SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ–સૂત્ર ૩૯ પછી “૩ -વોદિ જર્મને સહતંભરા-પ્રજ્ઞા, “માહિવ'ને “ભાવસમાધિ” અથવા “પ્રજ્ઞાલેક અને “સત્તમં” ને “ઉત્તમ સમાધિ”– “સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ –પ્રશાન્તવાહિતા – એમ કહી ત્રણ અથ ઘટાવ્યા છે. પૂર્વે આ જ ગાથાના અર્થમાં બે જ અથ લીધા છે–એક નિર્મળધિ એટલે તંભરા-પ્રજ્ઞા અને સર્વોત્કૃષ્ટભાવસમાધિ એટલે પ્રજ્ઞાલેક અથવા પ્રશાન્તવાહિતા, તે બન્ને સ્થળે એક સરખો અર્થ આવે તેમ થવું જોઈએ. અહીં દ્રવ્ય-સિદ્ધોનું આલંબન લઈને સાધકને (૧) નિર્મળબોધિલાભ-અતંભરા પ્રજ્ઞા (“બીજું અપૂર્વકરણ”), (૨) વરસમાધિભાવસમાધિ-પ્રજ્ઞાલેક અને (૩) ઉત્તમસમાધિ-સર્વોત્કૃષ્ટભાવસમાધિપ્રશાન્તવાહિતાને લાભ થાય છે.” આના ટિપ્પણમાં ત્રણ અને પાર્વજ લગની પરિભાષામાં સમજાવવા પ્રયાસ કર્યો છે અને ઘટી પણ જાય છે. માત્ર જોવાનું એ રહે છે કે ટીકાકારોએ નિર્મળબોધિલાભ અને સર્વોત્કૃષ્ટભાવસમાધિ-એ બે જ અર્થ કર્યા છે. પરંતુ “મરિવર” અને “ઉત્તમં”ને જુદાં પાડ્યાં નથી. ત્રણ અર્થોનું પ્રમાણ કોઈ જગ્યાએ મળી આવતું હોય તે મેળવી લેવું જોઈએ અને ન જ મળે તે બાતભરા પ્રજ્ઞા પાંચમી ગાથાના અધ્યાત્મપ્રસાદની સાથે લઈ લેવાય અને પ્રસાલક તથા પ્રશાન્તવાહિતા છઠ્ઠી ગાથાના “arદા-વત્તિ-સ્ત્રમં” અને “સમાવિરHzi’– બે પદથી લઈ શકાય, વિચારી જેશે. (૩૮) તા. -- લગની દષ્ટિએ લેગસસ – સૂત્રને અર્થ” લખી મોકલવાની તમારી ભાવના જાણી આનંદ થયે છે. સ્વાધ્યની અનુકૂળતાએ પ્રથમ તે કાર્ય કરશે. વર્ષોથી તેના ઉપર તમારું ચિન્તન છે, તેથી ગૂઢ–અર્થો સ્કુરી આવે છે. પાંચમી ગાથામાં “gવં” શબ્દ અને છઠ્ઠી ગાથામાં “જિરિર-વંવિા-મંદિ' શબ્દ ઉપરથી જે અર્થ તમને ફુરી આવ્યા છે, તે યોગ્ય અને સંગત છે. પહેલી ગાથામાં “વિરા” શબ્દ છે. બીજી, ત્રીજી અને ચેથી ગાથામાં “વ, “વૈવામિ' શબ્દો છે અને પાંચમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy