SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ વિપશ્યના–સાધના ૧૫૯ (3) tilg4241411-Mindfulness of the state of mind i. e. the general condition of consciousness at that given moment. (પિતાના મનના વિચારના વિષયમાં જાગ્રત રહેવાને અભ્યાસ.) રાગ, દ્વેષ, મેહ અથવા કેઈપણ વિકાર જે મનમાં ઊઠે તે હતિદ્દન – સૂત્રને અભ્યાસી જાગ્રત રહે છે છે કે મારા મનમાં આવે વિચાર ઊઠી રહ્યો છે. આ પ્રમાણે જાગ્રત રહેવાથી વિચારને એની મેળે નાશ થઈ જાય છે. () Hig4224011- mindfulness of mental contents j.e, the definite contents or objects of consciousness at that ginen moment. (પોતાની મનોવૃત્તિઓના વિષયમાં જાગ્રત રહેવાને અભ્યાસ. ) (૧) કામ, (૨) વેરભાવ, (૩) પ્રમાદ કે જડતા, (૪) ચિંતા અને (૫) મૂંઝવણ (વિચિકિત્સા) - આ પાંચ “નીવર” (અથવા જે Moral kind કહેવાય છે તે) મનુષ્યને સમાર્ગથી પાડે છે. તિપટ્ટાન – સૂત્રને અભ્યાસી જાગ્રત રહીને આ નીવરણોથી સચેત રહે છે. આ ભાવના ચગીને નિર્વાણમાર્ગમાં પ્રવેશ કરાવનારી છે. ઉપર કહ્યા પ્રમાણે “તિપટ્ટાના સતત સાવધાનતા પરમાર્થનું તે સાધન છે જ પરંતુ સાથે સાથે લૌકિક કાર્યોમાં સફલતા આપે તેવું તેના કરતાં બીજું કંઈ ચડિયાતું સાધન નથી. ભગવાન બુદ્ધના આખરી શબ્દો “૩qમાન રનuથ' અર્થાત્ “અપ્રમાદ વડે ધર્મને સંપાદન કરો – એ પ્રમાણે હતા. ભ. (૧૩૮) લુણાવા. તા. ૧-૨-૭૩ “આનાપાન સ્મૃતિ” તથા “બ્રહ્મવિહાર ચિતનથી લાભ થાય છે. આપણે ત્યાં અનિત્યસ્વાદિ અને મૈત્યાદિ ભાવનાઓને મુનિજીવનમાં નિય ભાવવાનું વિધાન છે. તથા શ્રાવક જીવનમાં અનુષ્ઠાનેમાં પ્રાણ પૂરવા માટે તે ભાવનાઓનું શ્રવણ-મનનાદિ વિહિત થયેલું છે, તીવ્ર નિષ્ઠાના અભાવે પ્રત્યક્ષ પરિણામ અનુભવાતું નથી. ભાવના માત્ર વિચારરૂપે થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy