SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અ. (6) Cll. 9-3-993 જામનગરથી પ્રથમપત્નની અનુપ્રેક્ષા આવી ગઈ છે તે આ સાથે આપને આજે મોકલું છું. તત્ત્વરુચિ, તત્ત્વબોધ અને તત્ત્વપરિણિત – આ તત્ત્વત્રિક વિષે આપશ્રીએ વિસ્તારથી સમજૂતિ આપી તે માટે આભાર માનું છું. વેદ્યસમૂહ વિસ્પષ્ટ કરવા માટે પતંજલિને વિભૂતિ દર્શાવવી પડે છે. યેાગસાધનામાં પ્રતીતિ મોટા ભાગ ભજવે છે. આંશિક પ્રતીતિને આગળ ધકેલે તેવા કાઈ માહાત્મ્યના કે વિભૂતિના સાથ ન મળે તો ક્રિયા શિથિલ કે પ્રાણ વિનાની થઈ જાય છે; એટલા માટે જ યજ્ઞા કરાતા તે યુગમાં, સમિધામાં અગ્નિ પ્રકટાવવાને કેવળ મંત્રના જ ઉપયોગ થતા. જે અધ્વર્યુ તેવું મંત્રબળ ન બતાવે તે, તે કાર્ય માટે નકામા ગણાતા. આજે તે આપણે સઘળું અભ્યાસ સાધ્ય જ કરવું રહ્યું. મુસલમાનોમાં પણ ધગધગતા અંગારા ઉપર જે મૌલવી ચાલી શકે તે જ તેમની ક્રિયા કરાવી શકે. સાધારણ મનુષ્ય તો આવા માહાત્મ્યથી અંજાઈ જાય છે. તેને વિશેષ પ્રતીતિની જરૂર પડતી નથી. e. અધ્યાત્મપત્રસાર સ્મરણ, વિચિંતન અને ધ્યાન–આ ત્રણ પદ્મકા છે. સ્મરણ એટલે આમ્નાય અથવા ક્રિયાકાંડની સામર્થ્યવાળી વિગતા, તે જો વીવાન હાય તા વિચિંતન. Visualization– વીય વાન બને તો ધ્યાન તાત્કાલિક સંભવે; એટલે આપશ્રીએ જણાવ્યું તેમ પ્રતીતિ અભ્યાસ સાધ્ય કરવી રહી. 品 ( ૮ ) Jain Education International શિવગંજ તા. ૯-૫-૬૯ ‘નમો દ્વૈિતાનં’ માં દ્રવ્યગુણપર્યાયથી અરિહંતનું સ્વરૂપ જાણીને ધ્યાન કરવાથી દ્રવ્યગુણુપર્યાયથી પોતાના આત્માનું શુદ્ધ જ્ઞાન થાય છે. તે જ્ઞાનથી રાગદ્વેષને ક્ષય કરી આત્મા નિર્વાણપદને પામે છે. એ વિધિથી જ સર્વ અરિહંતા નિર્વાણપદ પામ્યા છે અને એ રીતે નિર્વાણપદ પામવાને માર્ગ બતાવી ગયા છે, માટે તેમને નમસ્કાર થા. એ રીતે શ્રીકુંદકુંદાચાર્ય કૃત ‘ પ્રવચનસાર’ ની આ વિષયમાં ત્રણ ગાથાઓ છે, તે ઘણી મહત્ત્વની તે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy