SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ અધ્યાત્મપત્રસાર રૂઢિન હેત તે વિચાર કેના પર થાત? રૂઢિ સંપ્રદાયગત– ગુરુપરંપરાદ્વારા પ્રાપ્ત થયેલ અમૂલ્ય વસ્તુઓ છે એ અર્થમાં રૂઢિ પણ ઉપકારક છે. અ. (૩૬) મુંબઈ તા. ૨૪-૨૭૫, “સાડાત્રણ કલાવાળા અરિહંત ભગવંતને સાડાત્રણ લેકના સ્મરણ વડે દેહસ્થ ચક્રસ્થાનમાં સાધક સાડાત્રણ વલયમાં વાસ કરે, તો વાચક (શબ્દ), વાચ્ય (અથ) અને પ્રત્યય(જ્ઞાન)ને બોધ સહજ થશે.” આ પ્રમાણે “ઘર્ષ મા ઉમિથુરા'ના અર્થમાં મેં ફેરફાર કર્યો છે; તેથી તેને લગતા બીજા પણ ફેરફાર કરવા પડ્યા છે. ૩ણુ અથવા સાડાત્રણને આંક ગૂઢ રહસ્યવાળે છે. અમેરીકાના Life મેગેઝીનમાં ૯૨ મૂળપદાર્થોને તેના Atomic weight પ્રમાણે વિજ્ઞાનશાસ્ત્રીઓએ એક ચિત્રમાં બેસાડવાને પ્રયાસ કર્યો ત્યારે જે ચિત્ર ઉપસ્થિત થયું તે સાડાત્રણ વલયનું હતું તેમાં બે ખાનાં ખાલી રહ્યાં એટલે તે લેકેએ ૯૪ અને ૯૪ મા મૂળતત્વને શોધવાનો પ્રયાસ કર્યો અને ધાર્યા પ્રમાણે તે પદાર્થો મળી પણ ગયા. તે પૃષ્ઠ મેં સાચવી રાખેલું પણ હાલ મલતું નથી. હવે તે અમેરીકા કાગળ લખે છે અને તે એક મંગાવવા પ્રયાસ કર્યો છે. (૩૭) લુણાવા. તા. ૩–૪–૭૫, શ્રી લેગસ્સ– સૂત્રને ગૂઢાર્થ લેખમાં છઠ્ઠી ગાથામાં “ -વદિ-સ્ટામ’=નિર્મળધિલાભ (ઋતંભરા– પ્રજ્ઞા) અને “માફિવરકુત્તમં રિંતુ'= સર્વોત્કૃષ્ટ ભાવસમાધિએ બે અથ મુખ્યત્વે કર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy