SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મપત્રસાર અને ચોથુંપદ અનુકુળ ભૂમિ છે. એ રીતે ધર્મવૃક્ષની નવે અવસ્થાને સમુચ્ચય નમસ્કારના નવે પદમાં રહેલો છે. નો વા -મૂળ, નમો વિદાળ-ફળ, નો વારિયા-ફૂલ, નો ૩જાયા–પત્ર, નમો સ્ત્રી નવરાતૂi-શાખા, rી પંચનામું -જળસિંચન (દર્શન), સવવપાવપાતળો-અનુકૂળ પવન (જ્ઞાન), ઢા સહિ -અનુકૂળ તાપ (ચારિત્ર), દાં દવા મંજરું-અનુકૂળ ભૂમિ (તપ). મંગળ બુદ્ધિએ ગ્રહણ કરેલું મંગળ, મંગળનું ફળ આપે છે. ધર્મને મંગળ બુદ્ધિએ ગ્રહણ કરવા માટે ધર્મના પ્રારંભમાં નમસ્કાર-સ્મરણ અનિવાર્ય છે. UR અ. (૧૯) તા. ૧૭–૧૦-૭૬ આપશ્રીના વર્ષગાંઠ નિમિત્તે આશીર્વાદ મળ્યા તે વાંચી ખુશી થયે છું અને આપને અત્યંત આભાર માનું છું. આપ ઉપકારી છે અને ઉપકાર વર્ષાવ્યા કરે છે. નમસ્કારસ્વાધ્યાય', પ્રાકૃત–વિભાગ; પૃષ્ઠ 3ઉપર પંક્તિઓ ૧૮થી ૨૧ આપશ્રી જે-તેમાં નમસ્કાર–મહામંત્રના પ્રથમ પદમાં ત્રણ પદનું જે કારણ આપ્યું છે તે મને સુંદર લાગે છે અને અપનાવવા જેવું છે. અરિહંત કેવળ Most Worthy નથી પણ Transcedentally Worthy છે. આપશ્રી વિચારશે તે તે “મહાનિશીથના પદવિ છેદને યોગ્ય રીતે દર્શાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy