SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ કાસગ ૧૦૫ અહંદગીતામાં ધાત, પિત્ત” અને “કફને પ્રકોપ અનુક્રમે “જ્ઞાન”, “દર્શન” અને ચારિત્ર વડે દૂર કરાય છે –એ વાત માર્મિક છે. બનારસીદાસની નવરસ સંબંધી વાત પણ સુંદર છે શંગારાદિ તે જ રસે જ્યારે “Personal” મટીને “cosmic” બને ત્યારે “શાંતરસમાં પરિણમી જાય છે. વ્યક્તિગત સુખ-દુઃખ જ્યારે હર્ષ-શેકમાં પરિણમે છે ત્યારે સમષ્ટિગત તે સુખ–દુઃખનો વિચાર ‘ઉત્સાહ” અને “કરુણરસમાં પલટાઈ જાય છે. બધિ” અંગે “અનાહત” અને “અવ્યક્ત– બન્નેમાં તેનો પ્રયોગ પણ થઈ શકે–એ ખુલાસે જાણીને આનંદ થયે. અ• (૮૯) તા. ૧૮-૬-૭૩ કોત્સર્ગ”- મારા લાંબા વખત થયાં ચાલતા સ્વાધ્યાયને અંગે એવા નિર્ણય ઉપર આવ્યો છું કે ધ્યાન માટેના અનેક સાધનોમાં ઉચ્ચતમ કેઈ હોય તે તે “કીત્સર્ગ છે. તેનું સ્વરૂપ “તાવ શાથે કાળે મોળ શાળળ થી દર્શાવ્યું છે; એટલે કે જે મુદ્રાએ “કાયેત્સર્ગ' કરાય તે કાયમ રાખવી, વાણીનું ઉચ્ચારણ બંધ, મન એકાગ્ર રાખવું અથવા “કાયગુપ્તિ', “વાગગુપ્તિ', અને “મનગુપ્તિ. - આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ કહે છે કે “કોત્સર્ગ” એટલે પ્રવૃત્તિમાં સલગ્ન કાયાને પરિત્યાગ.* યેગ ત્રણ કહ્યા છે –કાય, વચન અને મન પરંતુ વાસ્તવિક રીતે તે એક જ કાય-ગ છે. મન તે મન્યમાણ થાય ત્યારે અને ભાષા ભાગમાણ થાય ત્યારે એટલે બીજા બે તે તેને આધારે છે. આ કારણે તે જે આગા – ૧. ઉદ્ઘાસ, ૨. નિશ્વાસ, ૩. ખાંસી, ૪. છીંક, ૫. બગાસું, ૬. ઓડકાર, ૭. વાટ, ૮. જમરી, ૯. પિત્તની મૂછ, ૧૦. સૂક્ષ્મ “આવશ્યક–સૂત્ર': હારિભદ્રીય –વૃત્તિ– ગાથી – ૭૯ “ચાપારવતઃ કાયસ્થ પરિસ્થામિતિ માવતા ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy