SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ [૫] લઘુશાન્તિ (પૃષ્ઠ: ૮૮ થી ૯૧) [અ. ૩ + ભ ૧ = ૪ પત્રો] આ પ્રકરણની શરૂઆતમાં “લઘુશાન્તિ– સ્તવમાં સમાવિષ્ટ તાંત્રિક-પ્રક્રિયાને ફેટ કરતાં કેટલાક વિધાન કરવામાં આવ્યાં છે. અહીં, ધતિ–રતિ- મતિ-બુદ્ધિના વિશિષ્ટ અર્થો કાવ્યાનુશાસન જેવા ગ્રંથના આધારે કરવામાં આવ્યા છે. “શાન્તરસના વિભાવ, અનુભાવ અને વ્યભિચારી-ભાવને ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે જે દેવી સમ્યગ્દષ્ટિઓને પ્રતિ આદિ સંચારી ભાવે પ્રદાન કરે તે તેમાંથી નિષ્પન્ન થતો સ્થાયીભાવ “શમ” અંતે સાધકના “શાન્તરસમાં પરિણામે–આ રીતે લઘુશાન્તિ’– સ્તવની ઉપાસનાથી “શાન્તરસની અનુભૂતિને આ વિચાર સ્તોત્ર-માહામ્ય પર એક નવું પ્રકાશ પાડે છે. [૬] અજિત – શાનિત – સ્તવ (પૃષ્ઠ: રા૯૩) [અ. ૧ = ૧ પત્ર]. આ પ્રકરણમાં માત્ર એક જ પત્ર છે, જેમાં વિશાદરૂપી ગદને પ્રશાન્ત કરવા અને પ્રમેદને ઉત્પન્ન કરવા મહાત્મા મંદિષેણે “અજિત-શાન્તિ– સ્તવમાં જેલી કાવ્ય- સંગીત-નૃત્યની મનહર ગૂંથણું તથા ભક્તિ અને માધુર્યની પરાકાષ્ઠાની ભાવવાહી પ્રશંસા છે. આ સ્તવમાં બે તીર્થકરોની એક સાથે પ્રાર્થના કરવામાં આવી છે ટ્વેદ અને બૌધ-સાહિત્યમાં આવી પ્રાર્થનાઓ મળે છે તે દર્શાવી પ્રસ્તુત સ્તવની કેટલીક વિશેષતાઓ અહીં ખેંધવામાં આવી છે-આપણું ભક્તિ–ભાવના અને નિષ્ઠા ઉત્તરોત્તર કેવી નબળી પડી અને કનિષ્ઠ બની તે પ્રત્યે ખેદ દર્શાવીને આવા વિષમ–સંજોગોમાં ભાવ અસ્થિ અને મજજા સુધી પહોંચે તે ભક્તિ-ભાવ પ્રગટે તે માટે આશીર્વાદ માગીને આ પત્ર પૂર્ણ કરવામાં આવ્યું છે. [૭] સિદ્ધચક્ર – નવપદજી (પૃષ્ઠઃ ૯૪ થી ૯૮) [અ, ૫ + ભા. ૧ = ૬ પત્રો] આ પ્રકરણમાં સિદ્ધચકની વિભિન્ન વ્યાખ્યા- ટીકાઓમાં મળતાં તત્વ એટલે “નવપદ યા “તત્ત્વ એટલે પરમાક્ષર આદિની ચર્ચા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy