ્ધિ પ્રાપ્ત થયા વિના નમસ્કારને પ્રારંભ જ થતું નથી અને નમસ્કાર વિના સામાયિકાદિ કઈ પણ ધર્માનુષ્ઠાન, ધર્માનુષ્ઠાન બનતું જ નથી; તે કારણે સાધુ અને શ્રાવકની “સામાચારી'માં “દેવગુરુ – પસાય”, “દેવ-ગુરુ- કૃપા, દેવ-ગુરુ – પ્રભાવ” વગેરે વચનને ઉચ્ચાર વિહિત કરે છે. તે પ્રમાણે બેલવામાં ન આવે તે સામાચારીભંગ” ગણાય છે ઇત્યાદિ અનેક રીતે દેવ – ગુરુને અનુગ્રહ સર્વશિષ્ટમાન્ય છે. ગશતક' ગ્રન્થમાં “અનુગ્રહને પ્રસંગ છે – તે ખાસ જેશે. ગબિન્દુમાં દેવતાસ્તવરૂપી મંત્રજાપથી દેવતાને અનુગ્રહ પ્રાપ્ત થાય છે –એ વાત જાપના વિષયમાં સ્પષ્ટ કરી છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ભ, (૮) તથાભવ્યત્વ-પરિપાક – ઉપાય (૧૬૫) ગઢ સીવાણા. દીપાવલિ-આસો વદ ૦)) તા. ૧૮-૧-૭૨ स्वकृतं दुष्कृतं गर्हन् , सुकृतं चाऽनुमोदयन् । नाथ! त्वचरणौ यामि, शरणं शरणोज्झितः ॥ १॥ (“વીતરાગ-સ્તોત્ર'; પ્રકાશ – ૧૭, કલેક-૧.). અર્થ – હે નાથ ! કરેલા દુષ્કૃતની ગહ કરતે અને કરેલા સુકૃતની અનમેદના કરતે, અન્યના શરણથી રહિત એ હું, આપના ચરણના શરણને અંગીકાર કરું છું. શરણુ રહિત એ હું તારા ચરણને શરણ આવ્યો છું. સાથે સ્વકૃત દુકૃતની ગહ અને સુકૃતની અનુમોદના રૂપી બે ભેટણ લાવ્યું છું, માટે મને અવશ્ય શરણ મળશે–એવી ખાત્રી છે. દુષ્કૃતની ગહ પાપના અનુબંધને તેડી આપે છે અને સુકૃતની અનમેદના પુણ્યના અનુબંધને જોડી આપે છે. તે બેના પાયા પર શરણ-ગમન અવશ્ય ફલીભૂત થાય છે. શરણ શુદ્ધાત્મ-દ્રવ્યનું જ લેવાનું છે અને તે સૌથી નજીક છે; તે માટેની આ બે શરતોનું પાલન થાય છે તેથી ચિત્ત-શુદ્ધિ થાય છે અને શુદ્ધ ચિત્તમાં આત્માનું પ્રતિબિંબ પડે છે. “જ્ઞાનસાર’–‘સ્થિરતાષ્ટકમાં કહ્યું છે કે – वत्स ! किं चञ्चलस्वान्तो भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निधि स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यसि ॥१॥ અથ: હે વત્સ! ચચલ-ચિત્તવાળે થઈ ઠામઠામ શા માટે મે છે? અને ખેદ પામે છે? જો તું નિધાનને અથી છે તે સ્થિરતા તારી પાસે જ રહેલ “આત્મ-નિધાનને દેખાડશે. દુષ્કતગર્તા” અને “સુકૃતાનુદના જ્યારે ભાવથી થાય છે, ત્યારે ચિત્તમાં એક પ્રકારની સ્થિરતા પ્રાપ્ત થાય છે, નિધાનને અવશ્ય દેખાડે છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ (૮) મૈત્રી અ. (૧૬૬) તા. ૧૯ર૧-૧-૬૯ મૈત્રી' નામના માસિકના જાન્યુઆરીના અંકમાં “મિત્રી ઉપર દાદા ધર્માધિકારીનો લેખ સારો છે. તે કહે છે કે – “મૈત્રીને કેઈ સિદ્ધાંત, ભાવના કે કલ્પના સમજે છે, પણ હું તો મિત્રીને જીવનનું ઉપાદાન સમજું છું. મંત્રી નથી તે જીવન પણ નથી કારણ કે જીવન મૈત્રીમય છે, તેનું જ બનેલું છે. આ કારણે ભક્તિમાર્ગમાં આત્મનિવેદન પહેલાં સખ્યભક્તિ માનવામાં આવી છે અને આ યુગ સખ્યભક્તિને યુગ છે. જીવનમાં સૌથી મોટું જે કઈ પારમાર્થિક તત્ત્વ હોય તે મિત્રી છે. આ મૈત્રી નિરુપાધિક, નિરપેક્ષ અને સ્વાયત્ત છે. મૈત્રી સંબંધને મેં સૌથી વધારે પારમાર્થિક અને પવિત્ર માન્ય છે. મૈત્રીમાં પડદે ન હેય. ગમે તે ઉંમરના માણસે વચ્ચે મૈત્રી થાય તો તે બેની વચ્ચે કઈ પડદો રહેતે નથી. જ્યાં ભરેસ નથી, ત્યાં મૈત્રી નથી. મનુષ્ય મનુષ્ય વચ્ચે કાંઈ સ્વાર્થ કે પ્રયજન વિના સંબંધ થાય તે મૈત્રી છે. તે ઈશ્વર સાથે હોય ત્યારે ભક્તિમાર્ગમાં તો હૈ :' કહ્યો છે. આ રસને હું મિત્રી સમજુ છું. મનુષ્ય સંબંધમાં મિત્રીના આવિર્ભાવને હું સામાજિક જીવનમાં પરમાર્થ સમજુ છું.” “મૈત્રીનો જાન્યુઆરીને અંક વાંચવા જેવું છે. તે આપને જોઈએ તે મેકલી આપું ઉપરના લેખ સિવાય બીજા ખાસ નથી; પણ આ કેવલ મિત્રીને લેખ વિચારણું માટે તક તથા પારિભાષિક શબ્દ પૂરા પાડે છે. મંત્રીને આટલું ઊંચું સ્થાન બીજે કયાંય અપાયું હોય તે જાણમાં નથી. Page #233 -------------------------------------------------------------------------- ________________ (૧૦) પ્રતિક્રમણ (૧૬૭) લુણાવા. ભાદરવા વદ ૧૦. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને સપ્રતિક્રમણ ધર્મ કહ્યો છે. બાવીસ જિનના મુનિઓ જ્યારે દોષ લાગે ત્યારે પ્રતિક્રમણ કરી લે. કિન્તુ ઉભયકાળ પ્રતિદિન આવશ્યક, પાક્ષિક, ચાતુર્માસિકાદિ પ્રતિકમણ સંબંધી પ્રાપ્ત ઉલેખના આધારે પ્રતિક્રમણ શબ્દ પ્રચલિત થયો છે– એમ કહી શકાય. સામાયિક, ચતુર્વિશતિ–સ્તવ, ગુરુવંદનાદિ તો નિત્ય (આવશ્યક રૂપ) પ્રતિક્રમણ ન કરનાર પણ તે સમયે કરે છે અને અવિધિ આશાતાદિને “ મિચ્છા મિ દુક્કડ દેવા દ્વારા પ્રતિક્રમણ પણ કરે છે, પણ ફરજિયાત પ્રતિક્રમણની ક્રિયા કરવાનું કારણ અજુ-જડ અને વક–જડ પ્રકૃતિવાળા અને પ્રમાદ થવાને સંભવ છે તેથી તેને દૂર કરવા માટે તે નિયત થયેલ છે. કોઈ પણ ક્રિયા દેવ-ગુરુની સાક્ષીએ કરેલી હોય તો જ તે યથાવત્ ફલપ્રદ બને છે. મંત્ર-જાપ જેવી ક્રિયા પણ તીર્ધારTધનરાત્તિ મમ 1 થોઃ તુ એમ બેલી પ્રારંભમાં દેવ-ગુરુનું સ્મરણ કરીને જ કરાય છે. પ્રતિક્રમણ વિના જે ધર્મ છે જ નહીં તે પ્રતિકમણની ક્રિયા પૂર્વે ચતુર્વિશતિ-સ્તવ અને ગુરુવંદનરૂપ આવશ્યક વડે દેવ-ગુરુને પ્રસાદ યાચવામાં આવે છે. સામાયિક-ધર્મમાં થયેલી ખલનામાંથી જ પાછું ફરવાનું છે તેથી સામાયિક તે મુખ્ય છે જ. સાધુને સર્વવિરતિ–સામાયિક અને શ્રાવકને દેશવિરતિ–સામાયિક અને શ્રુત-સમતિ-સામાયિક તે બધાને છે જ. વળી ભૂતકાળના દોષની ખલના માટે પ્રતિક્રમણ, વર્તમાનના દેષ-સંવર માટે કાર્યોત્સર્ગ અને ભવિષ્યના દોષ–સંવર માટે પચ્ચખાણ છે એટલે ત્રણ કાળની અપેક્ષાએ કાયેત્સર્ગ અને પશ્ચખાણ પણ પ્રતિકમણના અંતર્ગત જ છે એટલે જરૂઆવશ્યક મળીને પૂર્ણ પ્રતિક્રમણ બને છે માટે પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં ઉત્પન્ન થનારાજીની પ્રકૃતિની અપેક્ષાએ પ્રતિક્રમણ ફરજિયાત થયેલું છે અને પ્રતિક્રમણ પઆવશ્યકથી સંકળાયેલું છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ પ્રતિક્રમણ તેથી તેને આવશ્યક-ક્રિયાના નામથી સંબોધન કરવામાં આવ્યું હોય તે સંગત છે. કાલે પત્ર લખ્યા પછી જે વિચાર આવ્યું તે જણાવ્યું છે. પંચાચારની આઠ ગાથાઓ હકીકતમાં અતિચારની આઠ ગાથાઓ તરીકે માનવી જોઈએ – એમ લગભગ સંવત્ ૧૯૦ પૂજ્યપાદ સાગરજી મહારાજના વ્યાખ્યાનમાં મેં સાંભળેલું. પ્રસંગ એમ બન્યું હતું કે ભાવનગરથી પ્રગટ થતા “જૈનધર્મ–પ્રકાશમાં કુંવરજીભાઈએ છપાવેલું કે આઠ ગાથાઓ અતિચારની નહિ પણ પંચાચારની સમજવી જોઈએ. તેના સમાધાનમાં પૂજ્ય સાગરજી મહારાજે વ્યાખ્યાનમાં જણાવેલું કે એ ગાથાઓ અતિચારની જ છે. પચાચારની ગાથાઓ છતાં અતિચારના ચિંતન માટે હેવાથી અતિચારની જ ગાથાઓ મનાય. પ્રતિક્રમણમાં ઘણું સૂત્રો સ્તુતિ-સ્તવનરૂપે ગુરુવંદનરૂપે અને ભક્તિવાચક પણ છે; છતાં પ્રતિક્રમણ માટે હોવાથી તે પ્રતિક્રમણ – સૂત્રો જ કહેવાય છે. તેમ પંચાચારની ગાથાઓ અતિચાર માટે હોવાથી અતિચારની જ ગાથાઓ ગણાય – એમ તેમના વ્યાખ્યાનમાં યુક્તિ-પુરસર તેમણે જણાવેલું અને તે સંગત પણ છે. એ ખ્યાલમાં લેવાથી સમાધાન થઈ જશે. Page #235 -------------------------------------------------------------------------- ________________ (૧૧) “સમાધિ અને “સમાપત્તિ ભ, (૧૬૮) બેડા. આસે વદી–૧૧ સમાધિઃ “अहमिको खलु सुद्धो दंसणनाणमइओ सयाऽरूवी । नवि अस्थि मज्झ किंचि वि अन्नं परमाणुमित्तं पि॥१॥" અથ– હું એક છું, નિચે શુદ્ધ છું, સદા દર્શન-જ્ઞાનમય છું, અરૂપી છે. અન્ય પરમાણુ માત્ર – થોડું પણ મારું નથી. ૧ આ લેક વડે નિશ્ચયનયની ભાવનામાં જેટલો વખત લીન રહેવાય તેટલે વખત લીન રહેવાને અભ્યાસ પાડવાથી ચિત્ત-સમાધિને અનુભવ કરી શકાય છે. અ. (૧૬) તા. - સમાપત્તિ : વ્યવહારનું લક્ષ્ય નિશ્ચય છે. નિશ્ચયના લક્ષ્ય વિના વ્યવહાર દુનિય બને છે. અહદાકાર ઉપગ એ આગમથી ભાવ-નિક્ષેપ છે. તે ઉપગને જ્યારે આત્મ-પરક બનાવવામાં આવે ત્યારે તે નિશ્ચયનય બને છે. નિશ્ચયમાં અભેદ છે તે દ્રવ્યાકિનયના સંગ્રહમાં અંતર્ભાવ પામે છે. જિનની આજ્ઞા માને તે જૈન. તે આજ્ઞા બે પ્રકારની છે – વ્યવહાર અને નિશ્ચય. વ્યવહારથી અરિહંતનાં નામ, આકૃતિ, દ્રવ્ય, ભાવની આરાધના – ઉપાસના જ્યારે નિશ્ચયના લક્ષ્યવાળી બને ત્યારે તે ઉપાસના મટી સમુપાસના – સમ્યગ-ઉપાસના બને છે. સર્વક્ષેત્ર અને સર્વકાળના Page #236 -------------------------------------------------------------------------- ________________ સમાધિ અને “સમાપત્તિ ૧૯૩ જિનેશ્વરોની નામ, આકૃતિ દ્રવ્ય અને ભાવવડે થતી ઉપાસના ઉપયોગવાળી હોય ત્યારે ભાવ-ઉપાસના બને છે અને તે ઉપયોગ જ્યારે આત્મા–પરક કરવામાં આવે ત્યારે તે નિશ્ચય-ઉપાસના યા અભેદોપાસના બને છે. ગૃહસ્થને તે માનસપચારરૂપ છે અને સાધુને તે કાયિકી બને છે. કહ્યું છે કે : विषयस्य समापत्तिरुत्पत्तिर्भावसंशिनः । आत्मनस्तु समापत्तिर्भावो द्रव्यस्य तात्विकः ॥ અર્થ – વિષય-સમાપત્તિ તે વ્યવહારથી ભાવ-સંજ્ઞા છે. આત્મસમપત્તિ તે નિશ્ચયથી ભાવ-સંજ્ઞા છે અર્થાત્ તાત્વિક–ભાવન છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ (૧૨) મોક્ષ (૧૭) તા. - “૩ામિનઃ સ્વપનમાથાનં નોક્ષ: I’ અર્થાત્ આત્મસ્વરૂપમાં રહેવું એનું નામ મેક્ષ'- એવી “મેક્ષ'ની વ્યાખ્યા કેટલાક સ્થળોમાં જોવામાં આવે છે. આવાં સ્થળે બહુ જ અલ્પ છે. કેટલાક અન્ય દર્શનકારે પણ મેક્ષ'ની આવી જ વ્યાખ્યા કરે છે. નક્ષચક્ષા મુત્તિ' અર્થાત્ સંપૂર્ણ કર્મક્ષય તે મુક્તિનું લક્ષણ છે–આવું મેક્ષ'નું લક્ષણ અનેક ગ્રન્થોમાં વારંવાર જોવા મળે છે. મોક્ષનું આ સ્વરૂપ બતાવવા પાછળ શાસ્ત્રકારે એક અત્યંત ગંભીર આશય ધરાવે છે. ઉપર્યુક્ત બન્ને વ્યાખ્યાઓમાં મોક્ષમાર્ગની સાધના પાયેલી છે. પહેલી વ્યાખ્યા આપણને આત્માનું શુદ્ધ-સ્વરૂપ ચિંતવવા તરફ લઈ જાય છે. “શુદ્રમામદ્રવ્યમેવમ્ ” – “હું શુદ્ધ-આત્મદ્રવ્ય જ છું.”— વગેરે ભાવનાઓથી તે આત્મામાં સમત્વનાં બીજ વાવે છે. આ ભાવનામાં આત્મ-પર્યાની વિચારણું ગણ હોય છે. કેટલાક દર્શનકારે કેવળ આત્મ-દ્રવ્યને જ માને છે. તેઓ પર્યાયને માનતા જ નથી. તેઓ કેવળ દ્રવ્યની (પર્યાયોથી રહિત એવાં શુદ્ધ-દ્રવ્યોની) ભાવનાથી આત્માને ભાવિત કરે છે અને આત્મ-સમત્વ લાવવા પ્રયાસ કરે છે. સમાદિ સાધન-સંપન્ન પુરુષને આ ભાવના આત્મિક-વિકાસ-તરફ લઈ જાય છે. અયોગ્ય વ્યક્તિના હાથમાં આ સાધન જતાં તેનું પતન પણ થાય છે. આ ભાવનાને દુરુપયેગ થતાં પાપભીરુતા-ગુણને નાશ થાય છે અને કૃત્યાકૃત્ય, ભઠ્યાભર્યો વગેરેને વિવેક નષ્ટ થાય છે. તાત્પર્ય એ છે કે આવી સાધનામાં પતન-સ્થાને ઘણું છે. હવે “રરરરક્ષાઢક્ષા મુરિાઃ”—“સંપૂર્ણ કર્મક્ષય તે મુક્તિનું લક્ષણ છે – એ વ્યાખ્યા તરફ આપણે આપણા વિચારને લઈ જઈએ. પ્રસ્તુતમાં આત્મા, કર્મ અને તે બે વચ્ચેનો સંબંધ – એ ત્રણ મુખ્ય મુદ્દાઓ બને છે. આત્મા પરિણામી નિત્ય છે. કર્મ, સત – પારમાર્થિક છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ મેક્ષ ૧૫ તે બેને સંબંધ પણ પારમાર્થિક છે. તે સંબધ જ સંસારનું કારણ છે. તે સંબંધનાં કારણેની વિચારણા અને તે સંબંધને નાશ કરનારાં સાધનેમાં પ્રવૃત્તિ એ જ નિર્વિન સાધના છે. આ જ રાજમાર્ગ છે. એ માગે ચાલનારા જે અવશ્ય “મા”માં જાય છે. અહીં એટલું અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ પર્યાને ભલે ન માનતા હોય પણ તેમને સમાદિમાં પ્રવૃત્તિ તો પર્યાયનય જ કરાવે છે. ગુરુના આત્માને પિતાથી અધિક શુદ્ધ ન માનનાર તેની સેવા વગેરે શી રીતે કરી શકે? Page #239 -------------------------------------------------------------------------- ________________ 骗 骗骗骗骗骗骗骗骗骗骗 骗 – હાલમાં મળતાં અમારાં પ્રકાશને – મૂલ્ય ૧. શ્રી શ્રાદ્ધ-પ્રતિકમણસૂત્ર–પ્રધટીકા (ત્રીજી આવૃત્તિ) ૫૫–૦૦ [ભાગ ૧-૨-૩૦ દરેક ભાગના રૂ. ૨૦; સેટની કિં. ૨૫-૦૦] ૨. પ્રતિકમણની પવિત્રતા ૧–પ૦ ૩. યોગશાસ્ત્ર (પઝટીકાયુક્ત) પ્રથમ વિભાગ- ૨૦-૦૦ પ્રકાશ ૧-૨ છે. યોગશાસ્ત્ર (પટીકાયુક્ત) દ્વિતીય વિભાગ- ૬૫-૦૦ પ્રકાશ ૩-૪ ૫. સૂરિમંત્રકલ્પસમુચ્ચય (દ્વિતીય વિભાગ) ૩૦-૦૦ ૬. પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા તથા અધ્યાત્મસારમાલા ૧૦-૦૦ ૭. શ્રી અહંદુ ગીતા [ભાષા ટીકા] (હિન્દી) ૩૦-૦૦ ૮. સાષિમંડલસ્તવયંત્રાલેખનમ ૯ ઋષિમંડલયંત્ર (ત્રિરંગી આર્ટ પેપર પર) ૧૦. સાશતક તથા સમતાશતક ૧૧. સમતાગ (હિન્દી) ૧–૫૦ ૧૨. કાર્યોત્સર્ગ ધ્યાન ૧૩. પ્રજ્ઞાનો પ્રકાશ (શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશીનું જીવનચરિત્ર) ૧૪. પ્રમાણુ–નય–તવાલેકાલકાર (અંગ્રેજી) ૧૫. સિદ્ધસેન્સ ન્યાયાવતાર એન્ડ અધર વકર્સ (અંગ્રેજી) ૧૫-૦૦ ૧૬. જૈન મોરલ ડેકટીન (અંગ્રેજી) ૧૭. ગશાસ્ત્ર (પજ્ઞટીકાયુક્ત) તૃતીય વિભાગ (પ્રેસમાં) ૧૮. ગુરુતત્ત્વવિનિશ્ચયઃ (પ્રેસમાં) ૧૯. જ્ઞાનસાર (અંગ્રેજી) (પ્રેસમાં) ૨૦. ધ્યાન-વિચાર (હિન્દી) (પ્રેસમાં) ૨૧. સ્વદય જ્ઞાન (પ્રેસમાં) ૩-૦૦ 0 ૧૦-૦૦ ૨૦-૦૦ ફિR UR UR UR UR UR UR UR UR T gE Page #240 -------------------------------------------------------------------------- ________________ - ચિન્તન કણિકા :ભ, ઉચ્ચ મનેરા ઉત્તમ આત્માઓમાં જ ઉત્પન્ન થાય છે અને તે કાળાન્તરે અવશ્ય ફલીભૂત થાય છે. ભ. શ્રુતજ્ઞાન’માં દર્શન ગ્રહ માન્ય છે, પિતાનું દર્શન જ સર્વ શ્રેષ્ઠ એવો ભાવ હોય છે. ‘ચિન્તાજ્ઞાનમાં બીજાં દર્શનમાં રહેલાં સત્ય પણ પિતાનાં જ છે એ ભાવ રહે છે.. ‘ભાવનાજ્ઞાનમાં સત્યનો અમલ રહેલે છે. ભ, મન્ટોને ચૈતન્યમય કરવા હોય તે તે “દીપ્ત થવા જોઈએ, | ' પ્રબુદ્ધ’ થવા જોઈએ અને “સૂનિર્મલ” થવા જોઈએ - એમાં વિવાદ નથી. તે માટે પ્રયોગો પ્રકાશમાં આવે તે અત્યંત જરૂરી છે. તે ભ. “અને અંશ અનુભવ વિના વિસર્જન પામતો નથી. અનુભવ માટે સમગ્ર જીવનની શુદ્ધિ અને કરુણાદિ ભાવો અનિવાર્ય છે. * ભ. દેહાત્મબુદ્ધિથી જેટલા પર થઈ શકાય તેટલા પર થવાથી શાન્તિ સાક્ષાત અનુભવાય છે. અ. જે લેકે જીવનમાં અનાસક્તિ અને ભક્તિના વેગનું અનુષ્ઠાન કરે છે તેઓ કદી કહેતા નથી કે અમે એગી છીએ. આથી માર્ગદર્શન માટે આ એક સારે નિયમ છે કે જે લેકે પિતાને યોગી ગણાવે તેમનાથી ખૂબ સાવધ રહેવું જોઈએ. અ. કૃપાને અર્થ સામર્થ્ય થાય છે. સાધકમાં ભક્તિથી જે સામર્થ્ય પ્રકટે તે કૃપા છે. ક અ. મહાન યેગીઓ - પછી ભલે તેઓ ગમે તે દેશના કે ધર્મના હોય પણ આધ્યાત્મિક-વિષયમાં એકવાક્યતા દર્શાવે છે.