SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સાહૂલાદ દેવતા-કુંડલિની ૧૩૫ એ જ વસ્તુ ઉપાધ્યાયજી મહારાજ “પ્રતિમાશતકમાં કહે છે જેને સાર અમારા “ગશાસ્ત્ર અટમ-પ્રકાશ વિવરણના પૃષ્ઠ ૧૪ ઉપર પંક્તિ ૩-૪માં છે. “તે પછી અનિર્વચનીય અને ચિન્મય એવી પરંબ્રહ્મ નામની તિ કુરે છે. તેની સ્કુરણાથી જ સર્વ કિયાઓની સફળતા થાય છે.” તેઓશ્રી “જિનમહત્ત્વત્રિશિકાના ૩ર મા લેકમાં દર્શાવે છે – सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानन्दसंपदाम् ॥ ३२ ॥ અર્થ – સમગ્ર કૃતસાગરનું અવગાહન કરીને મેં આ સાર મેળવ્યા છે કે પ્રભુની ભક્તિ એ જ પરમાનંદ સંપત્તિનું બીજ છે. વિશેષમાં તેઓશ્રી “અધ્યાત્મસાર સપ્તમ– પ્રબંધના લેક ૨૬માં ત્રીજુ અને ચોથું પાદ આ પ્રમાણે દર્શાવે છે – 'ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासाननुभवामः ।' એટલે કે બ્રહ્મજ્ઞાની(આનંદઘનજી)ના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને – ચિદાનંદને અનુભવીએ છીએ. અવધૂત શ્રી આનંદઘનજી (પદ ૯૪માં) ગાય છે કે - શ્યામ! મને નિરાધાર કેમ મૂકી કેઈ નહીં હું કશું બેલું? સહુ આલંબન ચૂકી (ટૂંકી).....શ્યામ ! મને ... આધ્યાત્મિક અર્થમાં લઈએ તે અહીં સુમતિ ચેતનને વિનવતી હોય એ અર્થ ઘટાવી શકાય; પરંતુ આ પદ માધુર્યરસનું કહેવાય. આ સઘળા લખાણનું તાત્પર્ય એ છે કે મધુરભાવ વિના મહાભાવને માર્ગ પ્રાપ્ત થતું નથી. રાજગની સમાધિને નિર્વિકલ્પ'; હઠગની સમાધિને ‘મહાબોધક લગની સમાધિને “મહાલય' કહે છે તેમ મંત્રગની સમાધિને મહાભાવ” કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy