SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્નચક્ર–નવપદજી કારણ મળે છે કે ‘નવપદ’ એટલે પરમતત્ત્વ’, આ હકીકત àાક–૧૯૨માં જરા વિસ્તારથી જણાવવામાં આવી છે. < જેમ ખાર લેકના વિવરણમાં ‘પાંચ-પંચક’ મેં દર્શાવ્યાં તેમ અહી ‘ નવ-નવક ’ દર્શાવવાની મારી ઇચ્છા છે, પરંતુ ચાર–નવક ' મળે છે, તે આ પ્રમાણેઃ (૨) વાજ ;- હા-નવમ્, (૨) અનુમવા -નવમ્, ( ૩ ) વિત્તુ – નવમ્ અથવા મંત્રાવયવ-નવમ્, (૪) ૧૬ નવમ્ । – બીજા પાંચ – નવક’ મળતાં નથી. આપને ‘નવક – મંડળ ’ મળ્યાં હાય તો તે કયાં કયાં છે તે કૃપા કરી જણાવશે।જી. શ્રીરત્નશેખરસૂરિ લેક – ૧૯૫ માં ફ્રીને જણાવે છે કે :-- < - , हतैः नवमिः पदैः सिद्धं - निष्पन्नं यदेतत् श्रीसिद्धचक्रम् । ' ‘નમસ્કાર સ્વાધ્યાય,’ પ્રાકૃત – વિભાગ, પૃષ્ઠ – ૩૩૫, પર જેને ‘મૂળમંત્ર’ કહેલ છે તેને આપ ‘ પરમાક્ષર ' કહેા છે. ઉપરાંત ‘ ધ્યાનવિચાર’માં જે વ્યાખ્યા ‘પરમાક્ષર’ની છે તે પ્રમાણે ' પરમાક્ષર ' મંત્રમાં નથી. ૐ હ્રી અહું ‘એકત્ર-અક્ષરો’ છે–‘જોડાક્ષરા,’ ‘ફૂટાક્ષરા’ છે અથવા ‘મૂલમંત્ર’ છે. : ૩૪, આ, હૈં, ૢ વગેરે જે સ્વરો છે તેના ઉપર ‘કલા’, ‘બિન્દુ’ અને ‘નાદ' મૂકવામાં આવે તે ‘પરમાક્ષરા’કહેવાય. પરંતુ તે પ્રમાણે કયાંયે દેખાતું નથી અને શ્રીયશોવિજયજીએ તથા શ્રીર ધરવિજયજીએ તે કબૂલ કર્યું છે. ૫ · અનાડુત’– અવ્યક્ત’—શ્રી‘સિદ્ધચક્ર'ના મૂળભૂત – સિદ્ધાન્તા આ એ શબ્દોમાં છે એટલે આપણે ત્યાં તેના પુષ્કળ વિચાર થયા હશે. છતાં હજી હાથ લાગતા નથી. ભ. 品 (૮૧) Jain Education International તા. ૧૨-૧૦-૬૨ ના પત્ર મળ્યા. ( પચં આ પરમતત્ત પામદનું પ્રમપચં મચથં' વગેરે વિશેષણા ‘નવપદા’ને ઉદ્દેશીને છે પણ ‘સિદ્ધચક્ર’-યંત્રને ઉદ્દેશીને નથી. For Private & Personal Use Only પાટણ. આસે વદી–૩ www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy