SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ અધ્યાત્મપત્રસાર થાય તેવા પ્રતીકેની બ્રિન્નતાના વ્યાહમાં અજ્ઞાનવશ થઈ આપસઆપસમાં લડી મરે છે અને આવા ધર્મના ઝગડામાં લેકે પોતાનું સાધ્ય ભૂલી જાય છે. જોકે આ અજ્ઞાનથી હઠાવી સપથ ઉપર લાવવા માટે તેમણે કહ્યું કે તમારું દિલ જેમાં લાગે તેનું તમે ધ્યાન કરે – यथाभिमद्धयानाद्वा। (“પાતંજલ યંગસૂત્ર', અધ્યાય-૧, સૂત્ર-૩૯). જેવું પ્રતીક તમને પસંદ આવે તેવા પ્રતીકની ઉપાસના કરે. પરંતુ કેઈ રીતે તમે તમારું મન એકાગ્ર અને સ્થિર કરે અને તે દ્વારા પરમાત્મચિંતનના સાચા પાત્ર બને. આ ઉદારતાની મૂર્તિ સ્વરૂપ મતભેદસહિષ્ણુ આદેશ દ્વારા પાતંજલિએ વે ઉપાસકેને યેગમાર્ગમાં સ્થાન આપ્યું અને તેમ કરીને ધર્મને નામે થતે ઝગડો નાબૂદ કરવાને તેઓને સાચે માર્ગ બતાવ્યું. તેમની આ દૃષ્ટિ–વિશાળતા અન્ય ગુણગ્રાહી આચાર્યો ઉપર પણ પડી અને તેઓ મતભેદ– સહિષ્ણુતાના મર્મને ભેદ સમજ્યા. UR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy