SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ સલાહંત – સ્તોત્ર સ્વર ચાલતો હોય તે પ્રમાણે ધ્યાન સધાય તે એકત્વ પ્રાપ્ત થાય. દાખલા તરીકે વેતવર્ણ, ભૂજલ મંડલ, જલતત્વ એટલે સ્વર જ્યારે ૧૬ આંગળ ચાલતું હોય, તેની આકૃતિ ભૂ પ્રમાણે એટલે ચેરસ હોય અથવા જલ પ્રમાણે ચંદ્રબીજ જેવી હોય – આ આકૃતિ દર્પણ ઉપર ઉચ્છવાસ કરીને જોવાય છે. આ પ્રમાણે હોય ત્યારે “નમે અરિહંતાણરૂપ વ્યયવડે– દયેય સાથે પંચસમીર સાધવા. આ પ્રમાણે આ સઘળો વિષય સ્વરદયને છે. ચાવી તે ઘણી સારી સહેલી અને તાત્કાલિક કામ કરે તેવી છે, પરંતુ તેને આમ્નાય નથી; તેથી અટવાઈએ છીએ. UF ભ. લુણાવા. ચિત્ર સુદ-૧૩ તા. ૧૫–૪–૭૩ સુશ્રાવક અમરતલાલભાઈ જેગ ધર્મલાભ. તા. ૮મીના લખેલા બન્ને પત્રે ગઈકાલે એટલે તા. ૧૪ના રોજ મળ્યા, એટલે ટપાલમાં મેડા નંખાયા હશે. કવર પર છાપ સ્પષ્ટ નથી. બને પત્ર વાંચી આનંદ થયે. મુદિતાનંદજી હવે ત્યાં આવી ગયા હશે. (૧) સકલાર્વતુ ના બે કલેક ઉપર શિવ – શાસ્ત્રના આધારે વિચારણા લખી તે બરાબર છે. શિવ અને શકિત એ પરમ શિવના જ બે Facets છે. આપણે તેને દ્રવ્ય-પર્યાય શબ્દથી ઓળખીએ છીએ. ગુણને પણ સહભાવી પર્યાય તરીકે ગણેલ છે અને તેનું જ નામ શકિત. કમભાવી પર્યાય તેની અભિવ્યક્તિ છે. સંસાર અવસ્થામાં તે શક્તિ આવરણ સહિત છે, સિદ્ધ અવસ્થામાં નિરાવરણ છે. અરિહંત અવસ્થામાં જ્ઞાનાદિ ગુણો નિરાવરણ થયા છે, તેથી તીર્થકર નામકર્મની સ ટ પુણ્યપ્રકૃતિ ઉદયમાં આવેલી છે. તે વડે તીર્થસ્થાપના અને જગદુદ્વારનું કાર્ય થાય છે, માટે તેમનાં નામ – આકૃતિ- દ્રવ્ય અને ભાવ નિક્ષેપ દ્વારા તે તે અવસ્થાનાં ધ્યાન તથા બહુમાન – પૂજન વગેરે શુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy