SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ અધ્યાત્મપત્રસાર “વાતોરાશિને તારિથરતા મયન' () વાતના ઉદયથી ચિત્તમાં જડતા, અસ્થિરતા અને ભય પેદા થાય છે. - આ શ્લોકમાં વાતથી ચિત્તમાં જડતા, અસ્થિરતા અને ભય –એવી રીતે ત્રણ પરિણામે દર્શાવ્યા –તેથી સમજાય છે કે વાતના પ્રકોપથી જે જડતાને દોષ શરીરમાં ઉત્પન્ન થાય છે તેને ઉપાય ‘કાયેત્સર્ગ” હાઈ શકે. ઉપાધ્યાય શ્રીમેઘવિજયજી ‘અદ્દગીતામાં જ શરૂઆતમાં લખે “વાર્તા વિષય જ્ઞાનં, ને પિત્તવUT” (રાપ) જ્ઞાનથી ‘વાતની શુદ્ધિ થાય અને દર્શનથી “પિત્તની શુદ્ધિ થાય. પછી જણાવે છે કે “ચારિત્રથી ‘કફનો નાશ કરાય છે. આવું આવું શોધવું જોઈએ અને તે વ્યવસ્થિત રીતે દાખલા દલીલથી સમજાવાય તે કદાચ આયુર્વેદના અધિકારીએ કબૂલ કરે. 5 ભ, (૮૮) શિવગંજ, સુદ-૧૧ આપણે ત્યાં કાર્યોત્સર્ગ જેમ પ્રાયશ્ચિત માટે છે તેમ પડાવશ્યકમાં એક સ્વતંત્ર અધ્યયન પણ છે. તથા છ પ્રકારના અત્યંતર– તપમાં ધ્યાન પછી “ કોત્સર્ગને ઊંચું સ્થાન છે એટલે તે ધ્યાનની જ એક વિશેષ ભૂમિકા છે. તીર્થકરે દીક્ષા લીધા બાદ છ અવસ્થામાં ઘણે કાળ કાત્સર્ગમાં જ નિર્ગમન કરે છે. કાર્યોત્સર્ગને કર્મ-નિર્જરાનું અસાધારણ કારણ માન્યું છે. તે સૂતાં સૂતાં, બેઠાં બેઠાં અને ઊભા ઊભા - એમ ત્રણે રીતે કરી શકાય છે. ઉપસર્ગવખતે વિશેષે કરીને તેનું અવલંબન લેવાનું કહ્યું છે. સેળ આગાર અને ઓગણીસ દેશોનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. કર્મક્ષયની દૃષ્ટિએ તે કરવામાં આવે તે કર્મક્ષય ઉપરાંત આનુષંગિક રીતે શારીરિક, માનસિક આદિ લાભ પણ થાય જ છે. કેવળ શારીરિક કે માનસિક દૃષ્ટિએ કરવાથી અધ્યાત્મિક-લાભ મળતું નથી અને ભૌતિકલાભ સંદિગ્ધ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy