SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્યવંદન–સૂત્ર ૧૦૧ વ્યવહારમાત્રથી જે કિયા અપુનબંધક અને સમ્યકષ્ટ દ્વારા કરાય છે તે ચેન નહિ પણ ભેગનું કારણ હોવાથી રોગનું બીજમાત્ર છે. જે અપુનબંધક તથા સભ્યદષ્ટિ નથી પરંતુ સમૃદુબક અથવા દ્વિબંધક આદિ છે તેની વ્યાવહારિક ક્રિયા પણ ગબીજરૂપ ન હોવાથી ગાભાસ અર્થાત્ મિથ્યા માત્ર છે. “અધ્યાત્મ” આદિ ઉક્ત એગને સમાવેશ “રથાન આદિ યોગેમાં આ પ્રમાણે છે – ‘અધ્યાત્મના અનેક પ્રકાર છે. દેવસેવારૂપ અધ્યાતમીને સમાવેશ સ્થાનોમાં, ‘જપરૂપ અધ્યાત્મનો સમાવેશ “ ઊણગમાં અને ‘તત્વચિંતનરૂપ આધ્યાત્મને સમાવેશ “ અગમાં થાય છે. ‘ભાવનાને પણ સમાવેશ ઉક્ત ત્રણે વેગમાં અર્થાત્ “ઊર્ણાગ”, “સ્થાનગ” અને અથાગમાં સમજવું જોઈએ. ધ્યાનનો સમાવેશ આલંબન ગ’માં અને સમતા” તથા “વૃત્તિસંક્ષયને સમાવેશ “અનાલંબનચોગમાં થાય છે. - ઉત્સાહથી, નિશ્ચયથી, વૈર્યથી, સંતોષથી, તત્ત્વનું જ્ઞાન થવાથી અને જનપદને ત્યાગ કરવાથી – એ છ અવડે લેગ સિદ્ધ થાય છે. રોગ સિવાય કઈ પણ મનુષ્યની ઉત્કાનિત થઈ જ શકતી નથી કારણ કે માનસિક ચંચલતાના કારણે તેની સર્વ-શક્તિઓ એક વિષય ઉપર એકત્રિત થયા વગર ભિન્ન-ભિન્ન વિષયોને ગ્રહણ કરે છે તેથી ક્ષીણ થાય છે અને નષ્ટ થાય છે. યેગને દેહ એકાગ્રતા છે. તેને આત્મા અહેવ અને મમત્વનો ત્યાગ છે. જેમાં કેવળ એકાગ્રતા સાધવામાં આવે તે વ્યવહારિક – ગ” છે અને જેમાં એકાગ્રતાની સાથે અહંવ, મમત્વના ત્યાગને સંબંધ કરવામાં આવે છે તે પારમાર્થિક-ગી છે. મહર્ષિ પતંજલિએ વિચાર્યું કે ઉપાસના કરવાવાળા સર્વ લેકેનું સાધ્ય એક છે, છતાં તેઓ ઉપાસનાની ભિન્નતા અને ઉપાસનામાં ઉપયોગી *उत्साहान्निश्चयार्याित्सन्तोषात्तत्त्वदर्शनात् । मुनेर्जनपदत्यागात् षड्भिर्योगः प्रसिद्धयति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy