SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ અધ્યાત્મપત્રસાર જ્ઞાન રહે છે અને તે અજ્ઞાન અને દુઃખનું કારણ છે, શકિતના ચરણમાં આત્મસમર્પણ કરવું તે શિવના સાક્ષાત્કારનું સાધન માનવામાં આવ્યું છે. અહીં આત્મસમર્પણને અર્થ એ છે કે દેહાભિમાન અથવા અહિં બુદ્ધિથી ઉપર ઊઠવું” (શિવાંક; પૃઃ ૨૮૮). આતી શક્તિમય અરિહંત ભગવંતના ચરણની ઉપાસના કરવી – તેમના ચરણમાં આત્મસમર્પણ કરવું તે શિવરૂપ આહત્યના ધ્યાનનું શ્રેષ્ઠ સાધન માનવામાં આવ્યું છે. અહીં સમુપાસના એટલે આત્મૌપભ્યની બુદ્ધિ અથવા દેહાભિમાન ત્યાગવાની બુદ્ધિ છે. અ. (૬૪), તા. ૮-૪-૧૯૭૩ મંત્રરાજ રહસ્ય'ના લેક ૮૪ ને અથ આ પ્રમાણે સમજું છું – (૧) અરિહંત ભગવત (૨) ગણધર (૩) દેવી વગેરે અથવા (૪) મન્નના વણે – આ ચારમાંથી કેઈ દયેયને નિર્ણય કરશે. ન – ધ્યેયવડે – ધ્યેય સાથે એટલે દયેયને સાધન તરીકે ઉપગ કરે અથવા તેની સાથે પ્રાણનું ઐકય સાધવું. બાળાનમય-પ્રાણનું ઐકય એટલે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન –એ પાંચ પ્રાણે, તેમનું એય દયેયવડ–દયેય સાથે સાધવું અને તે “સર્વત્રગ” કરવું એટલે કલેક –૮૧ માં જણાવ્યા પ્રમાણે વર્ણ, મંડલ અને તત્વરૂપ જે “સર્વત્ર તેમાં ઓતપ્રેત થાય તે સર્વત્ર. આ વિષય આખે સ્વદયને થયું અને તેટલા માટે જ સ્વરદયનું ભાષાંતર કરી રાખ્યું. અમુક છૂટા છવાયા લેક સમજાતા નથી એટલે તે સઘળું કાર્ય એમને એમ પડયું છે.* આને સંક્ષેપમાં અર્થ એ થાય કે પ્રાણને પ્રાણ – અપાન સમાન– ઉદાન અને વ્યાન) અરિહંત ભગવંતરૂપ એયવડે ધ્યેય સાથે તેમના વર્ણ – રંગ પ્રમાણે, મંડલરૂપ આકૃતિ અનુસાર, પંચમહાભૂતના જે તત્વમાં + શ્રી ચિદાનંદજી મહારાજ કૃત સ્વરોજ જ્ઞાન”નું ભાષાંતર વગેરે શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશીએ તૈયાર કરેલ છે; જે અપ્રકાશિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy