SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ભ. ፡ શિવગંજ, તા. ૧૧-૬-૬૯ ፡ ‘ કાચૈાત્સર્ગ ’ વિષે મુખ્ય સાહિત્ય ‘હારિભદ્રીય ટીકાવાળું આવશ્યકસૂત્રઃ કાયાસ– અધ્યયન ’ છે. તદુપરાંત ૧૨ પ્રકારના તપનું વર્ણન ‘તત્ત્વા : ભાષ્ય—ટીકાએ’માં તથા શ્રીહેમચંદ્રાચાર્ય કૃત ‘ચોગશાસ્ત્ર : ચતુર્થાં – પ્રકાશ’માં અને બીજે પણ ‘તપના અધિકાર’માં મળશે. એક એ જગ્યાએ જોશે એટલે બધે એકસરખું જોવા મળશે. મારી નેટમાં કાચેત્સગ' અંગે બે ત્રણ નોંધ હતી તે ઉતારીને જોવા માટે આ સાથે માકલી છે; ઠીક લાગે તેા તેની નકલ કરાવીને ખાલુભાઈ ને મોકલી શકશે.. 弱 (૨૭) અ. [ o ] કાયાત્સર્ગ* (૮) તા. ૧૪-૬-૬૯ આપશ્રીએ જે સાહિત્ય દર્શાવ્યું તે તે ધાર્મિક પ્રાયશ્ચિતની દૃષ્ટિએ છે. પરતુ અહીં તો ચાગ અથવા નૈર્સિગક ઉપચારની દૃષ્ટિએ માગણી કરાય છે. હવે ડૉકટરોની માન્યતા થઈ શકે છે કે ૫૦% જેટલા રગે < > Tension અથવા ‘તનાવ'થી થાય છે, આપણે તેને ગુજરાતીમાં ‘તંગદશા ' કહી શકીએ. આ ‘તનાવ'ના ઉપાય સાધારણ રીતે ‘શખાસન’ છે અને ઉત્કૃષ્ટ ઉપાય ‘કાયાત્સર્ગ' છે એટલે તે જો વિધિસર કરાય તો સાધુ સંતોમાં રોગ પ૦૧ આછા થઈ જાય. જૈન માન્યતા છે કે ‘ કાર્યોત્સર્ગ’થી દેહની અને બુદ્ધિની જડતા આછી થાય છે. તે જડતા કેવી રીતે આછી થાય છે? તે વિષે ઉપાધ્યાય શ્રીમેઘવિજયજી ‘અર્હદ્ગીતા'માં લખે છે કેઃ * વિશેષ સ્પષ્ટીકરણ માટે જુએ : ‘જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી જ પ્રકાશિત કાયાત્સગ ધ્યાન’. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy